ભાજપ શાસનમાં દરરોજ ૫ જેટલા બળાત્કાર-દુષ્કર્મની કાળજુ કંપાવે તેવી ઘટનાઓ થાય છે તેમ છતાં ભાજપનાં ૭ મહિલા સાંસદ,૧૦ મહિલા ધારાસભ્યો કેમ મૌન? “બેટી બચાવો,બેટી પઢાવો” અને મહિલા સશક્તિકરણનાં સૂફીયાણી નારા સાથે સત્તામાં બેઠેલી ભાજપ સરકારનાં શાસનમાં મહિલા પર અત્યાચાર-દુષ્કર્મ-હુમલાઓની ઘટનાઓ ...
Read MoreAuthor Archives:
જુના સચિવાલયમાં લાગેલી અગ્નિ ઘટનામાં ભ્રષ્ટાચારના કરોડો રૂપિયા દસ્તાવેજ – ફાઈલ સળગી ગયા. કરોડો રૂપિયાના કાંડ-કૌભાંડથી બચવા ભાજપના ધમપછાડા અંગે સૌ ગુજરાત જાણે છે ત્યારે જુના સચિવાલયમાં લાગેલી અગ્નિ ઘટનામાં ભ્રષ્ટાચારના કરોડો રૂપિયા દસ્તાવેજ – ફાઈલ સળગી ગયા. નામદાર વડી અદાલતના ...
Read Moreકોંગ્રેસના કામ બોલે છે ભાજપના 107 કેસ વાળા કારસ્તાન બોલે છે : આલોક શર્મા કોંગ્રેસના સકારાત્મક કેમ્પેન“કોંગ્રેસના કામ બોલે છે” થી ડરેલી, ગભરાયેલી ભાજપ દ્વારા કરતા બેફામ વાણીવિલાસનો જવાબ કોંગ્રેસ પક્ષ મજબૂતાઈથી આપશે : હિંમતસિંહ પટેલ પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો HR PRESSNOTE_14-10-2022
Read Moreગુજરાતમાં વારંવાર પેપર ફુટવાની ઘટના એ ભાજપની ઓળખ બની ગઈ છે. અણઘડ વહિવટ અને બેદરકારીને કારણે ગુજરાતના નાગરિકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યાં છે ત્યારે ગુજરાતના નાગરિકોને માફી માંગવાને બદલે ગૌરવયાત્રા લઈને નિકળેલા ભાજપ પર આકરા સવાલો કરતા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ...
Read Moreદેશ માટે બલિદાન આપનાર ગાંધી પરિવાર એ કોંગ્રેસ પક્ષ માટે મુડી છે : શશી થરુર સમગ્ર દેશમાં કોંગ્રેસ એકમાત્ર રાજકીય પક્ષ છે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પારદર્શક પ્રણાલીથી થાય છે:શશી થરુર અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે પુજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ ...
Read Moreસિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓ માટે જરૂરી સાયલન્ટ ઝોનમાં લાઉડ સ્પીકર સાથે કાર્યક્રમ કરવો કેટલે અંશે વ્યાજબી ? આરોગ્ય સેવામાં વધારો કરી એક પણ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની શરૂઆત થાય એ આવકારદાયક બાબત છે પરંતુ માત્ર જાહેરાતો- ...
Read Moreવડાપ્રધાનશ્રીની ગુજરાત મુલાકાત બાદની કોંગ્રેસ પક્ષની પ્રતિક્રિયા અને ભારતીય જનતા પક્ષને સવાલ : આલોક શર્મા વડાપ્રધાનશ્રીએ અમદાવાદમાં આવેલા સરદાર સ્મારકની મુલાકાત તેમના જીવનકાળમાં લીધી હોય તો જાહેર જીવન છોડી દઈશ : ડૉ. જીતુ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ...
Read Moreશ્રી અનંત પટેલ પરના હુમલાના તોહમતદારોને પકડવામાં નહી આવે તો આદિવાસીઓ આશ્ચર્યજનક કાર્યક્રમો આપશે – સુખરામ રાઠવા આ હુમલો એ ધારાસભ્ય અનંતભાઈ પટેલ ઉપરનો એકલા ઉપર ન હતો. આ હુમલો આખા આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટેનો હુમલો હતો – અમિત ...
Read Moreઆજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ર્શ્રી અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી સુખરામ રાઠવા, રાજ્યસભા સાંસદ શ્રી નારાયણભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી ચન્દ્રીકાબેન બારીયા, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી ભીખાભાઇ રબારી,દાહોદ જિલ્લા પ્રમુખ શ્રી હર્ષદ નિનામાં અને ...
Read More૨૫ વષઁથી ખેડુતોની ઠેકેદારી કરતી સંઘ સંચાલિત કિસાન સંઘ કયારેય ખેડુતોના પ્રશ્નો માટે પરીણામ સુધી લડતી નથી… કિસાન સંઘ ચુંટણી સમયે ગુજરાત સરકાર સામે ખેડુતાના પ્રશ્ને શુરા બને પરંતુ પરિણામલક્ષી એક પણ સંઘષઁ કરેલ નથી પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક ...
Read Moreઆદિવાસી વિરોધી ભાજપની નીતિઓના વિરોધમાં સતત લડત આપતા કોંગ્રેસના વાંસદાના યુવા ધારાસભ્યશ્રી અનંત પટેલ પર કરવામાં આવેલા હુમલાને સખત શબ્દોમાં વખોડતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મીડીયા ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રી પવન ખેરાજીએ જણાવ્યું હતું કે, ગુજરાતના આદિવાસીઓના હક્ક અને અધિકાર માટે છેલ્લા ...
Read Moreઆવતી કાલે તા. 10 ઓક્ટોબર, 2022ને સોમવારના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના આદિવાસી નેતા અને લોકપ્રિય ધારાસભ્યશ્રી અનંત પટેલ પરના હૂમલાના વિરોધમાં શહેર – જિલ્લા કક્ષાએ સવારે 11-00 વાગે શહેર – જિલ્લા પ્રમુખશ્રીઓ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ...
Read More