સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને જે નુકસાન થયું હોય તેનો તાત્કાલિક સર્વે કરાવીને તેઓને તેમના ખેતરમાં વાવેલ એકર પ્રમાણે વળતર આપવામાં આવે. – અમિત ચાવડા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ એક અખબારી યાદીમાં જણાવ્યું ...
Read MoreAuthor Archives:
દેશના રાષ્ટ્રિય પર્વ ૭૪માં ગણતંત્રદિન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરો – આગેવાનોને શુભેચ્છા સાથે સંબોધન કરતાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને સેવાદળના “તપસ્વી” શ્રી બાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારત દેશમાં અંગ્રેજોના શાસનમાં ભારતીયોનું શોષણ થતુ હતું. ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા શ્રી અભય દુબેજીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં “ભારત જોડો યાત્રા”ને વ્યાપક સમર્થન મળી રહ્યું છે તથા રાહુલ ગાંધી દેશને જોડવા માટે ૩૫૦૦ કી.મી.ની ઐતિહાસિક પદયાત્રાના છેલ્લા પડાવ ...
Read Moreભાજપના ધારાસભ્ય દ્વારા સ્વાતંત્ર સેનાની અને આઝાદ હિન્દ ફોજના સંસ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝને આતંકવાદી પાંખનો ભાગ તરીકે દર્શાવાયા કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે સાયબર ક્રાઈમમાં આ બાબતે ફરિયાદ કરી ગૃહમત્રીશ્રીને તાત્કાલિક કાયદા પ્રમાણે પગલાં ભરવા માંગણી કરી ભાજપના ધારાસભ્ય (આણંદ) શ્રી ...
Read Moreઆંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં ૩૨ ટકાનો ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવ વધારો એ ભાજપ સરકારની સિદ્ધી : આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં ઘટાડાનો લાભ સત્વરે નાગરિકોને આપવામાં આવે. ક્રુડ ઓઈલના સતત ભાવ ઘટાડોમાં ભાજપ સરકાર પોતાની તિજોરી ભરવામાં મસ્ત અને દેશની જનતા ત્રસ્ત ...
Read Moreગુજરાત યુનિવર્સીટીએ ડિગ્રી, સર્ટિફિકેટ, માઈગ્રેશન, ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન ફી માં રૂ ૩૦૦૦ જેટલો ધરખમ વધારો કર્યો. : હેમાંગ રાવલ ભાજપના પદાધિકારીઓ આ બાબતે સદંતર મૌન છે અને વિરોધ નથી કરી રહ્યા તેનો મતલબ એમ થયો કે તેઓ આ ભાવ વધારા સામે ...
Read Moreશાળા સંચાલક મંડળ ધરખમ બેજીક સ્લેબમાં ૩૩ ટકા જેટલા ફી વધારાની માંગણી કરી રહેલ છે તે સદંતર ગેરવ્યાજબી : હેમાંગ રાવલ મધ્યમવર્ગના વાલીઓના પગાર અને આવકના ૫૦ ટકા જેટલા રૂપિયા તો માત્ર પોતાના બાળકોના શૈક્ષણિક ખર્ચમાં વપરાઈ જાય છે. હવે ...
Read Moreઆવનારી જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રભારીઓની નિમણુંક. : શ્રી જગદીશ ઠાકોર નિમણુંક પામેલ પ્રભારીશ્રીઓ સ્થાનિક સંગઠન સાથે તાલમેલ કરી ઉમેદવારની ચયન પ્રક્રિયા હાથ ધરશે. : શ્રી જગદીશ ઠાકોર નગરપાલિકાઓમાં દરેક ફ્રન્ટલ, સેલ, ...
Read Moreકલમ 144 એ 1898માં બ્રીટીશ સરકારના રાજ વખતે આઝાદીના લડવૈયાઓ સામે ઉપયોગ કરવા માટે બનાવવામાં આવી હતી. તે વખતે પણ કલમ 144 હેઠળ કોઈ ગુન્હો નોંધવામાં પ્રાવધાન હતું નહીઃ શ્રી હેમાંગ રાવલ કોરોના પહેલા ત્રણ વર્ષમાં માત્ર અમદાવાદમાં 64 વાર ...
Read Moreગુજરાત વિધાનસભામાં રજુ કરેલ આંકડા ૨૦૨૦ અને ૨૦૨૧ બે વર્ષમાં ૩૭૯૬ બળાત્કાર અને ૬૧ સામુહિક બળાત્કારના ગુન્હાઓ નોંધાયા હતા. લોકસભામાં રજુ કરેલ આંકડા ૨૦૨૦ અને ૨૦૨૧ બે વર્ષમાં ૧૦૭૫ બળાત્કાર અને ૩૫ સામુહિક બળાત્કારના ગુન્હાઓ નોંધાયા હતા. ખોટા આંકડા આપનાર ...
Read Moreખેડુતોનો બીજનો ભરોસો ગુજરાત રાજ્ય બીજ નિગમ લી. તેના છેલ્લા દિવસો ગણે છે. – મનહર પટેલ ભાજપા સરકાર એક પછી ખેડુતો સાથે સંકાળેયલી સરકારી સંસ્થાઓ કે કંપનીઓનો ખુડદો બોલાવી રહી છે. – મનહર પટેલ ગુજરાત રાજ્ય બીજ નિગમ લી.ને છેલ્લા ...
Read Moreરાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના૧૩૮માં સ્થાપના દિવસની ઉજવણી, કોંગ્રેસ સેવાદળના ૯૯માં સ્થાપના દિન ઉજવણી સંપન્ન. “ભારત જોડો” યાત્રા અંતર્ગત આગામી ફેબ્રુઆરી૨૦૨૩ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લે તે રીતે “હાથ સે હાથ ...
Read More