Author Archives: Ashvin Gohil

07 Feb
0

રાષ્ટ્રપતિના ઉદબોધન અંગે આભાર પ્રસ્તાવ પર રાજ્યસભામાં સંબોધન કરતાં સાંસદશ્રી અહેમદભાઈ પટેલ : 07-02-2017

રાષ્ટ્રપતિના ઉદબોધન અંગે આભાર પ્રસ્તાવ પર રાજ્યસભામાં સંબોધન કરતાં સાંસદશ્રી અહેમદભાઈ પટેલ માનનીય અધ્યક્ષશ્રી, રાષ્ટ્રપતિના ઉદબોધન અંગે આભાર પ્રસ્તાવ ઉપર બોલવાની મને તક આપવા બદલ આભાર. મને એ બાબત અત્યંત રસપ્રદ જણાઈ કે રાષ્ટ્રપતિના ઉદબોધન પ્રારંભ ત્રણ મહત્વના ઐતિહાસિક બનાવો ...

Read More
07 Feb
0

ભાજપ સરકારની બેધારી નીતિથી ટોલટેક્ષમાં કરોડો રૂપિયાની ઉઘાડી લૂંટ : 07-02-2017

ભાજપ સરકારની બેધારી નીતિથી ટોલટેક્ષમાં કરોડો રૂપિયાની ઉઘાડી લૂંટ અમદાવાદ-વડોદરા (નેશનલ હાઈવે નં. ૮) ના જુના રોડ પર એક્સપ્રેસ હાઈવે (નેશનલ એક્સપ્રેસ હાઈવે નં. ૧) કરતાં પણ બમણો ટોલટેક્ષ ઉઘરાવી ભાજપ સરકાર દ્વારા ચલાવાતી લૂંટ તાત્કાલિક બંધ કરવી જાઈએઃ ડા. ...

Read More
03 Feb
0

તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી નેતાશ્રીઓ અને મહાનગરોના વોર્ડ પ્રમુખશ્રીઓની અગત્યની બેઠક : 03-02-2017

કોંગ્રેસ પક્ષ દ્વારા આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી / નેતાશ્રીઓ અને મહાનગરોના વોર્ડ પ્રમુખશ્રીઓની અગત્યની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ ...

Read More
03 Feb
0

સ્વ. જગદીશભાઈ દવેના નિધન : 03-02-2017

આક્રોશ જૂથ’ ન્યૂઝ પેપરના તંત્રી વિવિધ સામાજિક સંસ્થાઓમાં સેવા આપતા કોંગ્રેસ અગ્રણી શ્રી જગદીશભાઈ દવે ના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકિય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ. જગદીશભાઈ ...

Read More
03 Feb
0

ઉચ્ચ શિક્ષણ પરિષદની રચનાથી યુનિવર્સિટીઓ સરકારની વાંજિત્ર બની જશે. : 03-02-2017

ઉચ્ચ શિક્ષણ પરિષદની રચનાથી યુનિવર્સિટીઓ સરકારની વાંજિત્ર બની જશે. ભાજપ સરકાર પરિષદની સત્તાઓ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ યુનિવર્સિટીઓમાં વિચારધારા થોપી દેશે. ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાઓથી લઇ કોલેજો સુધી રાજકીય આધિપત્ય પ્રસ્થાપિત કરવાનાં પ્રયાસો કરનાર ભાજપ સરકારે ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદની ...

Read More
1
03 Feb
0

તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી નેતાશ્રીઓ અને મહાનગરોના વોર્ડ પ્રમુખશ્રીઓની અગત્યની બેઠક

કોંગ્રેસ પક્ષ દ્વારા આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી / નેતાશ્રીઓ અને મહાનગરોના વોર્ડ પ્રમુખશ્રીઓની અગત્યની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ ...

Read More
02 Feb
0

ખોટા વાયદા બંધ કરો, હવે એ કહો કે ઘર નું ઘર ક્યારે આપશો : 02-02-2017

મહિલાઓને પોતાના ઘરના ઘરનું સ્વપ્નું ચકનાચૂર થતાં પ્રજા ભાજપને આગામી વિધાનસભા-૨૦૧૭ માં ઘરભેગી કરી દેશે – ડૉ. હિમાંશુ પટેલ ચૂંટણી ટાણે ૫૦ લાખ મકાન આપવાની છેતરામણી જાહેરાત કરનાર ભાજપ સરકારે ચાર વર્ષમાં ૧૦ ટકા લક્ષ્યાંક પણ પૂરો નહીં કરતા જેમાં ...

Read More
01 Feb
0

કેન્દ્રીય બજેટ અંગે પ્રતિકિયા : 01-02-2017

કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે,  “પહેલા હતું ગુજરાત યાર હવે છે આખો દેશ વાયદાબજાર” જેવી સ્થિતિ આ બજેટની છે આ બજેટ મૂડિવાદી છે. મોટા મોટા આંકડા સાથે નાણામંત્રીએ રજૂ કરેલ ...

Read More
01 Feb
0

કેન્દ્રીય બજેટમાં શિક્ષણ અંગે કરવામાં આવેલી જોગવાઈ અંગે પ્રતિક્રિયા : 01-02-2017

કેન્દ્રીય બજેટમાં શિક્ષણ અંગે કરવામાં આવેલી જોગવાઈ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે,  જ્યારથી કેન્દ્રમાં મોદી સરકાર સત્તામાં આવી છે ત્યારે છેલ્લા ૩ બજેટમાં શિક્ષણ ક્ષેત્રે નાણા ફાળવણીમાં સતત ઘટાડો કરવામાં આવી ...

Read More
31 Jan
0

બજેટ સાથે રેલ્વે બજેટ સાથે રજૂ થવાનું હોવાથી આંકડાઓની મોટી મોટી વાતો કરી વિકાસલક્ષી બજેટના દાવા સામે : 31-01-2017

કેન્દ્રીય બજેટમાં પ્રજાલક્ષી જોગવાઈ, મોદી સરકારની જુદી જુદી જાહેરાતો, પ્રજાને પડતી હાલાકીઓ, અચ્છેદિન ના વાયદા, મોંઘવારી એ મોટો પડકાર છે ત્યારે સરકારના અબજો રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો હકીકતમાં કેન્દ્રીય મંત્રીશ્રી ગડકરી અને મળતીયાઓના હિત માટે રજૂ થનાર છે તેવા આક્ષેપ સાથે ...

Read More
31 Jan
0

પત્રકાર પરિષદ: ૨૪-૧૨-૨૦૧૬

Read More
30 Jan
0

ગુજરાત કોંગ્રેસના આર્થિક બાબતો અંગેની : 30-01-2017

ગુજરાત કોંગ્રેસના આર્થિક બાબતો અંગેની (વેપાર – સંગઠન) સમિતિના ચેરમેન શ્રી નિતિન શાહે આજ રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક પત્ર લખી તાજેતરમાં નોટબંધીનો જે “મોદી સરકાર” દ્વારા નિર્ણય લેવામાં આવ્યો તેનાથી “મોદી આવ્યા મંદી લાવ્યા” ની સામાન્ય છાપ ગામે ...

Read More