ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે નોટબંધીની છઠ્ઠી વરસી નિમિત્તે જુની ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટના રેખાચિત્ર ઉપર ફુલહાર – અગરબત્તી કરી અનોખી રીતે વિરોધ નોંધાવાયો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે નોટબંધીની છઠ્ઠી વરસીનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. જુની ૫૦૦ ...
Read MoreAuthor Archives:
રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ભાજપ શાસનના કાઉન્ટડાઉનની રિવર્સ ક્લોક (પરિવર્તનના સમય) નું અનારવરણ કરવામાં આવ્યું. ૮ ડીસેમ્બર ચૂંટણી પરિણામના દિવસે ૧૨ વાગે ઘડીયાળ બંધ થઈ જશે અને ગુજરાતમાં ભાજપ સરકારના કુશાસનના અંત આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ...
Read Moreવિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણામંત્રી, કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રી પી. ચિદમ્બરમજીનો ગુજરાતના વેપારીશ્રીઓ, ડોક્ટરશ્રીઓ, શિક્ષણવીદશ્રીઓ, વકિલશ્રીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટશ્રીઓ (CA),મહિલાઓ, પ્રબુદ્ધ નાગરિકો સાથે પરિસંવાદ વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણામંત્રી, કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રી પી. ચિદમ્બરમજીએ ગુજરાતના વેપારીશ્રીઓ, ...
Read Moreવિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણામંત્રી, કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રી પી. ચિદમ્બરમજીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, હું મોરબી બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાના પીડિતોના પરિવારો પ્રત્યે અને વધુમાં, માનવસર્જિત આ ...
Read Moreકેન્દ્રની ભાજપ સરકાર – કાઉન્સિલને લીધે ગુજરાતના 40,000 વિદ્યાર્થીનીઓના ભવિષ્ય – પ્રવેશ પ્રક્રિયા અટવાઈ પડી છે કહેવાતી ડબલ એન્જીનની ભાજપ સરકારની ભ્રષ્ટાચારી રીતરસમ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર -પ્રવક્તા અને શિક્ષણવીદ ડૉ. મનિષ દોશી પ્રેસનોટ ડાઉનલોડ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્માજીએ જણાવ્યું હતું કે, આર્થિક અનામત બાબતે દેશની સંસદે જે નિર્ણય કરેલ હતો તે બાબતે આજે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પાંચ જજની બેંચ દ્વારા ૧૦ ...
Read Moreકોંગ્રેસ પક્ષની વિચારધારાથી પ્રેરાઈને વિરમગામ તાલુકાના વરિષ્ઠ આગેવાન – નેતા, અમદાવાદ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના પૂર્વ ચેરમેનશ્રી મનુજી ઠાકોર કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં “પરિવર્તન સંકલ્પ” સાથે કોંગ્રેસ પક્ષ 125 થી વધુ બેઠક સાથે જવલંત વિજય ...
Read Moreસર્વોચ્ચ અદાલતનાં આર્થિક અનામત અંગેના ચુકાદાને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ સુપ્રિમકોર્ટના આર્થિક અનામત અંગેના ચુકાદાને આવકારીએ છીએ. સરકારના વિવિધ વિભાગોમાં મહેમક અને વસ્તિના ધોરણે સમયબધ્ધ અને પારદર્શીક રીતે ભરતી કરાય તોજ ...
Read Moreભાજપસરકાર ભણાવતી પણ નથી અને સરકારી નોકરી આપતી નથી આરોગ્ય, શિક્ષણનું ભાજપ સરકારે ખાનગીકરણ કર્યું ભાજપના કુશાસનમાં આર્થિક ગેરવહિવટ, રાજ્ય પર વધતુ દેવુ, બેરોજગારીનું સંકટ, સહિતના અલગ અલગ ૨૧ મુદ્દાઓને તહોમતનામામાં આવરી લઈને ગુજરાતની વાસ્તવિકતાને કોંગ્રેસ પક્ષે રજુ કરી. શિક્ષણનું ...
Read Moreપંજાબ અને દિલ્હીના દંગા, દારૂ અને ડ્રગ્સના રૂપિયા ગુજરાતમાં ઠલવાય છે: આલોક શર્મા કેજરીવાલ અને ભગવતમાન પોતાના ચાર્ટર્ડ પ્લેનમાં રૂપિયાના કોથળા લઈ ગુજરાત આવે છે: ઈન્દ્રનીલ રાજગુરુ આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું લીસ્ટ કમલમ્ માંથી નક્કી થાય છે: ઈન્દ્રનીલ રાજગુરુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ...
Read Moreકોંગ્રેસ પક્ષ ૧૨૫ થી વધુ બેઠકો સાથે ગુજરાતમાં જનતાની સરકાર બનાવશે: આલોક શર્મા ગુજરાતની જનતા આ વખતે ખુબ જ સચેત છે અને ફાસીવાદી – તકવાદી – તાનાશાહી ભાજપ સરકારને ઉખાડી ફેંકશે: આલોક શર્મા લોકશાહીના મહાપર્વ એવા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એવા ગુજરાત વિધાનસભાની ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે નામદાર હાઈકોર્ટના જજને પત્ર લખીને હાલની એસ.આઈ.ટી.ને વિખેરી નાખી અને સુપ્રિમકોર્ટ અથવા હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં નવી સીટની રચના કરવા અને આ ઘટનાને લઈને જાહેર હિતમાં સુઓમોટો કરવા વિનંતી કરી. ગુજરાત સરકાર દ્વારા ...
Read More