ગુજરાત કોંગ્રેસના આગેવાનશ્રીઓએ જ્યોતિષપીઠ બદ્રી કેદારનાથ શંકરાચાર્યશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજના અધ્વેત આશ્રમ ખાતે આશીર્વાદ મેળવ્યાં. ગુજરાત અને દેશ સુખાકારી અને પ્રગતિના માર્ગ ઉપર આગળ વધે તેના માટે કામના કરીઃ શ્રી આલોક શર્મા આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્મા ...
Read MoreAuthor Archives:
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષપદના ઉમેદવાર શ્રી મલ્લીકાર્જુન ખડગેજીએ જણાવ્યું હતું કે, આજે હું બાપુ અને સરદાર પટેલ સાહેબની ધરતી પર ઉભો રહીને તમારા બધા સાથે વાત કરવા ...
Read Moreરાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષનો તિરંગો ખેસ પહેરી જોડાયેલા નેતા-આગેવાનોને આવકારકર્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખશ્રી સિદ્ધાર્થ પટેલ, શ્રી અમિતભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં માત્ર ધુમાડો છોડતી ભાજપની ડબલ એન્જીન સરકારની અણઘડ નીતિઓથી ધંધા-રોજગાર પડી ભાગ્યા ...
Read Moreપ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતો માટે “ખેડૂત ફસાજા વીમા યોજના બની ગઈ છે. પાક વીમાનાં પ્રીમિયમનાં કરોડો રૂપિયા લીધા બાદ મળવાપાત્ર રકમ આપવામાં ઠાગાથૈયા કરતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કિસાન સેલના ચેરમેનશ્રી પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું ...
Read MoreGPCC Press _04-10-2022
Read More૩૫૦૦ કરોડનાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ આજે ૧૨૭૮૭ કરોડ જેટલો ચાર ગણા ખર્ચ થયો તે માટે જવાબદાર કોણ? ૧૮ વર્ષ જેટલા લાંબા સમયનાં વિલંબ માટે જવાબદાર કોણ? તેવો પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે દેશમાં શહેરી વિકાસશ્રેત્રે આમૂલ પરિવર્તન ખાસ કરીને ...
Read More
નવરાત્રી પર્વ નિમિત્તે કોંગ્રેસ દ્વારા આયોજિત “ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર” યાત્રા https://www.youtube.com/watch?v=EgEGyA1yaGU
Read Moreઆધ્યાશક્તિ “મા”ની આરાધનાના પાવન પર્વ નવરાત્રીના ત્રીજા નોરતે તારીખ 28 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત “ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર” યાત્રા વિષે પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર એ જણાવ્યું હતું કે નવરાત્રીના પાવન પર્વમાં “માં” ના આશીર્વાદ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત “પ્રદેશ મીડિયા વર્કશોપ 2022”માં સમગ્ર ગુજરાતમાંથી આવેલા વકતા, પ્રવક્તા અને મીડિયા પેનાલીસ્ટઓને માર્ગદર્શન આપતા પૂર્વ કેન્દ્રીય મંત્રી એઆઇસીસીના મહામંત્રી, કોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટના ઇન્ચાર્જશ્રી જયરામ રમેશએ જણાવ્યું હતું કે લોકો સુધી જનસંપર્ક સ્થાપવા આપ સૌ મહત્વની કડી છો. લોકો સાથે ...
Read More
https://www.youtube.com/watch?v=4g6O90roilc
Read More૨૯ મી સપ્ટે ના રોજ ભાવેણાની પવિત્ર ભુમિમા પ્રધાનમંત્રીશ્રીનુ સ્વાગત છે….પરંતુ આવતા પહેલા તેમને ભાવેણાવાસીઓને આપેલા ૨૦૦૮,૨૦૧૨ અને ૨૦૧૪ ના વચનોનુ સ્પરણ તાજુ કરીને પધારે….મનહર પટેલ ભાવેણાવાસીઓ રાજનેતાઓને વિશ્વાસ અને શ્રધ્ધાથી સાંભળે છે,ત્યારે આ સૌજન્યનો પ્રધાનમંત્રીશ્રી આદર કરે…..મનહર પટેલ ભાવેણાની ...
Read More
માનનીય સંસદ સભ્ય અને AICC મહામંત્રી, કોમ્યુનિકેશન વિભાગના ઈન્ચાર્જ શ્રી જયરામ રમેશજી, શ્રીભરતસિંહ સોલંકીજી, શ્રી રાધિકા ખેરાજી ,ડો. મનીષ દોશીજીની વિશેષ પત્રકાર પરિષદ https://www.youtube.com/watch?v=61B2oNia4AI
Read More