Author Archives: Ashvin Gohil

10 May
0

કારોબારી મીટીંગ અને પ્રેસ કોન્ફરન્સ : 10 -05-2017

એક જ અવાજ, કોંગ્રેસ આવે છે.” વિસ્તૃત કારોબારી બેઠક “એક જ અવાજ, કોંગ્રેસ આવે છે.” થીમ સાથે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આજની કારોબારીની શરૂઆતમાં શહીદ થયેલા જવાનોને મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પવામાં ...

Read More
04 May
0

પાલડી ખાતેથી શહીદો અમર રહોના નારા સાથે “જય જવાન માર્ચ” : 04-05-2017

કેન્દ્રની ભાજપ સરકારની નબળી નિતીઓને કારણે કાશ્મિરમાં જવાનો શહીદ થઈ રહ્યાં છે. હમણાં તાજેતારમાં પાકિસ્તાન દ્વારા બે જવાનોને બર્બરતાપૂર્ણ રહેંસી નાંખવામાં આવ્યા. જેને લઈને પ્રજામાં આક્રોશ છે. પ્રજાની લાગણીને ધ્યાનમાં લઈને આજે સાંજે પાલડી ખાતેથી શહીદો અમર રહોના નારા સાથે ...

Read More
IMG_0083
04 May
0

“જય જવાન માર્ચ”

કેન્દ્રની ભાજપ સરકારની નબળી નિતીઓને કારણે કાશ્મિરમાં જવાનો શહીદ થઈ રહ્યાં છે. હમણાં તાજેતારમાં પાકિસ્તાન દ્વારા બે જવાનોને બર્બરતાપૂર્ણ રહેંસી નાંખવામાં આવ્યા. જેને લઈને પ્રજામાં આક્રોશ છે. પ્રજાની લાગણીને ધ્યાનમાં લઈને આજે સાંજે પાલડી ખાતેથી શહીદો અમર રહોના નારા સાથે ...

Read More
04 May
0

“જય જવાન માર્ચ”

Read More
03 May
0

“જય જવાન માર્ચ” : 03-05-2017

કેન્દ્રની ભાજપ સરકારની નબળી નિતીઓને કારણે કાશ્મિરમાં જવાનો શહીદ થઈ રહ્યાં છે. હમણાં તાજેતારમાં પાકિસ્તાન દ્વારા બે જવાનોને બર્બરતાપૂર્ણ રહેંસી નાંખવામાં આવ્યા. જેને લઈને પ્રજામાં આક્રોશ છે. પ્રજાની લાગણીને ધ્યાનમાં લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા “જય જવાન માર્ચ” આવતી ...

Read More
03 May
0

ભાજપ માત્ર વાણીનો વ્યભિચાર કરે છેઃ કોંગ્રેસ : 03-05-2017

ભાજપ માત્ર વાણીનો વ્યભિચાર કરે છેઃ કોંગ્રેસ એકબાજુ સૈનિકોના દેહના ટુકડા થયા છે બીજીબાજુ દેશના વડાપ્રધાન જુદા જુદા કાર્યક્રમોમાં વેશ પરીધાન બદલીને શહીદોના લોહીથી રંગાયેલું હોય તેવું લાલ પટ્ટો ગળામાં નાંખી બેશરમીથી ફરી રહ્યાં છે. કેન્દ્રની ભાજપ સરકારની નબળી નિતીઓ ...

Read More
1
03 May
0

કિનારા બચાવો અભિયાન… બોટ યાત્રા

Read More
02 May
0

નવસર્જન ગુજરાત “કિનારા બચાવો અભિયાન-બોટ યાત્રા” : 02-05-2017

માંડવી (કચ્‍છ)થી ઉમરગામ (વલસાડ) – તા.૦૩-૦૫-૨૦૧૭થી ત.૧૨-૦૫-૨૦૧૭ કિનારા બચાવો અભિયાન-બોટ યાત્રાનો પ્રારંભ તા.૦૩-૦૫-૨૦૧૭ બુધવારના રોજ સાંજે ૦૪.૦૦ કલાકે કચ્‍છ જીલ્‍લાના માંડવી બંદર ખાતે સાગર ખેડૂ જનસભાને સંબોધન કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માન. પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી ઝંડી ફરકાવીને કરશે. ...

Read More
02 May
0

ખેડૂતોના પ્રશ્નો અંગે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર : 02-05-2017

ગુજરાતની ભાજપ સરકારની નિતી ખેડૂત વિરોધી છે, ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના જે ભાવ મળવા જોઈએ તે મળતા નથી વધતાં જતા કૃષિ ખર્ચ, સિંચાઈના પ્રશ્નો, વિજળીની અનિયમિતતા અને પોષણક્ષમ ભાવના અભાવે ગુજરાતના ખેડૂતો આર્થિક દેવાના બોજ તળે દટાઈ રહ્યાં છે, ...

Read More
1
02 May
0

મહામહીમ રાજ્યપાલશ્રીને ખેડૂતોના પ્રશ્નો અંગે આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો

ગુજરાતની ભાજપ સરકારની નિતી ખેડૂત વિરોધી છે, ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના જે ભાવ મળવા જોઈએ તે મળતા નથી વધતાં જતા કૃષિ ખર્ચ, સિંચાઈના પ્રશ્નો, વિજળીની અનિયમિતતા અને પોષણક્ષમ ભાવના અભાવે ગુજરાતના ખેડૂતો આર્થિક દેવાના બોજ તળે દટાઈ રહ્યાં છે, ...

Read More
01 May
0

ડેડીયાપાડા ખાતે નવસર્જન આદિવાસી અધિકાર જનસભા : 01-05-2017

ગુજરાત રાજ્યના ૫૭માં સ્થાપના દિવસ તેમજ વિશ્વ કામદાર દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડેડીયાપાડા ખાતે નવસર્જન આદિવાસી અધિકાર જનસભામાં ૧ લાખ કરતાં વધુ જંગી જનમેદની ઉમટી પડી હતી. આદિવાસી સમૂદાયના દેવમોગરા સ્થિત કૂળદેવી પાંડુરી માતાના દર્શન કરીને અખિલ ...

Read More
01 May
0

નવસર્જન આદિવાસી અધિકાર જનસભા – ડેડીયાપાડા

Read More