ગુજરાતની પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખી તે બદલ સર્વેનો આભાર : શ્રી જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસનો મેનીફેસ્ટો એ અમારો દ્રઢ સંકલ્પ છે. રાહુલ ગાંધી દ્વારા અપાયેલા દરેક વચનો કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પુરાં કરવામાં આવશેઃ શ્રી ...
Read MoreAuthor Archives:
કોંગ્રેસ OBCના CM અને 3 ડેપ્યુટી CM મામલે સ્પષ્ટ છે. ગરીબ-વંચિત-આદિવાસી સમુદાયને ન્યાય આપી તેઓની મૂળભૂત માગણીઓ પૂરી કરવા કોંગ્રેસ વચનબધ્ધ છેઃ શ્રી અર્જુન મોઢવાડીયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પોલીસ ખાતાના ભાજપ સમર્પીત અધિકારીઓને ચેતવણી આપે છે, પોલીસ અને પ્રશાસન ભાજપનું નહીં પરંતુ ભારતની સર્વોચ્ચ સ્વાયત ...
Read Moreગુજરાતની પ્રજા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવેઃ શ્રી જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસનો મેનીફેસ્ટો એ અમારો દ્રઢ સંકલ્પ છે. રાહુલ ગાંધી દ્વારા અપાયેલા દરેક વચનો કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પુરાં કરવામાં આવશેઃ શ્રી જગદીશ ઠાકોર પ્રેસનોટ ...
Read Moreકોંગ્રેસ પ્રથમ તબક્કાના મતદાનમાં૬૫થી વધુ બેઠકો ઉપર જીત હાંસલ કરી રહી છે અને જનતા સમગ્ર ગુજરાતમાં પરિવર્તન ઉત્સવ મનાવીને કોંગ્રેસના લક્ષ્ય 125 બેઠકોને સાર્થક કરી રહી છેઃ ડૉ. રઘુ શર્મા કોંગ્રેસે ગુજરાતના તમામ જાતિ સમુદાયોના પ્રતિનિધિઓને મુખ્યમંત્રી બનાવ્યા છેઃ શ્રી ...
Read Moreઆંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં સતત ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવ વધારો એ ભાજપ સરકારની સિદ્ધી છે. મોઘવારી,બેરોજગારી, ભ્રષ્ટાચારથી જનતા ત્રસ્ત, ભાજપના શાસનમાં કાળાબજારીયાઓ – સગ્રહખોરો મસ્ત. બેંકોમાં વ્યાજના દર ઘટાડો,રૂપિયાનું સતત અવમુલ્યન અને નાગરીકોની આવકમાં ઘટાડોએ ભાજપની ભેટ છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા ...
Read Moreગુજરાતની પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવ્યો તે બદલ દરેક ગુજરાતના મતદાતાઓનો કોંગ્રેસ પક્ષ વતી ખૂબ ખૂબ આભારઃ શ્રી જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસનો મેનીફેસ્ટો એ અમારો દ્રઢ સંકલ્પ છે. રાહુલ ગાંધી દ્વારા અપાયેલા દરેક વચનો કોંગ્રેસની ...
Read Moreભાજપના સત્તાવીશ વર્ષોના કુશાસન અને લોકોમાં જે હાડમારી છે તેનો પ્રતિભાવ આવતીકાલે જનતા કોંગ્રેસની તરફેણમાં મતદાન દ્વારા આપશેઃ ડૉ. રઘુ શર્મા જનતાનો વિશ્વાસ ભાજપ ખોઇ ચૂકી છે. પ્રજાનું સમર્થન તેમને નથી મળી રહ્યું. કોંગ્રેસે જે લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું તે ...
Read Moreપ્રથમ તબક્કાના મતદાન માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ તેમજ કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ : 30-11-2022
ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં “પરિવર્તન સંકલ્પ” સાથે કોંગ્રેસ પક્ષ 125 થી વધુ બેઠક સાથે જવલંત વિજય મેળવવા તરફ આગળ વધી રહી છે ત્યારે આવતી કાલના પ્રથમ તબક્કાના મતદાન માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ તેમજ કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. ...
Read Moreદલિત–આદિવાસી–બક્ષીપંચ-લઘુમતી ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના કરોડો બાળકો અને ગુજરાતના ૫૦ લાખ બાળકો માટેની પ્રિમેટ્રીક છાત્રવૃત્તિ બંધ કરી શિક્ષણથી વંચિત કરતી ભાજપ સરકાર. દેશમાં ધોરણ-૧ થી ૮ આઠ કરોડ જેટલા અનુસુચિત જાતિ., સાડા ચાર કરોડ અનુસૂચિત જનજાતિ. સહિત ઓ.બી.સી., માઈનોરીટીના કરોડો ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના બાળકો અને ગુજરાતના ૫૦ ...
Read Moreચૂંટણીઓ મુક્ત અને નિષ્પક્ષ થાય તો જ દેશના બંધારણને આપણે બચાવી શકીશું, મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓએ લોકશાહીનો આધારસ્તંભ છેઃ આલોક શર્મા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્માજીએ પત્રકાર પરિષદને જણાવ્યું હતું કે, જે પ્રમાણે પત્રકારત્વ લોકશાહીનો ચોથો સ્તંભ છે ...
Read Moreકોંગ્રેસ સરકાર આવતાની સાથે જ પરિવર્તનના ઉત્સવમાં સહભાગી સૌ ગુજરાતીઓને “જન ઘોષણા પત્ર – ૨૦૨૨” ના દરેક વચનોને ફળીભૂત કરવા કટિબદ્ધ છેઃ જગદીશ ઠાકોર ભાજપના ૮૦ પાનાના સંકલ્પપત્રમાં મોંઘવારીનો ‘મ’ ગાયબઃ આલોક શર્મા આજે ભાજપનું સંકલ્પપત્ર નહીં પરંતુ દગાપત્ર પ્રસિદ્ધ ...
Read Moreછેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. રોટલાં પણ તાવડી ઉપર એક જ તરફ રાખીએ તો તે બળી જાય છે.તો તે બળી જાય છે. સરકાર બદલવા માટે પરિવર્તન જરૂરી છેઃ રાજીવ શુકલા ગુજરાતમાં કોંગ્રેસે જે વચનો આપ્યા છે તે પુરા ...
Read More