આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં સતત ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવ વધારો એ ભાજપ સરકારની સિદ્ધી છે. મોઘવારી,બેરોજગારી, ભ્રષ્ટાચારથી જનતા ત્રસ્ત, ભાજપના શાસનમાં કાળાબજારીયાઓ – સગ્રહખોરો મસ્ત. બેંકોમાં વ્યાજના દર ઘટાડો,રૂપિયાનું સતત અવમુલ્યન અને નાગરીકોની આવકમાં ઘટાડોએ ભાજપની ભેટ છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા ...
Read MoreAuthor Archives:
ગુજરાતની પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવ્યો તે બદલ દરેક ગુજરાતના મતદાતાઓનો કોંગ્રેસ પક્ષ વતી ખૂબ ખૂબ આભારઃ શ્રી જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસનો મેનીફેસ્ટો એ અમારો દ્રઢ સંકલ્પ છે. રાહુલ ગાંધી દ્વારા અપાયેલા દરેક વચનો કોંગ્રેસની ...
Read Moreભાજપના સત્તાવીશ વર્ષોના કુશાસન અને લોકોમાં જે હાડમારી છે તેનો પ્રતિભાવ આવતીકાલે જનતા કોંગ્રેસની તરફેણમાં મતદાન દ્વારા આપશેઃ ડૉ. રઘુ શર્મા જનતાનો વિશ્વાસ ભાજપ ખોઇ ચૂકી છે. પ્રજાનું સમર્થન તેમને નથી મળી રહ્યું. કોંગ્રેસે જે લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું તે ...
Read Moreપ્રથમ તબક્કાના મતદાન માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ તેમજ કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ : 30-11-2022
ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં “પરિવર્તન સંકલ્પ” સાથે કોંગ્રેસ પક્ષ 125 થી વધુ બેઠક સાથે જવલંત વિજય મેળવવા તરફ આગળ વધી રહી છે ત્યારે આવતી કાલના પ્રથમ તબક્કાના મતદાન માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ તેમજ કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. ...
Read Moreદલિત–આદિવાસી–બક્ષીપંચ-લઘુમતી ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના કરોડો બાળકો અને ગુજરાતના ૫૦ લાખ બાળકો માટેની પ્રિમેટ્રીક છાત્રવૃત્તિ બંધ કરી શિક્ષણથી વંચિત કરતી ભાજપ સરકાર. દેશમાં ધોરણ-૧ થી ૮ આઠ કરોડ જેટલા અનુસુચિત જાતિ., સાડા ચાર કરોડ અનુસૂચિત જનજાતિ. સહિત ઓ.બી.સી., માઈનોરીટીના કરોડો ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના બાળકો અને ગુજરાતના ૫૦ ...
Read Moreચૂંટણીઓ મુક્ત અને નિષ્પક્ષ થાય તો જ દેશના બંધારણને આપણે બચાવી શકીશું, મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓએ લોકશાહીનો આધારસ્તંભ છેઃ આલોક શર્મા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્માજીએ પત્રકાર પરિષદને જણાવ્યું હતું કે, જે પ્રમાણે પત્રકારત્વ લોકશાહીનો ચોથો સ્તંભ છે ...
Read Moreકોંગ્રેસ સરકાર આવતાની સાથે જ પરિવર્તનના ઉત્સવમાં સહભાગી સૌ ગુજરાતીઓને “જન ઘોષણા પત્ર – ૨૦૨૨” ના દરેક વચનોને ફળીભૂત કરવા કટિબદ્ધ છેઃ જગદીશ ઠાકોર ભાજપના ૮૦ પાનાના સંકલ્પપત્રમાં મોંઘવારીનો ‘મ’ ગાયબઃ આલોક શર્મા આજે ભાજપનું સંકલ્પપત્ર નહીં પરંતુ દગાપત્ર પ્રસિદ્ધ ...
Read Moreછેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. રોટલાં પણ તાવડી ઉપર એક જ તરફ રાખીએ તો તે બળી જાય છે.તો તે બળી જાય છે. સરકાર બદલવા માટે પરિવર્તન જરૂરી છેઃ રાજીવ શુકલા ગુજરાતમાં કોંગ્રેસે જે વચનો આપ્યા છે તે પુરા ...
Read Moreકોંગ્રેસને ગુજરાતના તમામ લોકોનો હૃદયપૂર્વક પ્રેમ, સમર્પણ અને આશીર્વાદ આપવા બદલ સૌ ગુજરાતીઓનો હું કોંગ્રેસ પક્ષ વતી આભાર માનું છુઃ શક્તિસિંહ ગોહિલ. ગુજરાતમાં વેક્સિનેશન અપાઈ નહી છતાં પણ કરોડો રૂપિયા વેક્સિનેશનના નામે સરકારે કંપનીઓને ચુકવી દીધાઃ શક્તિસિંહ ગોહિલ. આપેલા પુરાવાને ...
Read Moreગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિ, રાજીવ ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભાજપનો ચલ, ચરિત્ર અને ચહેરો ખુલ્લો પડી ગયો છે. ભાજપના જ ...
Read Moreકેજરીવાલ આમ આદમી પાર્ટીને એક એડવર્ડટાઈઝ કંપનીની જેમ ચલાવી રહ્યાં છેઃ અમરીંદરસિંહ રાજા બ્રાર હિમાચલ છોડીને માત્ર ગુજરાતની અંદર ભાજપને ફાયદો કરાવવા માટે આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચાર કરી રહી છે. “એ“ અને “બી” ટીમની સંયુક્ત મીલીભગત દેશ અને ગુજરાતની ...
Read Moreગુજરાતમાં ભ્રષ્ટાચારનું નામ એ વ્યવહાર છે. દરેક જગ્યાએ વ્યવહાર કર્યા વિના કોઈ કામ થતું નથીઃ મનિષ તિવારી. રાજીવ ગાંધી ભવન ખાતે સાંસદશ્રી મનિષ તિવારી દ્વારા એલ.ઈ.ડી.નું અનાવરણ કરવામાં આવ્યું. ભાજપની નિષ્ફળતા, કોંગ્રેસના કામો, રાહુલ ગાંધીજીની પદયાત્રાનું લાઈવ પ્રસારણ કરાશે. ગુજરાત ...
Read More