રાજસ્થાનના માનગઢ ખાતે બનાવેલ આદિવાસી સ્મારકને ભાજપ સરકાર રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરેઃ આલોક શર્મા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદને સંબોધન કરતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્માજીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઈલેક્શન કમિશન શા ...
Read MoreAuthor Archives:
બેરોજગારી, સરકારી ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, સરકારી ભરતીમાં વિલંબ, વારંવાર પેપરફુટવા, આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ – ફીક્ષ પેના નામે આર્થિક શોષણ સહિતના મુદ્દે ગુજરાતની જનતાનું મુળમુદ્દાઓથી ધ્યાન ભટકાવવા ચૂંટણી ટાણે ભાજપ સરકાર દ્વારા ‘યુનિફોર્મ સીવીલ કોડ’ અંગેના ગતકડા – નાટક પર ...
Read Moreકોંગ્રેસ પક્ષની ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’દરમ્યાન ગુજરાતના ૪.૫ કરોડ લોકો સાથે સીધો જનસંપર્ક વ્યાપક જનસંપર્ક માટે કોંગ્રેસ પક્ષની કુલ ૫૪૩૨ કિ.મી.થી વધુ લાંબી ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’માં ૧૪૫ જાહેર સભાઓ, ૩૫ સ્વાગત પોઈન્ટ, ૯૫ રેલીનું આયોજન ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’દરમ્યાન ...
Read Moreગુજરાત અને દેશ સુખાકારી અને પ્રગતિના માર્ગ ઉપર આગળ વધે તેના માટે કામના કરીઃ જગદીશ ઠાકોર : 29-10-2022
ગુજરાત કોંગ્રેસના આગેવાનશ્રીઓએ શ્રી જગતગુરુ શંકરાચાર્ય દ્વારકા શારદાપીઠાધીશ્વર સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી મહારાજના અધ્વેત આશ્રમ ખાતે આશીર્વાદ મેળવ્યાં. આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સ્ક્રીનીંગ કમીટીના ચેરમેનશ્રી રમેશ ચેનીથલ્લા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી સિધ્ધાર્થ પટેલ, શ્રી અર્જુન ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પ્રેસવાર્તાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કિસાન સેલના ચેરમેનશ્રી પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે, કહેવાતી સંવેદનશીલ સરકાર ખેડૂતો માટે ખરેખર અસંવેદનસિલ સરકાર છે. ખેડૂતો વાવણી માટે લસણ ખરીદે ત્યારે ૭૦૦ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, કચ્છ જીલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રી યજુવેન્દ્રસિંહ જાડેજા પ્રેસનોટ ડાઉનલોડ ...
Read Moreદરેક ગુજરાતી પરિવારો, નાગરિક ભાઈઓ -બહેનોને દિપાવલી પર્વની શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા અને ટીમ કોંગ્રેસે જણાવ્યું હતું કે, ઊજાસનું આ પર્વ સમાજના દરેક વ્યક્તિઓ માટે ઉમંગનું અને ...
Read Moreહેન્ડઝઅપ કહીને જેટલા લોકોને લુંટવામાં આવ્યાં છે તેના કરતા વધારે લુંટ ઈમ્પેક્ટ ફી જેવી અસંખ્ય જનવિરોધી યોજનાઓ દ્વારા ભાજપ સરકાર જનતાને લુંટી રહી છેઃ ડૉ. જીતુભાઈ પટેલ કોંગ્રેસ ૨૦૨૨માં સત્તામાં આવતાની સાથે જ ઈમ્પેક્ટ ફી નો અવિચારી કાયદો દુર કરીને ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડૉ. જીતુભાઈ પટેલ, શ્રી બિમલ શાહ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read Moreકોંગ્રેસના કાર્યકર્તાઓ ગામેગામે ફરીને આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા આપવામાં આવેલા આઠ વચનોનું ‘જનઅધિકાર પત્ર’ ઘરે ઘરે પહોચાડીને જનસંપર્ક અભિયાનને સફળ બનાવી રહ્યાં છે. જુની પેન્શન યોજના, ચિરંજીવી આરોગ્ય યોજના, ઈન્દિરા શહેરી રોજગાર યોજના સહિતની જનલક્ષી યોજનાઓને ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા ...
Read Moreભાજપ અને આમ આદમી પાર્ટી એટલે મોટાભાઈ અને નાનાભાઈ : જે.પી. અગ્રવાલ ભાજપની ભરોસાની ભેસે ભય,ભુખ અને ભ્રષ્ટાચારનો પાડો જણ્યો : દીપક બાબરીયા દૂધ,દહિં અને છાસની સાથે પરાઠા ઉપર પણ લગાવેલ જી.એસ.ટી. સરકાર પાછો ખેંચે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ...
Read More17 ઓક્ટોબર,2022 ના રોજ યોજાનાર મતદાન સંબંધિત મહત્વપૂર્ણ માહિતી રાજ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી શોભા ઓઝા,મદદનીશ રિટર્નિંગ ઓફિસર શ્રી શાકિર સનાડી અને શ્રી વિપિન શર્માની રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે સંયુક્ત પત્રકાર પરિષદ. આદરણીય પત્રકારશ્રી, સાદર શુભેચ્છાઓ, જેમ તમે બધા જાણો છો, આવતીકાલે, 17 ...
Read More