Author Archives: Ashvin Gohil

08 Nov
0

કહેવાતી ડબલ એન્જીન સરકારમાં ગુજરાતનાં 40,000 વિધાર્થી-વિધાર્થીનીઓનું ભવિષ્ય અટવાઈ રહ્યું છે. : 08-11-2022

કેન્દ્રની ભાજપ સરકાર – કાઉન્સિલને લીધે ગુજરાતના 40,000 વિદ્યાર્થીનીઓના ભવિષ્ય – પ્રવેશ પ્રક્રિયા અટવાઈ પડી છે કહેવાતી ડબલ એન્જીનની ભાજપ સરકારની ભ્રષ્ટાચારી રીતરસમ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર -પ્રવક્તા અને શિક્ષણવીદ ડૉ. મનિષ દોશી પ્રેસનોટ ડાઉનલોડ ...

Read More
07 Nov
0

સુપ્રિમકોર્ટના ચુકાદાને આવકાર પરંતુ સરકારને સવાલ : આલોક શર્મા : 07-11-2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્માજીએ જણાવ્યું હતું કે, આર્થિક અનામત બાબતે દેશની સંસદે જે નિર્ણય કરેલ હતો તે બાબતે આજે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પાંચ જજની બેંચ દ્વારા ૧૦ ...

Read More
07 Nov
0

ચેરમેનશ્રી મનુજી ઠાકોર કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા : 07-11-2022

કોંગ્રેસ પક્ષની વિચારધારાથી પ્રેરાઈને વિરમગામ તાલુકાના વરિષ્ઠ આગેવાન – નેતા, અમદાવાદ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના પૂર્વ ચેરમેનશ્રી મનુજી ઠાકોર કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં “પરિવર્તન સંકલ્પ” સાથે કોંગ્રેસ પક્ષ 125 થી વધુ બેઠક સાથે જવલંત વિજય ...

Read More
07 Nov
0

સર્વોચ્ચ અદાલતનાં આર્થિક અનામત અંગેના ચુકાદાને આવકારતા શ્રી જગદીશ ઠાકોર : 07-11-2022

સર્વોચ્ચ અદાલતનાં આર્થિક અનામત અંગેના ચુકાદાને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ સુપ્રિમકોર્ટના આર્થિક અનામત અંગેના ચુકાદાને આવકારીએ છીએ. સરકારના વિવિધ વિભાગોમાં મહેમક અને વસ્તિના ધોરણે સમયબધ્ધ અને પારદર્શીક રીતે ભરતી કરાય તોજ ...

Read More
06 Nov
0

૨૭ વર્ષના ભાજપના કુશાસનને રજુ કરતુ કોંગ્રેસ પક્ષના “તહોમતનામાં”ને જાહેર : 06-11-2022

ભાજપસરકાર ભણાવતી પણ નથી અને સરકારી નોકરી આપતી નથી આરોગ્ય, શિક્ષણનું ભાજપ સરકારે ખાનગીકરણ કર્યું ભાજપના કુશાસનમાં આર્થિક ગેરવહિવટ, રાજ્ય પર વધતુ દેવુ, બેરોજગારીનું સંકટ, સહિતના અલગ અલગ ૨૧ મુદ્દાઓને તહોમતનામામાં આવરી લઈને ગુજરાતની વાસ્તવિકતાને કોંગ્રેસ પક્ષે રજુ કરી. શિક્ષણનું ...

Read More
05 Nov
0

આમ આદમી પાર્ટી ગુજરાતમાં 3D મોડલ દંગા, ડ્રગ્સ અને દારૂ લાવવા માંગે છે : આલોક શર્મા : 05-11-2022

પંજાબ અને દિલ્હીના દંગા, દારૂ અને ડ્રગ્સના રૂપિયા ગુજરાતમાં ઠલવાય છે: આલોક શર્મા કેજરીવાલ અને ભગવતમાન પોતાના ચાર્ટર્ડ પ્લેનમાં રૂપિયાના કોથળા લઈ ગુજરાત આવે છે: ઈન્દ્રનીલ રાજગુરુ આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું લીસ્ટ કમલમ્ માંથી નક્કી થાય છે: ઈન્દ્રનીલ રાજગુરુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ...

