Author Archives: Ashvin Gohil

ગુજરાત બંધ
10 Sep
0

ગુજરાત બંધ

https://www.youtube.com/watch?v=0kkgc6Ep4s8

Read More
10 Sep
0

રાજ્યવ્યાપી બંધમાં નાના-વેપાર, ધંધા, સ્વરોજગાર સહિતના વિવિધ વ્યાપારીઓએ જબરદસ્ત સમર્થન : 10-09-2022

પ્રજા વિરોધી ભાજપ સરકારના શાસનમાં જીવન-જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં ૧૦મી સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૨વાગ્યા સુધીના રાજ્યવ્યાપી બંધમાં નાના-વેપાર, ધંધા, સ્વરોજગાર સહિતના વિવિધ વ્યાપારીઓએ જબરદસ્ત આપ્યું સમર્થન – ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરની અમદાવાદથી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી ...

Read More
09 Sep
0

જીવન-જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં રાજ્યવ્યાપી બંધમાં : 09-09-2022

પ્રજા વિરોધી ભાજપ સરકારના શાસનમાં જીવન-જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં ૧૦મી સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૨વાગ્યા સુધીના રાજ્યવ્યાપી બંધમાં જોડાવા નાના-વેપાર, ધંધા, સ્વરોજગાર સહિતના વિવિધ વ્યાપારીઓને અપીલ. મોંઘવારીના માર થી પરેશાન ગુજરાતની મહિલાઓ અને બેરોજગારીનો સામનો કરતા યુવાનોને ૧૦મી સપ્ટેમ્બરના પ્રતિકાત્મક ...

Read More
08 Sep
0

મંદી, મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતી કાયદો વ્યવસ્થા : 08-09-2022

મંદી, મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતી કાયદો વ્યવસ્થા, ખાડે ગયેલ અર્થતંત્ર, ડ્રગ્સનો બેરોકટોક કારોબાર, મહિલા અત્યાચારનું વધતુ પ્રમાણ સહિતના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. 10 સપ્ટેમ્બરના રોજ સાંકેતિક બંધ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, દર ...

Read More
07 Sep
0

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ૧૨૫ થી વધુ બેઠક : 07-09-2022

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ૧૨૫ થી વધુ બેઠક સાથે જવલંત વિજય મેળવવાના સંકલ્પ સાથે ચૂંટણી લક્ષી કાર્યક્રમોની શરૂઆત આદરણીયશ્રી રાહુલ ગાંધીજીએ કરાવ્યા બાદ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ સ્ક્રીનીંગ કમીટી ની અગત્યની બેઠક યોજાઈ હતી તેમાં લેવાયેલા નિર્ણયો ...

Read More
06 Sep
0

રાજ્યમાં ખાદ્યતેલ સીંગતેલ, કપાસિયા તેલ અને પામોલીન તેલના ભાવો અસહ્ય : 06-09-2022

રાજ્યમાં ખાદ્યતેલ સીંગતેલ, કપાસિયા તેલ અને પામોલીન તેલના ભાવો અસહ્ય વધી રહ્યા છે, સરકાર ભાવ વધારો કાબૂમાં લેવા કોઈ નક્કર પગલાં લેતી નથી, ભાજપ સરકારને કરોડો રૂપિયા ચૂંટણી ફંડ ને લીધે તેલીયા રાજાઓ બેફામ ભાવ વસૂલવાનો પરવાનો આપ્યાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...

Read More
25
05 Sep
0

પરિવર્તન સંકલ્પ સંમેલન

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધી જી ની ઉપસ્થિતિમાં અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે આયોજિત પરિવર્તન સંકલ્પ સંમેલન https://www.youtube.com/watch?v=vVFP3FnkRGw

Read More
05 Sep
0

“પરિવર્તન સંકલ્પ સંમેલન”માં શ્રી રાહુલ ગાંધી નું બુથ યોધ્ધાઓ ને સંબોધન. : 05-09-2022

“પરિવર્તન સંકલ્પ  સંમેલન”માં  ભારતીય  રાષ્ટ્રીય  કોંગ્રેસના  પૂર્વ  અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી નું બુથ યોધ્ધાઓ ને સંબોધન. 10 લાખ રૂપિયા સુધી ઈલાજ અને દવાઓ દરેક ગુજરાતી માટે નિઃશુલ્ક અને કોવીડમાં મૃત્યુ પામનારના દરેક પરિવારને ચાર લાખનું વળતર ચૂકવાશે. દરેક ખેડૂત ના ...

Read More
04 Sep
0

Press Note Arjunbhai Modhwadia : 04-09-2022

Document Press Note Arjunbhai Modhwadia _ 04_09_2022

Read More
03 Sep
0

ગાય પર દયા ન કરે તેવી સરકાર ઉપર પણ જનતા દયા નહી કરે …. : 03-09-2022

“મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ” ના નામે રાજ્યની ૧૭૦૦ રજીસ્ટર ગૌશાળા / પાંજરાપોળમાં ૪.૪૨ લાખ ગૌવંશ માટે ૫૦૦ કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી મતો મેળવ્યા. હિન્દુ ધર્મની આસ્થાનાં પ્રતિક અને સજીવ સૃષ્ટિનું એક એવુ અબોલ જીવ કે જેમા ૩૩ કરોડ દેવતાનો વાસ ...

Read More
03 Sep
0

અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે આયોજીત પત્રકાર પરિષદ : 03-09-2022

અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય શ્રી રાહુલ ગાંધીજી તા. 5મી સપ્ટેમ્બરના રોજ સવારે 11-00 કલાકે ‘પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલન’માં બુથના કાર્યકરોને ...

Read More
02 Sep
0

આંતરરાષ્ટ્રિય કક્ષાએ પ્રતિભાશાળી ખેલાડીઓ પ્રત્યે ઉદાસીનતા : 02-09-2022

આંતરરાષ્ટ્રિય કક્ષાએ પ્રતિભાશાળી ખેલાડીઓ પ્રત્યે ઉદાસીનતા દાખવતી ભાજપ સરકારના લીધે રાજ્ય અને રાષ્ટ્રને ગૌરવ અપાવી શકે તેવા ખેલાડી એશીયન જીમ્નેસ્ટીક ચેમ્પીયનશીપમાં ભાગ લેવાથી વંચિત રહ્યાં ની ચોકાવનારી વિગતો આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી એ જણાવ્યું હતું ...

Read More