કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ અને યુથ કોંગ્રેસ બંને સંગઠનમાં “પોતાનો નેતા પોતે પસંદ કરે” એટલે કે ચુંટણી પ્રક્રિયા દ્વારા તમામ સ્તરે ચૂંટાય તે પ્રકારની પધ્ધતિ દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ પક્ષમાં આંતરિક લોકશાહી ...
Read MoreAuthor Archives:
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો સર્વશ્રી શંકરસિંહ વાઘેલા, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી મધુસૂદનભાઈ મિસ્ત્રી, શ્રી ઈરશાદ બેગ મિરઝા, શ્રી દિપકભાઈ બાબરીયા, ડૉ. પ્રભાબેન તાવીયાડ, શ્રી ખુરશીદભાઈ ...
Read Moreઆજ રોજ તારીખ : ૦૫-૧૦-૨૦૧૬ના દિવસે રાજીવ ગાંધી ભવન ખાતે મહિલા કોંગ્રેસના ઉત્તર ગુજરાતના પ્રમુખો, પ્રભારીઓ અને ધારાસભ્ય કામિનીબા રાઠોડ સાથે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે મીટીંગનું આયોજન કરેલું હતું. “પ્રિયદર્શીની” ઈન્દિરાજીની ૧૦૦મી જન્મજયંતી ના એક વર્ષ ઉજવણી ...
Read Moreગાંધી જયંતીના દિવસે પૂ. મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત દલિત સ્વાધિકાર રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત દલિત ભાઈ-બહેનો, કર્મશીલોને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર જયારે-જયારે અને જ્યાં-જ્યાં ...
Read Moreગાંધી જયંતીના દિવસે પૂ. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પરથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ દરિયાકિનારે ડ્રેજીંગ, ડીઝલ પર માછીમારોને અપાતી સબસીડી, કપાસિયા તેલ અને તુવેર દાળ સહિતની કરેલ જાહેરાત એ ચુંટણી નજીક આવતા મુખ્યમંત્રીશ્રીને ગરીબો અને માછીમારો યાદ આવ્યા હોવાનું પ્રતીત થાય છે. રાજ્યમાં ...
Read More
ગાંધી જયંતીના દિવસે પૂ. મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત દલિત સ્વાધિકાર રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત દલિત ભાઈ-બહેનો, કર્મશીલોને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર જયારે-જયારે અને જ્યાં-જ્યાં ...
Read Moreરાજ્યમાં ભાજપ શાસનમાં દલિત સમાજ પરના અત્યાચારમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. દલિત સમાજના યુવાનો સરકાર સાથે સંવાદ કરવા જાય તો સરકાર ખોટા કેસો કરે છે. થાનગઢમાં દલિતોના મોત અને ત્યારબાદ તપાસમાં ભીનું સંકેલવાની કામગીરી, મોટા સમઢીયાળામાં દલિત સમાજના યુવાનો ...
Read Moreવિસાવદર ખાતે આયોજીત ખેડૂત મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલ ખેડૂત સમાજને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતને જીતાડી તે બદલ આપનો આભાર માનવા અને દર્શન કરવા આવ્યો છું. ભાજપ સરકારમાં ખેડૂત નિરાશ, ...
Read Moreરાજ્યમાં ભાજપ શાસનમાં દલિત સમાજ પરના અત્યાચારમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. દલિત સમાજના યુવાનો સરકાર સાથે સંવાદ કરવા જાય તો સરકાર ખોટા કેસો કરે છે. થાનગઢમાં દલિતોના મોત અને ત્યારબાદ તપાસમાં ભીનું સંકેલવાની કામગીરી, મોટા સમઢીયાળામાં દલિત સમાજના યુવાનો ...
Read More
વિસાવદર ખાતે આયોજીત ખેડૂત મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલ ખેડૂત સમાજને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતને જીતાડી તે બદલ આપનો આભાર માનવા અને દર્શન કરવા આવ્યો છું. ભાજપ સરકારમાં ખેડૂત નિરાશ, ...
Read More