Read More
03 Nov
0

ચૂંટણી પહેલા કે ચૂંટણી બાદ કોઈપણ સંજોગોમાં કોંગ્રેસ આપ સાથે ગઠબંધન નહીં કરે : આલોક શર્મા : 03-11-2022

કોંગ્રેસ પક્ષ ૧૨૫ થી વધુ બેઠકો સાથે ગુજરાતમાં જનતાની સરકાર બનાવશે: આલોક શર્મા ગુજરાતની જનતા આ વખતે ખુબ જ સચેત છે અને ફાસીવાદી – તકવાદી – તાનાશાહી ભાજપ સરકારને ઉખાડી ફેંકશે­: આલોક શર્મા લોકશાહીના મહાપર્વ એવા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એવા ગુજરાત વિધાનસભાની ...

Read More
02 Nov
0

શ્રી જગદીશ ઠાકોરે નામદાર હાઈકોર્ટના જજને પત્ર લખીને હાલની એસ.આઈ.ટી.ને વિખેરી નાખી : 02-11-2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે નામદાર હાઈકોર્ટના જજને પત્ર લખીને હાલની એસ.આઈ.ટી.ને વિખેરી નાખી અને સુપ્રિમકોર્ટ અથવા હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં નવી સીટની રચના કરવા અને આ ઘટનાને લઈને જાહેર હિતમાં સુઓમોટો કરવા વિનંતી કરી. ગુજરાત સરકાર દ્વારા ...

Read More
02 Nov
0

સ્વ. ઈલાબેનના નિધન અંગે ઘેરાશોકની લાગણી : 02-11-2022

મહાત્મા ગાંધીના મુલ્યો પર જીવનભર ચાલનાર સ્વ. ઈલાબેનના નિધન અંગે ઘેરાશોકની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, સાચા અર્થમાં ગાંધીમુલ્યોનું જતન કરતા ઇલાબેન ભટ્ટના નિધનના સમાચારથી સમસ્ત ગુજરાત ...

Read More
01 Nov
0

ગુજરાતની જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ : 01-11-2022

ત્રણ દાયકા જેટલા સમયથી ભાજપના કુશાસન, ખોટી નીતિ અને અણઘડ વહિવટથી ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત ગુજરાતના પાંચ ઝોનમાં “પરિવર્તન સંકલ્પ યાત્રા” ને ગુજરાતની જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. મોંઘવારી, બેરોજગારી, અને કથળતી કાયદો વ્યવસ્થાના પ્રાણ પ્રશ્નો “પરિવર્તન સંકલ્પ યાત્રા”  દરમિયાન ...

Read More
31 Oct
0

મોરબી દુર્ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રીશ્રી રાજીનામું આપે : પવન ખેરા : 31-10-2022

આશરે ૨૦૦ ગુજરાતીઓની લાશો પર બેસીને, ક્યાં સુધી ભ્રષ્ટાચારના નોટો થી વોટો ખરીદશો : પવન ખેરા. આશા રાખીએ છીએ કે આ કેસમાં દરવખતની જેમ ભીનું ના સંકેલાય અને તમામ જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. : જગદીશ ઠાકોર ...

Read More
30 Oct
0

૫૪૩૨ કિ.મી.થી વધુ લાંબી ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ માં ‘10 લાખથી પણ વધુ કાર્યકર્તા જોડાશે : 30-10-2022

તા. 31 ઓક્ટોબરના ભારતરત્ન સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતીના ઐતિહાસિક દિવસ અને ભારતરત્ન, પ્રથમ મહિલા વડાંપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીજીના નિર્વાણદિનના પૂણ્યસ્મરણથી શરૂ થતી ૫૪૩૨ કિ.મી.થી વધુ લાંબી ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ માં ‘10 લાખથી પણ વધુ કાર્યકર્તા જોડાશે જેમાં તમામ વિધાનસભા બેઠકોને ...

Read More