અમદાવાદની કોર્પોરેશન સંચાલીત સરકારી શાળાઓની દયનીય હાલત !’શિક્ષકોની ઘટ’ના કારણે બાળકો હવે કોના ભરોસે ? અંગ્રેજી માધ્યમની ૫૪ સ્કુલમાંથી ૩૬ સ્કુલમાં એક પણ કાયમી શિક્ષક નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલીત નગર પ્રાથમીક શાળાઓ પૈકી અંગ્રેજી માધ્યમની ૫૪ શાળામાંથી ૩૬ શાળાઓમાં એક પણ ...
Read MoreAuthor Archives:
ગુજરાત રાજ્યમાં રોજના સરેરાશ પાંચ દુષ્કર્મ – અમદાવાદમાં બે દુષ્કર્મ. ગુજરાત રાજ્યમાં 100માંથી 79 બળાત્કારના આરોપી છુટી જાય છે. સમગ્ર દેશમાં 18 વર્ષથી નાની ઉંમરની દિકરી ઉપરના દુષ્કર્મમાં અમદાવાદ પાંચમાં ક્રમે. આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ...
Read Moreગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ગુન્હાના દોષિતની સંખ્યા શૂન્ય છે. સાઈબર ગુન્હાઓમાં ગુજરાત૧૫૩૬ ગુન્હાઓ સાથે દેશમાં ૮માં ક્રમાંકે છે. ડીઝીટલ ઇન્ડિયાની સુફિયાણી વાતો કરતી ભાજપ સરકારની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેંકરએ જણાવ્યું હતું કે ગુજરાતના નાગરીકોને સાઈબર સુરક્ષામાં ...
Read More“ભારત જોડો” યાત્રા અંતર્ગત આગામી ફેબ્રુઆરી 2023 થી સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લે તે રીતે “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાનું આયોજન કરીને રાજ્ય અને રાષ્ટ્રને મજબૂત કરવાનો અભિગમ જનજન સુધી પહોચાડવામાં ...
Read Moreભારતને જોડાવાનું ભગીરથ કાર્ય માટે સમગ્ર દેશ પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો હંમેશા ઋણી રહશે પૂજ્ય લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે સતત સંઘર્ષ, અંસખ્ય ...
Read Moreગુજરાતની પ્રજાએ આપેલા જનમતને અમે વિનમ્રતાપૂર્વક સ્વિકારીએ છીએ,કોંગ્રેસ પક્ષ એ આંદોલનથી બનેલો પક્ષ છે અને કાર્યકર્તાઓ થકી આવનારા ભવિષ્યમાં ફિનિક્સ પક્ષીની જેમ બેઠા થઈ ગુજરાતની પ્રજાની વેદનાને વાચા આપીને સબળ વિરોધપક્ષની જવાબદારી નિભાવવા કટિબદ્ધ છીએ : શ્રી જગદીશ ઠાકોર ગુજરાત ...
Read Moreવિધાનસભા ચૂંટણી 2022 ના 182 સીટોના સચોટ પરિણામની આગાહી કરનારને રૂ. 5,51,000 નું ઇનામ ભારતમાં ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલના નામે પરસેપ્શન બનાવવાનું મોટું ષડયંત્રઃ શ્રી હેમાંગ રાવલ 2017માં એકપણ ઓપીનિયન પોલ દ્વારા સચોટ આગાહી કરવામાં આવી ન હતી, 112 થી 130 ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા વિભાગના કો-કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે,ગુજરાતના બંને ચરણમાં મતદાન કરનાર દરેક સુજ્ઞ મતદાતાઓનો કોંગ્રેસ પક્ષ વતી હું આભાર માનું છું. આ તબક્કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ...
Read Moreગુજરાતની પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખી તે બદલ સર્વેનો આભાર : શ્રી જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસનો મેનીફેસ્ટો એ અમારો દ્રઢ સંકલ્પ છે. રાહુલ ગાંધી દ્વારા અપાયેલા દરેક વચનો કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પુરાં કરવામાં આવશેઃ શ્રી ...
Read Moreકોંગ્રેસ OBCના CM અને 3 ડેપ્યુટી CM મામલે સ્પષ્ટ છે. ગરીબ-વંચિત-આદિવાસી સમુદાયને ન્યાય આપી તેઓની મૂળભૂત માગણીઓ પૂરી કરવા કોંગ્રેસ વચનબધ્ધ છેઃ શ્રી અર્જુન મોઢવાડીયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પોલીસ ખાતાના ભાજપ સમર્પીત અધિકારીઓને ચેતવણી આપે છે, પોલીસ અને પ્રશાસન ભાજપનું નહીં પરંતુ ભારતની સર્વોચ્ચ સ્વાયત ...
Read Moreગુજરાતની પ્રજા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવેઃ શ્રી જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસનો મેનીફેસ્ટો એ અમારો દ્રઢ સંકલ્પ છે. રાહુલ ગાંધી દ્વારા અપાયેલા દરેક વચનો કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પુરાં કરવામાં આવશેઃ શ્રી જગદીશ ઠાકોર પ્રેસનોટ ...
Read Moreકોંગ્રેસ પ્રથમ તબક્કાના મતદાનમાં૬૫થી વધુ બેઠકો ઉપર જીત હાંસલ કરી રહી છે અને જનતા સમગ્ર ગુજરાતમાં પરિવર્તન ઉત્સવ મનાવીને કોંગ્રેસના લક્ષ્ય 125 બેઠકોને સાર્થક કરી રહી છેઃ ડૉ. રઘુ શર્મા કોંગ્રેસે ગુજરાતના તમામ જાતિ સમુદાયોના પ્રતિનિધિઓને મુખ્યમંત્રી બનાવ્યા છેઃ શ્રી ...
Read More