ભારતીય સૈન્યના જવાન શ્રી ગોપાલસિંહ ભદોરીયાના પાર્થિવ દેહને આજરોજ અમદાવાદ ખાતે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે શહીદ શ્રી ગોપાલસિંહ ભદોરીયાને કોંગ્રેસ પક્ષ તરફથી શ્રધ્ધાંજલી-પુષ્પાંજલી પાઠવવામાં આવી હતી. શહીદ શ્રી ગોપાલસિંહ ભદોરીયાને શ્રધ્ધાંસુમન પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ ...
Read MoreAuthor Archives:
મહિલાઓની લૂંટાતી લાજ, ભાજપ તારું ગુંડા રાજ” “ભાજપ આઈકાર્ડ આપે છે, મહિલા થરથર કાંપે છે” “જો સાચી તપાસ થાશે, તો ઉપર સુધી રેલો જાશે” પ્લે કાર્ડ સાથે નલીયા દુષ્કર્મ પીડિત મહિલાને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ૩ કિ.મી. ...
Read More
“મહિલાઓની લૂંટાતી લાજ, ભાજપ તારું ગુંડા રાજ” “ભાજપ આઈકાર્ડ આપે છે, મહિલા થરથર કાંપે છે” “જો સાચી તપાસ થાશે, તો ઉપર સુધી રેલો જાશે” પ્લે કાર્ડ સાથે નલીયા દુષ્કર્મ પીડિત મહિલાને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ૩ કિ.મી. ...
Read Moreભરૂચ જીલ્લા કોંગ્રેસ આયોજીત જંબુસર ખાતે યોજાયેલ ‘જન વેદના’ સંમેલનને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના પુર્વ પ્રમુખ શ્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે બળાત્કારીઓને ઊંધા લટકાવી ચામડી ઉતારી જાય ત્યાં સુધી ફટકારવા જોઈએ તેવું ઉતર પ્રદેશની ચુંટણી સભામાં નિવેદન કરનાર। ...
Read Moreઆજ રોજ ગુજરાત યુનીવર્સીટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા રજીસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાત યુનીવર્સીટીના “માસ્ટર ઓફ ફીઝીકલ એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ”માં સવારે “યોગા” નું કોર્ષ ચાલે છે. જયારે સવાર ની વિદ્યાર્થીનીઓ યોગા કરે છે એ સ્થળે કેમેરા લગાવવામાં આવ્યા છે. તો ...
Read Moreસુરક્ષિત મહિલા- સુરક્ષિત ગુજરાત’ ‘બેટી બચાવો-બેટી બચાવો’ મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરનાર ભાજપના જ પદાધિકારી – નેતાઓ નલિયા દુષ્કર્મ કાંડમાં સંડોવણી પછી ભાજપના ચાલ-ચલન-ચરિત્ર ખુલ્લા પડી ગયા છે. ત્યારે ભાજપની ભગીની સંસ્થાઓ ક્યાં ગઈ ? મહિલા ભાજપ, દુર્ગાવાહીની ક્યાં ...
Read Moreખેડૂતોને પાયમાલ કરનાર ભાજપ સરકાર વિના વ્યાજે ધિરાણ આપે. ખેડૂતવિરોધી ભાજપ સરકારે આવક બમણી કરવાની ગુલબાંગો ફેંકવાનાં બદલે કિસાનોનાં દેવાં સંપૂર્ણપણે માફ કરવા જાઈએઃ ડૉ. હિમાંશુ પટેલ ખેડૂતવિરોધી ભાજપ સરકારની છેતરામણી નીતિરીતિનાં કારણે ખેડૂતોની આવક બમણી થવાનાં બદલે પાયમાલ થયેલાં ...
Read Moreનલીયા દુષ્કર્મ કેસમાં ખુલી રહેલાં એક પછી એક ભાજપના નેતાઓના નામો તેમ છતાં ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યું છે. ભાજપના કચ્છ જિલ્લાના આગેવાનોની પત્રકાર પરિષદમાં ભોગ બનનાર પીડીતાની તસવીર જાહેર કરીને ભાજપના નેતાઓએ સુપ્રિમ કોર્ટના આદેશની પણ અવગણના કરી છે. ...
Read Moreનલિયા દુષ્કર્મ કાંડ એ કર્યું એ સમગ્ર ગુજરાતને શર્મસાર. યુવા કોંગ્રેસ દ્વારા આજરોજ અમદાવાદ – રાજકોટ- કચ્છ – અમરેલી –ગીર સોમનાથ – મોરબી અને વડોદરામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અમદવાદમાં ૩૧ કાર્યકરોની અટકાયત આગામી દિવસોમાં ગુજરાતના તમામ જીલ્લા – તાલુકા મથકે ...
Read Moreસેવાદળના મુખ્ય સંગઠક અને કોંગ્રેસપક્ષના વરિષ્ઠ આગેવાનશ્રી લક્ષ્મણભાઈ આગઠના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષ નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સ્વ. લક્ષ્મણભાઈ આગઠ સેવાદળના સૈનિક કાર્યકર તરીકે ...
Read More