Author Archives: Ashvin Gohil

08 Apr
0

સાણંદ ખાતે યોજાયેલ સંમેલન-ધરણા પ્રદર્શન : 08-04-2023

MD PRESS _ 8-4-2023 1

Read More
06 Apr
0

મેન્યુઅલ સ્કેવેન્જિંગ, સેપ્ટિક ટાંકી, ગટર સફાઈમાં મૃતકો-શ્રમિકો-કામદારો : 06-04-2023

Read More
06 Apr
0

અટલબ્રિજનું ક્ષતિગ્રસ્ત થવું એ સત્તાધીશોની ગુનાહિત બેદરકારી છે : હેમાંગ રાવલ : 06-04-2023

HR PRESS _ 6-4-2023

Read More
05 Apr
0

પીવા લાયક તો દૂર ગુજરાતની નદીઓના નીર ન્હાવા લાયક પણ નથી. : 05-04-2023

PK_5-04-2023

Read More
04 Apr
0

ગુજરાત સરકારના ગૃહરાજ્યમંત્રીશ્રી પત્રકાર પરિષદમાં “કિરણ પટેલને : 04-04-2023

MD PRESS _ 4-4-2023

Read More
01 Apr
0

કર્મચારીઓને કર્મયોગી ગણાવતી સરકારનો કર્મયોગી કર્મચારીઓ સાથે અન્યાયઃ શ્રી અમિત ચાવડા : 01-04-2023

HR PRESS _1-04-23

Read More
01 Apr
0

‘જય ભારત સત્યાગ્રહ’ દ્વારા ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નોને કોંગ્રેસ પક્ષ ઉજાગર કરશે. : 01-04-2023

ગુજરાતમાં સતત એક મહિના સુધી જનસંપર્ક- જનજાગૃતિ માટે કાર્યક્રમોનું આયોજનઃ તાલુકા-જિલ્લા રાજ્ય સ્તરીય ધરણાં પ્રદર્શન – જનસંપર્ક અભિયાન સાથે મહાસંમેલન યોજાશે. સત્ય અને ન્યાયની આ લડાઈમાં આદરણીયશ્રી રાહુલજીના સમર્થન અને કરોડો ભારતીયોના મોઘવારી, બેરોજગારી સહીતના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવા ‘જય ભારત સત્યાગ્રહ’ કાર્યક્રમની ...

Read More
09 Feb
0

ભાજપ શાસનનાં છેલ્લા ૬ વર્ષમાં એસસી-એસટી પર ૯૭૧૨ જેટલી ઘટનાઓ–હુમલાઓ : 09-02-2023

ભાજપ સરકારમાં દર ૪૮ કલાકે અનુસુચિત જનજાતી પર‘એક’ અત્યાચાર-હુમલા ઘટના: એસસી-એસટી પર સતત વધી રહેલા હુમલા રોકવામાં ભાજપ સરકાર નાકામ. ગુજરાતમાં એસટી એટ્રોસિટીના બનાવોમાં છેલ્લા ત્રણ વર્ષનો કન્વિકશન રેટ એક ટકા કરતા પણ ઓછો: છેલ્લા ત્રણ વર્ષમાં એસટી એટ્રોસિટી કેસમાં માત્ર ...

Read More
08 Feb
0

આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસવાર્તાને સંબોધતા પાર્થિવરાજસિંહ કઠવાડીયા : 08-02-2023

કેન્દ્રીય ખેલમંત્રાલયની વેબસાઈટ ઉપરથી ૧૦૮ અર્જુન એવોર્ડ વિજેતા, ૧૩ મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ વિજેતા, ૩૬ દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતાઓના નામ ગાયબ. વર્ષ ૨૦૨૧માં રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડનું નામ બદલી મેજર ધ્યાનચંદ કરવામાં આવ્યું તે વેબસાઈટ ઉપર અપડેટ થઈ શકે પણ દેશનું ...

Read More
08 Feb
0

ભાજપ સરકારને પ્રશ્ન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી : 08-02-2023

ગુજરાતની ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) માં કાર્યરત ઈન્સ્ટ્રક્ટર, અભ્યાસકર્તા વિદ્યાર્થીઓ, પ્લેસમેન્ટ અને માળખાકીય સુવિધા અંગે નીતિ આયોગના અહેવાલમાં ગુજરાતની ઔદ્યોગીક તાલીમ સંસ્થાની કથળતી શૈક્ષણિક અને માળખાકીય વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી: બજેટ નાણાં ક્યાં ગયા? ગુજરાતમાં વર્ષ ૨૦૨૦માં ૩૫૪૮૨ ઔદ્યોગીક તાલીમાર્થીઓ પાસ ...

Read More
07 Feb
0

સાબરમતી ગાંધી આશ્રમ થી શરૂ થયેલી ‘હાથ થી હાથ જોડો’ પદયાત્રા : 07-02-2023

સરકારી વિભાગોની વિવિધ ભરતી પરીક્ષાના વારંવાર પેપર ફૂટવાની હકીકત દર્શાવતું શ્વેતપત્ર રજુ કરવામાં આવેઃ શ્રી જગદીશ ઠાકોર પ્રેમ,સદભાવના સંદેશ અને પ્રજાના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવા ગુજરાતના તમામ ગામ – શહેરો  સુધી પહોંચાડવા માટે ‘હાથ થી હાથ જોડો’ પદયાત્રા અમદાવાદ ખાતે યોજાઈઃ મોટી ...

Read More
06 Feb
0

રીલીફ રોડ ખાતે ધરણાં – પ્રદર્શન કરી સામાન્ય માણસની બચત બચાવવા વિરોધ પ્રદર્શન : 06-02-2023

સમગ્ર ગુજરાત રાજ્યના ૩૩ જીલ્લા મથકે એલઆઈસી અને એસ.બી.આઈ. ઓફીસની સામે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા ભાઈ બહેનો ધરણાં – પ્રદર્શન કરીને વિરોધ વ્યક્ત કરાયોઃ શ્રી જગદીશ ઠાકોર દેશના રોકાણકારોની મહામુલી મૂડીનું અવિચારી રીતે ઉદ્યોગગૃહોમાં રોકાણના કારણે ધોવાણ થઈ રહ્યું છે ...

Read More