કોંગ્રેસને ગુજરાતના તમામ લોકોનો હૃદયપૂર્વક પ્રેમ, સમર્પણ અને આશીર્વાદ આપવા બદલ સૌ ગુજરાતીઓનો હું કોંગ્રેસ પક્ષ વતી આભાર માનું છુઃ શક્તિસિંહ ગોહિલ. ગુજરાતમાં વેક્સિનેશન અપાઈ નહી છતાં પણ કરોડો રૂપિયા વેક્સિનેશનના નામે સરકારે કંપનીઓને ચુકવી દીધાઃ શક્તિસિંહ ગોહિલ. આપેલા પુરાવાને ...
Read MoreAuthor Archives:
ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિ, રાજીવ ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભાજપનો ચલ, ચરિત્ર અને ચહેરો ખુલ્લો પડી ગયો છે. ભાજપના જ ...
Read Moreકેજરીવાલ આમ આદમી પાર્ટીને એક એડવર્ડટાઈઝ કંપનીની જેમ ચલાવી રહ્યાં છેઃ અમરીંદરસિંહ રાજા બ્રાર હિમાચલ છોડીને માત્ર ગુજરાતની અંદર ભાજપને ફાયદો કરાવવા માટે આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચાર કરી રહી છે. “એ“ અને “બી” ટીમની સંયુક્ત મીલીભગત દેશ અને ગુજરાતની ...
Read Moreગુજરાતમાં ભ્રષ્ટાચારનું નામ એ વ્યવહાર છે. દરેક જગ્યાએ વ્યવહાર કર્યા વિના કોઈ કામ થતું નથીઃ મનિષ તિવારી. રાજીવ ગાંધી ભવન ખાતે સાંસદશ્રી મનિષ તિવારી દ્વારા એલ.ઈ.ડી.નું અનાવરણ કરવામાં આવ્યું. ભાજપની નિષ્ફળતા, કોંગ્રેસના કામો, રાહુલ ગાંધીજીની પદયાત્રાનું લાઈવ પ્રસારણ કરાશે. ગુજરાત ...
Read Moreભાજપ ગમે તેટલા કારસાઓ રચે પરંતું ગુજરાતની જનતા ડિસેમ્બર 2022માં કોંગ્રેસની સરકાર બનાવીને જ રહેશે:શ્રી જગદીશ ઠાકોર. આજે ખબર પડે છે કે સત્યેન્દ્ર જૈન બિમાર નથી આખીને આખી આમ આદમી પાર્ટી બિમાર છે. પૂરું નેતૃત્વ બિમાર છે. આ લોકો રાજનીતિને ...
Read Moreશ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા જાહેરાત કરવામાં આવેલ નોકરીઓ બાબતે સરકાર શ્વેતપત્ર બહાર પાડેઃ આલોક શર્મા. જે લોકોએ કિસાન આંદોલન કરીને કિસાનોના હક્ક માટેની લડાઈ લડી હતી તેમને નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યાં હોય ત્યારે ...
Read More‘ભારત જોડો યાત્રા’માં કોઇપણ વ્યક્તિ જોડાય તો અમે તેને રોકી શકીએ નહીં. ભાજપ મુદ્દો ભટકાવવા માંગે છે. – ડો. રઘુ શર્મા આમ આદમી પાર્ટી એ અત્યાધિક અરાજીક પાર્ટી છે, અને તે દેશ માટે ખતરો છે. – આલોક શર્મા રાહુલ ગાંધીની ...
Read Moreકોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીશ્રી દિગ્વિજયસિંહજીએ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત પ્રેસવાર્તા દરમ્યાન અમદાવાદ રાજીવ ભવન ખાતે પત્રકારો સમક્ષ ગુજરાતના મુદ્દાઓને લઇ જણાવ્યું હતું કે, ગુજરાત સદીઓથી વ્યવસાયનું પ્રમુખ કેન્દ્ર રહ્યું. ગુજરાતને 1400 કિ.મિ.નો દરિયા કિનારો ...
Read Moreકોંગ્રેસ પક્ષના લડાયક ઉમેદવારશ્રીઓએ પરિવર્તનના સંકલ્પ અને મોઘવારી, બેરોજગારી,ભ્રષ્ટાચારના ભાજપના કુશાસનને હટાવવાના નિર્ધાર સાથે ગુજરાત વિધાનસભા ચુંટણી૨૦૨૨ના પ્રથમ તબક્કાની બેઠકો માટે ઉમેદવારી પત્રો ભર્યા. અણઘડ વહીવટ, કથળતી કાયદો અને આરોગ્ય વ્યવસ્થા સહીતના પ્રજાના પ્રાણ પ્રશ્નોને કેન્દ્રસ્થાને રાખી સતત લડત આપતા ...
Read Moreગુજરાતની જનતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે કોંગ્રેસ પક્ષની કટિબદ્ધતાનું પ્રતીક એવું ‘જન ઘોષણાપત્ર’ રાજસ્થાનનાં મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજીનાં હસ્તે જાહેર કરાયું. ગુજરાતની જનતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે કોંગ્રેસ પક્ષની કટિબદ્ધતાનું પ્રતીક એવું ‘જન ઘોષણાપત્ર’નું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પાલડી રાજીવ ગાંધી ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે આયોજીત સંયુક્ત પ્રેસવાર્તામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, એન.સી.પી. ગુજરાતના પ્રમુખશ્રી જયંતભાઈ પટેલ (બોસ્કી) એ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કક્ષાએ યુ.પી.એ.-1 અને યુ.પી.એ.-2 કાર્યકાળ દરમ્યાન તથા મહારાષ્ટ્રમાં પણ ચૂંટણી ...
Read Moreભાજપ દ્વારા ૪૦ થી વધારે ટીકીટો કાપીને, મંત્રીઓને ટીકીટ ન આપીને અને મોરબીના સીટીગ ધારાસભ્યની ટીકીટ કાપવાથી મોરબી દુર્ઘટનાના, કોરોના કાળના અણઘડ વહિવટ તથા પેપર ફુટવાના ઘા ક્યારેય રુઝાશે નહીં: આલોક શર્મા કોંગ્રેસ મુક્ત ભારતની પોકળ વાતો કરનાર ભાજપનો આજે ટીકીટ ...
Read More