MD PRESS _ 8-4-2023 1
Read MoreAuthor Archives:
ગુજરાતમાં સતત એક મહિના સુધી જનસંપર્ક- જનજાગૃતિ માટે કાર્યક્રમોનું આયોજનઃ તાલુકા-જિલ્લા રાજ્ય સ્તરીય ધરણાં પ્રદર્શન – જનસંપર્ક અભિયાન સાથે મહાસંમેલન યોજાશે. સત્ય અને ન્યાયની આ લડાઈમાં આદરણીયશ્રી રાહુલજીના સમર્થન અને કરોડો ભારતીયોના મોઘવારી, બેરોજગારી સહીતના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવા ‘જય ભારત સત્યાગ્રહ’ કાર્યક્રમની ...
Read Moreભાજપ સરકારમાં દર ૪૮ કલાકે અનુસુચિત જનજાતી પર‘એક’ અત્યાચાર-હુમલા ઘટના: એસસી-એસટી પર સતત વધી રહેલા હુમલા રોકવામાં ભાજપ સરકાર નાકામ. ગુજરાતમાં એસટી એટ્રોસિટીના બનાવોમાં છેલ્લા ત્રણ વર્ષનો કન્વિકશન રેટ એક ટકા કરતા પણ ઓછો: છેલ્લા ત્રણ વર્ષમાં એસટી એટ્રોસિટી કેસમાં માત્ર ...
Read Moreકેન્દ્રીય ખેલમંત્રાલયની વેબસાઈટ ઉપરથી ૧૦૮ અર્જુન એવોર્ડ વિજેતા, ૧૩ મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ વિજેતા, ૩૬ દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતાઓના નામ ગાયબ. વર્ષ ૨૦૨૧માં રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડનું નામ બદલી મેજર ધ્યાનચંદ કરવામાં આવ્યું તે વેબસાઈટ ઉપર અપડેટ થઈ શકે પણ દેશનું ...
Read Moreગુજરાતની ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) માં કાર્યરત ઈન્સ્ટ્રક્ટર, અભ્યાસકર્તા વિદ્યાર્થીઓ, પ્લેસમેન્ટ અને માળખાકીય સુવિધા અંગે નીતિ આયોગના અહેવાલમાં ગુજરાતની ઔદ્યોગીક તાલીમ સંસ્થાની કથળતી શૈક્ષણિક અને માળખાકીય વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી: બજેટ નાણાં ક્યાં ગયા? ગુજરાતમાં વર્ષ ૨૦૨૦માં ૩૫૪૮૨ ઔદ્યોગીક તાલીમાર્થીઓ પાસ ...
Read Moreસરકારી વિભાગોની વિવિધ ભરતી પરીક્ષાના વારંવાર પેપર ફૂટવાની હકીકત દર્શાવતું શ્વેતપત્ર રજુ કરવામાં આવેઃ શ્રી જગદીશ ઠાકોર પ્રેમ,સદભાવના સંદેશ અને પ્રજાના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવા ગુજરાતના તમામ ગામ – શહેરો સુધી પહોંચાડવા માટે ‘હાથ થી હાથ જોડો’ પદયાત્રા અમદાવાદ ખાતે યોજાઈઃ મોટી ...
Read Moreસમગ્ર ગુજરાત રાજ્યના ૩૩ જીલ્લા મથકે એલઆઈસી અને એસ.બી.આઈ. ઓફીસની સામે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા ભાઈ બહેનો ધરણાં – પ્રદર્શન કરીને વિરોધ વ્યક્ત કરાયોઃ શ્રી જગદીશ ઠાકોર દેશના રોકાણકારોની મહામુલી મૂડીનું અવિચારી રીતે ઉદ્યોગગૃહોમાં રોકાણના કારણે ધોવાણ થઈ રહ્યું છે ...
Read More