જી.એસ.પી.સી. નું રૂ.૨૦,૦૦૦/- કરોડનું કૌભાંડ અને તેને નવરત્ન કંપની ઓએનજીસીમાં મર્જર કરવાના ભાજપના કાવતરા સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૮ મહાનગરમાં વિરોધ પ્રદર્શિત દેખાવો યોજાયા. ચૂંટણી સમયે ઉદ્યોગપતિઓની મદદના બદલારૂપે અહેસાન ચૂકવવા ઓએનજીસી જેવી અબજો રૂપિયાની નફો કરતી નવરત્ન કંપની ...
Read MoreAuthor Archives:
ગુજરાતની ભાજપ સરકારે ટાટા મોટર્સને વાર્ષિક ૨.૫ લાખથી ૩.૫ લાખ નેનો કાર ઉત્પાદન કરવાની શરતે અબજો રૂપિયાના લાભ આપેલ પરંતુ ટાટા નેનો દ્વારા બે વર્ષમાં માત્ર ૩૨,૫૬૧ કાર જ ઉત્પન્ન કરી વિધાનસભામાં સરકારના જવાબથી હકીકતો ખુલ્લી પડી. ટાટા કંપનીના ચેરમેન ...
Read More
જી.એસ.પી.સી. નું રૂ.૨૦,૦૦૦/- કરોડનું કૌભાંડ અને તેને નવરત્ન કંપની ઓએનજીસીમાં મર્જર કરવાના ભાજપના કાવતરા સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૮ મહાનગરમાં વિરોધ પ્રદર્શિત દેખાવો યોજાયા. ચૂંટણી સમયે ઉદ્યોગપતિઓની મદદના બદલારૂપે અહેસાન ચૂકવવા ઓએનજીસી જેવી અબજો રૂપિયાની નફો કરતી નવરત્ન કંપની ...
Read Moreજી.એસ.પી.સી. નું રૂ.૨૦,૦૦૦/- કરોડનું કૌભાંડ અને તેને નવરત્ન કંપની ઓએનજીસીમાં મર્જર કરવાના ભાજપના પ્રયત્નો સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૮ મહાનગરમાં વિરોધ પ્રદર્શિત કરતા દેખાવો કરશે. ગુજરાત સરકારની કંપની જી.એસ.પી.સી. (ગુજરાત સ્ટેટ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લીમીટેડ) નું ભાજપ સરકારે ઓ.એન.જી.સી. સાથે ...
Read Moreજી.એસ.પી.સી. – કે.જી. બેસીનમાં રૂ.૨૦,૦૦૦ કરોડના કૌભાંડ અંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને પત્રકાર પરિષદમાં ૨૦ પ્રશ્નો પુછતા પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી અને સાસંદશ્રી જયરામ રમેશે જણાવ્યું હતું કે…. પૂર્વ ભૂમિકા: ગુજરાત રાજ્ય પેટ્રોલીયમ નિગમ લીમીટેડ (જીએસપીસી)એ ગુજરાત રાજ્યનું જાહેર ક્ષેત્રનું એક એકમ ...
Read Moreપારૂલ યુનિવર્સિટીના ઓફ કેમ્પસનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. સરકારે પારૂલ યુનિવર્સિટીને 1 ઓગસ્ટ 2016ના રોજ નોટીસ ફટકારી અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં ચાલતા ઓફ કેમ્પસ ગેરકાયદેસર હોવાનું જણાવી ખુલાસો માંગ્યો હતો. સરકારે પારૂલ યુનિવર્સિટીને યુજીસીના નિયમો અને રાજ્ય સરકારનો ...
Read Moreભાજપ સરકારને મહેસાણા જીલ્લાના લીફટ ઈરીગેશન પાઈપ લાઈન પ્રોજેકટની ટેન્ડર પ્રક્રિયા રદ્દ કરવાની ફરજ પડી. રૂ.૨૫૩.૧૨ કરોડ તથા રૂ.૪૮૪.૧૪ કરોડનાં બે ટેન્ડરોમાં પૂર્વલાયકી ધોરણોમાં ઘાલમેલ કરીને એલ એન્ડ ટી તથા મેઘા નામની બે જ કંપનીઓને લાયકગણીને કરોડો રૂપિયાની ભ્રષ્ટાચારી કાર્યવાહી ...
Read Moreજળસંપતિ વિભાગના રૂ.૧૦ હજાર કરોડની સ્ટીલ પાઈપના કામમાં ભારતને બદલે ચીનમાં ઉત્પાદિત સ્ટીલમાંથી પાઈપ બનાવનાર વેલસ્પન કંપની માટે પાછળથી ટેન્ડરોમાં સુધારો કરાયો : અર્જુન મોઢવાડીયા જે તે વખતના જળસંપતિ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા અને અધિકારીઓએ ખેલ પાડ્યો, આયાતી સ્ટીલમાંથી પાઈપ બનાવવા ...
Read More
મહામહિમ રાષ્ટ્રપતિજી, મહામહિમ ગવર્નરશ્રી, રાષ્ટ્રપતિજી સાથે મારા પિતાશ્રી પૂજ્ય માધવસિંહ સોલંકીની ખબર અંતર પૂછવા આવ્યા હતા. જુના રાજકીય ૩૦ વર્ષના એમના સંબધોને વાગોળ્યા હતા.અને દાદાએ ખુબ પ્રેમ અને સ્નેહથી અમારા પરિવારને મળ્યા હતા. મારા માતૃશ્રીને મારા બહેનને મારા બનેવીને અને ...
Read Moreમહિસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મુકેશભાઈ શુક્લ અને તેમના પરિવાર પર પોલીસ દ્વારા કરવામાં આવેલ અત્યાચાર અને અટકાયત અંગે સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા રાજકીય રીતે કિન્નાખોરીથી થયેલ કાર્યવાહીના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ત્યારે પોલીસની કિન્નાખોરી સામે લડતની ચીમકી આપતા ગુજરાત ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read More