Author Archives: Ashvin Gohil

19 Jun
0

ભાજપ સરકાર દ્વારા મગફળીના બિયારણમાં ખેડૂતોની ખુલ્લી લૂંટ કરે છેઃ : 19-06-2017

ભાજપ સરકાર દ્વારા મગફળીના બિયારણમાં ખેડૂતોની ખુલ્લી લૂંટ કરે છેઃ ડૉ. હિમાંશુ પટેલ સરકારી નિગમમાં મગફળીના બિયારણનો ભાવ રૂા. ૨૦૦૦/- જ્યારે બજારમાં રૂા. ૧૫૦૦/– ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ જણાવે છે કે, ગુજરાતની ભાજપ સરકાર દ્વારા બિયારણની ...

Read More
Garbada - Zalod - Fatepura & Dahod Vidhansabha Meeting (2)
19 Jun
0

ગરબાડા, ઝાલોદ, ફેતપુરા, દાહોદ, દેવગઢ બારિયા અને લીમખેડા વિધાનસભા દીઠ બેઠક

કોંગ્રેસ પક્ષના સંગઠન અને વિધાનસભાની ચૂંટણી – ૨૦૧૭ ને ધ્યાનમાં લઈ ત્રણ દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ ગરબાડા, ઝાલોદ, ફેતપુરા, દાહોદ, દેવગઢ બારિયા અને લીમખેડા વિધાનસભા મત વિસ્તાર ઉપસ્થિત જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, સ્થાનિક ...

Read More
9-2
19 Jun
0

તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ

શ્રી રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે રિપબ્લિક સ્કુલના ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરતા શ્રી અશોક ગેહલોત અને શ્રી ભરતસિંહ સોલંકી

Read More
18 Jun
0

અર્જુન મોઢવાડિયા પ્રેસનોટ : 18-06-2017

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note Land records details of jamnagar

Read More
17 Jun
0

મફત શાળા પાઠ્યપુસ્તક યોજના હેઠળના પુસ્તકો બજારમાં કિંમત સાથે વેચાઈ : 17-06-2017

ગુજરાતમાં પ્રવેશોત્સવ, ગુણોત્સવ સહિતના સરકારી તિજોરીના લાખો રૂપિયાના ખર્ચે ફોટોફંક્શન કરનાર ભાજપ શાસનમાં ગરીબ-સામાન્ય મધ્યમ વર્ગના બાળકોને મફત શાળા પાઠ્યપુસ્તક યોજના હેઠળના પુસ્તકો બજારમાં કિંમત સાથે વેચાઈ રહ્યાં છે. ભાજપ શાસનમાં બાળકોની કારકિર્દીમાં જરૂરી પાઠ્યપુસ્તકો પસ્તીમાં અથવા તો બજારમાં વેચાણ ...

Read More
17 Jun
0

નર્મદા યોજના અંગે ઉભી થયેલી પરિસ્થિતી : 17-06-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી અને એ.આઈ.સી.સી. ના પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલે સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, નર્મદા યોજના દરવાજા બંધ કરવાના કામમાં ત્રણ વર્ષનો સમય લગાડનાર ભાજપ લાજવાના બદલે ગાજી રહ્યું છે. નર્મદા ...

Read More
16 Jun
0

પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી પ્રવાસ કાર્યક્રમ : 16-06-2017

આગમી વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણી અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી તા. ૧૯મી જૂન થી ૨૧મી જૂન એમ ત્રણ દિવસ માટે દાહોદ, પંચમહાલ અને મહીસાગર જીલ્લામાં આવતી વિધાનસભા મતવિસ્તારના નિરીક્ષકશ્રી, પ્રદેશ ડેલીગેટશ્રીઓ, જીલ્લા નિરીક્ષકશ્રીઓ, જીલ્લા સમિતિના પદાધિકારીશ્રીઓ, જીલ્લા ...

Read More
16 Jun
0

ભાજપના પ્રવક્તા સરકારની મોટી મોટી અને ખોટી ખોટી નિતીઓ પર પડદો પાડવાનો નિરર્થક પ્રયાસ : 16-06-2017

ભાજપ સરકાર ખેડૂતોની સાથે મોટા પાયે છેતરપીંડી કરે છે અને જ્યારે જ્યારે વિરોધ-આંદોલન ઉભુ થાય ત્યારે ભાજપ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. ઉદ્યોગપતિઓના ૧,૬૦,૦૦૦ કરોડના દેવા માફ કરનાર મોદી સરકાર ખેડૂતોને ત્રણ વર્ષમાં માત્ર વચનો અને વાયદાઓ આપ્યા છે ...

Read More
16 Jun
0

કિસાન કોંગ્રેસ – ભાજપ સરકારની ખેડૂત વિરોધીનિતી – રસ્તા રોકો ચક્કાજામ કાર્યક્રમ : 16-06-2017

ખેડૂતોના દેવા માફી ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં અનેક સ્થળે રસ્તા રોકો આંદોલન-ચક્કાજામમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરો જોડાયા ત્યારે ભાજપ સરકાર જાગે અને ખેડૂતોને ન્યાય આપે તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખશ્રી વિરજી ઠુમ્મર, ધારાસભ્યશ્રી પરેશ ...

Read More
16 Jun
0

ખેડૂતોના દેવા માફી ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં અનેક સ્થળે રસ્તા રોકો આંદોલન-ચક્કાજામ : 16-06-2017

ખેડૂતોના દેવા માફી ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં અનેક સ્થળે રસ્તા રોકો આંદોલન-ચક્કાજામમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરો જોડાયા. રાજ્યમાં ૪૦૦૦ થી વધુ કાર્યકરો-ખેડૂત આગેવાનોની રસ્તા રોકો આંદોલન-ચક્કાજામના પગલે પોલીસ દ્વારા અટકાયત કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, જિલ્લા – તાલુકા પંચાયતના ...

Read More
Vadodara (1)
16 Jun
0

રસ્તા રોકો આંદોલન

ખેડૂતોના દેવા માફી ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં અનેક સ્થળે રસ્તા રોકો આંદોલન-ચક્કાજામમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરો જોડાયા. રાજ્યમાં ૪૦૦૦ થી વધુ કાર્યકરો-ખેડૂત આગેવાનોની રસ્તા રોકો આંદોલન-ચક્કાજામના પગલે પોલીસ દ્વારા અટકાયત કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, જિલ્લા – તાલુકા પંચાયતના ...

Read More
15 Jun
0

રાજ્ય સરકારે સત્વેર સીબીઆઈ તપાસની સોંપીને : 15-06-2017

મહેસાણા જેલમાં બલોલના પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ થયું છે. સમગ્ર ઘટનાની ગંભીરતા રાજ્ય સરકાર દ્વારા દાખવવામાં આવી નથી. જેના કારણે મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં બર્બરતાથી પાટીદાર યુવાનના મોતના લીધે ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. રાજ્ય સરકાર જે પ્રકારે સમગ્ર ...

Read More