Author Archives: Ashvin Gohil

08 Feb
0

આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસવાર્તાને સંબોધતા પાર્થિવરાજસિંહ કઠવાડીયા : 08-02-2023

કેન્દ્રીય ખેલમંત્રાલયની વેબસાઈટ ઉપરથી ૧૦૮ અર્જુન એવોર્ડ વિજેતા, ૧૩ મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ વિજેતા, ૩૬ દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતાઓના નામ ગાયબ. વર્ષ ૨૦૨૧માં રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડનું નામ બદલી મેજર ધ્યાનચંદ કરવામાં આવ્યું તે વેબસાઈટ ઉપર અપડેટ થઈ શકે પણ દેશનું ...

Read More
08 Feb
0

ભાજપ સરકારને પ્રશ્ન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી : 08-02-2023

ગુજરાતની ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) માં કાર્યરત ઈન્સ્ટ્રક્ટર, અભ્યાસકર્તા વિદ્યાર્થીઓ, પ્લેસમેન્ટ અને માળખાકીય સુવિધા અંગે નીતિ આયોગના અહેવાલમાં ગુજરાતની ઔદ્યોગીક તાલીમ સંસ્થાની કથળતી શૈક્ષણિક અને માળખાકીય વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી: બજેટ નાણાં ક્યાં ગયા? ગુજરાતમાં વર્ષ ૨૦૨૦માં ૩૫૪૮૨ ઔદ્યોગીક તાલીમાર્થીઓ પાસ ...

Read More
07 Feb
0

સાબરમતી ગાંધી આશ્રમ થી શરૂ થયેલી ‘હાથ થી હાથ જોડો’ પદયાત્રા : 07-02-2023

સરકારી વિભાગોની વિવિધ ભરતી પરીક્ષાના વારંવાર પેપર ફૂટવાની હકીકત દર્શાવતું શ્વેતપત્ર રજુ કરવામાં આવેઃ શ્રી જગદીશ ઠાકોર પ્રેમ,સદભાવના સંદેશ અને પ્રજાના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવા ગુજરાતના તમામ ગામ – શહેરો  સુધી પહોંચાડવા માટે ‘હાથ થી હાથ જોડો’ પદયાત્રા અમદાવાદ ખાતે યોજાઈઃ મોટી ...

Read More
06 Feb
0

રીલીફ રોડ ખાતે ધરણાં – પ્રદર્શન કરી સામાન્ય માણસની બચત બચાવવા વિરોધ પ્રદર્શન : 06-02-2023

સમગ્ર ગુજરાત રાજ્યના ૩૩ જીલ્લા મથકે એલઆઈસી અને એસ.બી.આઈ. ઓફીસની સામે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા ભાઈ બહેનો ધરણાં – પ્રદર્શન કરીને વિરોધ વ્યક્ત કરાયોઃ શ્રી જગદીશ ઠાકોર દેશના રોકાણકારોની મહામુલી મૂડીનું અવિચારી રીતે ઉદ્યોગગૃહોમાં રોકાણના કારણે ધોવાણ થઈ રહ્યું છે ...

Read More
06 Feb
0

પ્રદેશ પ્રવક્તા અને મીડીયા પેનાલીસ્ટની બેઠક યોજવામાં આવી. : 06-02-2023

રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી જગદીશ ઠાકોર તથા વરિષ્ઠ આગેવાનશ્રી જયનારાયણ વ્યાસની ઉપસ્થિતીમાં પ્રદેશ પ્રવક્તા અને મીડીયા પેનાલીસ્ટની બેઠક યોજવામાં આવી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીયશ્રી જગદીશ ઠાકોર તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી અમિત ...

Read More
05 Feb
0

પત્રકાર પરિષદને સંબોધન કરતા શ્રી હિંમતસિંહ પટેલ : 05-02-2023

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકારની ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ગુજરાતમાં વારંવાર રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય ...

Read More
04 Feb
0

પત્રકાર પરિષદને સંબોધન કરતા શ્રી જીગ્નેશ મેવાણી : 04-02-2023

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી અને વડગામનાં કોંગ્રેસ પક્ષનાં ધારાસભ્યશ્રી જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે દુનિયાનું સૌથી મોટું કોર્પોરેટ સ્કેમ દેશમાં ચાલી રહ્યું છે. તાજેતરમાં ટ્વીટર પર ‘ચોકીદાર હી ચોર હૈ’ હેસટેગ ...

Read More
03 Feb
0

સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી, સાબરમતીનું પાણી પીવાલાયક નથી રહ્યું. : 03-02-2023

જે ફરજ અને જવાબદારી પ્રદૂષણ બોર્ડના અધિકારીઓની છે તેઓ શું આંખ આડા કાન કરીને લાખો નાગરિકોના જીવન સાથે રમત કરી રહ્યું છે ? સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રદુષિત બીજા ક્રમાંકે સાબરમતી નદીની પાણીની ગુણવત્તામાં ભારે પ્રદૂષણ છે તેવું લોકસભામાં જળ ...

Read More
03 Feb
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે અમદાવાદ શહેર જીલ્લા સમિતિની બેઠક : 03-02-2023

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે અમદાવાદ શહેર જીલ્લા સમિતિની બેઠક યોજવામાં આવી હતી, અમદાવાદ શહેર જીલ્લાના આગેવાનો, કાર્યકર્તાઓએ આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીયશ્રી જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં ભાગ લીધો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ...

Read More
02 Feb
0

ભાજપ સરકારે યુવાનોને રોજગાર તો ન આપ્યો પરંતુ ‘અમૃત પેઢી’નું નવું નામ યુવાનોને આપ્યું છે. : 02-02-2023

ભાજપ સરકારની સાત લાખ સુધીની આવક કરમુક્ત કરવાની જાહેરાત એ માત્ર આંકડાઓની માયાજાળ છે. ભાજપ સરકારે દેશનું દેવું ૧૫૫ લાખ કરોડની વિક્રમજનક સપાટીએ પહોંચાડ્યું. ગુજરાત પૂછવા માંગે છે કે ગુજરાતમાં ૫૦ લાખ બેરોજગારોને રોજગાર ક્યારે મળશે? ગુજરાતમાં પેપરો ફૂટતા ક્યારે ...

Read More
01 Feb
0

કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર : 01-02-2023

દેશના સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો માર વધશે, રોજગારની તકો માટે કોઈ નક્કર બાબત નહિ બીજીબાજુ સીમિત લોકો માટે મદદકર્તા કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, દેશના ગરીબ – સામાન્ય મધ્યમ વર્ગના નાગરીકોને મોટો ...

Read More
01 Feb
0

આ વખતનું બજેટ એ આર્યભટ્ટના ‘શૂન્ય’ને પણ શરમાવે તેવું. -હેમાંગ રાવલ : 01-02-2023

દેશમાં પ્રવર્તમાન બેરોજગારી અને વધતી હતી મોંઘવારીને ડામવા માટેનું કોઈ નક્કર આયોજન આ બજેટમાં નથી. -હેમાંગ રાવલ ‘અમૃત કાળ’, ‘સપ્ત ઋષિ’જેવા નામો ચર્ચામાં લાવીને જનતાને જુમલા પ્રકારના સપના જ બતાવવામાં આવ્યા છે. -હેમાંગ રાવલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મીડિયા કો-કન્વીનર ...

Read More