Author Archives: Ashvin Gohil

13 Oct
0

એનએસયુઆઈ માટે સભ્ય નોંધણીની છેલ્લી તારીખ વધારીને ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ : 13-10-2016

કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ અને યુથ કોંગ્રેસ બંને સંગઠનમાં “પોતાનો નેતા પોતે પસંદ કરે” એટલે કે ચુંટણી પ્રક્રિયા દ્વારા તમામ સ્તરે ચૂંટાય તે પ્રકારની પધ્ધતિ દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ પક્ષમાં આંતરિક લોકશાહી ...

Read More
12 Oct
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને : 12-10-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો સર્વશ્રી શંકરસિંહ વાઘેલા, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી મધુસૂદનભાઈ મિસ્ત્રી, શ્રી ઈરશાદ બેગ મિરઝા, શ્રી દિપકભાઈ બાબરીયા, ડૉ. પ્રભાબેન તાવીયાડ, શ્રી ખુરશીદભાઈ ...

Read More
05 Oct
0

આજ રોજ તારીખ : ૦૫-૧૦-૨૦૧૬ના દિવસે રાજીવ ગાંધી ભવન ખાતે મહિલા કોંગ્રેસ : 05-10-2016

આજ રોજ તારીખ : ૦૫-૧૦-૨૦૧૬ના દિવસે રાજીવ ગાંધી ભવન ખાતે મહિલા કોંગ્રેસના ઉત્તર ગુજરાતના પ્રમુખો, પ્રભારીઓ અને ધારાસભ્ય કામિનીબા રાઠોડ સાથે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે મીટીંગનું આયોજન કરેલું હતું. “પ્રિયદર્શીની” ઈન્દિરાજીની ૧૦૦મી જન્મજયંતી ના એક વર્ષ ઉજવણી ...

Read More
03 Oct
0

કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત દલિત સ્વાધિકાર રેલી : 02-10-2016

ગાંધી જયંતીના દિવસે પૂ. મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત દલિત સ્વાધિકાર રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત દલિત ભાઈ-બહેનો, કર્મશીલોને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર જયારે-જયારે અને જ્યાં-જ્યાં ...

Read More
03 Oct
0

ચુંટણી નજીક આવતા મુખ્યમંત્રીશ્રીને ગરીબો અને માછીમારો યાદ આવ્યા : 02-10-2016

ગાંધી જયંતીના દિવસે પૂ. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પરથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ દરિયાકિનારે ડ્રેજીંગ, ડીઝલ પર માછીમારોને અપાતી સબસીડી, કપાસિયા તેલ અને તુવેર દાળ સહિતની કરેલ જાહેરાત એ ચુંટણી નજીક આવતા મુખ્યમંત્રીશ્રીને ગરીબો અને માછીમારો યાદ આવ્યા હોવાનું પ્રતીત થાય છે. રાજ્યમાં ...

Read More
Dalit Swadhikar Aandolan
02 Oct
0

કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત દલિત સ્વાધિકાર રેલી

ગાંધી જયંતીના દિવસે પૂ. મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત દલિત સ્વાધિકાર રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત દલિત ભાઈ-બહેનો, કર્મશીલોને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર જયારે-જયારે અને જ્યાં-જ્યાં ...

Read More
02 Oct
0

કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત દલિત સ્વાધિકાર રેલી

Read More
01 Oct
0

દલિત સ્વાધિકાર રેલી : 30-09-2016

રાજ્યમાં ભાજપ શાસનમાં દલિત સમાજ પરના અત્યાચારમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. દલિત સમાજના યુવાનો સરકાર સાથે સંવાદ કરવા જાય તો સરકાર ખોટા કેસો કરે છે. થાનગઢમાં દલિતોના મોત અને ત્યારબાદ તપાસમાં ભીનું સંકેલવાની કામગીરી, મોટા સમઢીયાળામાં દલિત સમાજના યુવાનો ...

Read More
30 Sep
0

ખેડૂત મહાસંમેલન વિસાવદર ખાતે : 30-09-2016

વિસાવદર ખાતે આયોજીત ખેડૂત મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલ ખેડૂત સમાજને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતને જીતાડી તે બદલ આપનો આભાર માનવા અને દર્શન કરવા આવ્યો છું. ભાજપ સરકારમાં ખેડૂત નિરાશ, ...

Read More
30 Sep
0

દલિત સ્વાધિકાર રેલી : 30-09-2016

રાજ્યમાં ભાજપ શાસનમાં દલિત સમાજ પરના અત્યાચારમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. દલિત સમાજના યુવાનો સરકાર સાથે સંવાદ કરવા જાય તો સરકાર ખોટા કેસો કરે છે. થાનગઢમાં દલિતોના મોત અને ત્યારબાદ તપાસમાં ભીનું સંકેલવાની કામગીરી, મોટા સમઢીયાળામાં દલિત સમાજના યુવાનો ...

Read More
Khedut Samelan organized at Visavadar by GPCC
30 Sep
0

વિસાવદર ખાતે આયોજીત ખેડૂત મહાસંમેલન

વિસાવદર ખાતે આયોજીત ખેડૂત મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલ ખેડૂત સમાજને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતને જીતાડી તે બદલ આપનો આભાર માનવા અને દર્શન કરવા આવ્યો છું. ભાજપ સરકારમાં ખેડૂત નિરાશ, ...

Read More
30 Sep
0

વિસાવદર ખાતે આયોજીત ખેડૂત મહાસંમેલન

Read More