પાકિસ્તાનમાં કેદ માછીમારો અને તેમના પરિવારો માટે વિશેષ પેકેજ રોકનારાઓ સામે કાર્યવાહી કરવાની જરૂરઃ શ્રી અહમદભાઈ પટેલ પાકિસ્તાન દ્વારા કેદ કરવામાં આવેલ ભારતીય માછીમારોની મુશ્કેલીઓ પ્રત્યે રાજ્ય સભામાં વિગતો રજૂ કરતા સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, હજી પણ ૯૨૦ ...
Read MoreAuthor Archives:
ભાજપ શાસનમાં મોંઘા શિક્ષણ, ડોનેશન, આડેધડ ફી સામે છેલ્લા દશ વર્ષ કરતાં વધુ સમયથી વિદ્યાર્થી-વાલીઓ વારંવાર આંદોલન કરતાં હતા, છતાં ભાજપ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગઈ હતી. જ્યારે હવે ચૂંટણી નજીક આવતા ભાજપ સરકારને જેમ નશાબંધી વિધેયક, ગૌ વંશ હત્યા ...
Read MoreNSUI દ્વારા ગુજરાત યુનિવર્સીટી ખાતે સેનેટ સભાનો ઘેરાવ ગુજરાત યુનિવર્સીટીમાં વિદ્યાર્થી પ્રતિનિધિની ચુંટણીની ઉગ્ર માંગ NSUI દ્વારા કુલપતિનું પુતળાદહન કુલપતિ અને સત્તાધીશોએ સેનેટ સભા છોડી વિદ્યાર્થીઓને સંભાળવા પડ્યા પોલીસ જવાન દ્વારા NSUI ના ઝંડાનું અપમાન કરાતા NSUI નો ઉગ્ર વિરોધ ...
Read Moreભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે રીતે વાણી વિલાસ અને ઈતિહાસની અપૂરતી માહિતીને લીધે કરેલા બફાટ પ્રવચન અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ આવે છે’તે વાત થી ડઘાઈ ગયેલ ભાજપ અધ્યક્ષના પ્રવચનમાં પ્રતિબિંબ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત યુનીવર્સીટીના સીન્ડીકેટ સભ્યશ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજ્યની સવથી જૂની ગુજરાત યુનીવર્સીટીમાં ૩૫૦ કરતા વધુ કોલેજોના ૩.૫ લાખ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગુજરાત યુનીવર્સીટીના સેનેટ બોર્ડના માળખામાં પ્રોફેસર, કર્મચારી, પ્રિન્સીપાલ સરકારના ...
Read Moreસફાઈ કામદાર વિકાસ નિગમના અધ્યક્ષ અને મળતીયા દ્વારા સરકારી તિજોરીના લાખો રૂપિયાની સફાઈ ધંધા રોજગાર માટે બેરોજગારને આર્થિક મદદ અને ઘર વિહોણાને આર્થિક સહાય બારોબાર ઉધારાઈ ગઈ. કરોડો રૂપિયાના કૌભાંડમાં તટસ્થ તપાસની માંગ એક તરફ સફાઈ કામદારોનું શોષણ અને બીજી ...
Read Moreઅખિલ ભારતીય સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા શ્રી બાલુભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. અખિલ ભારતીય સેવાદળ ૮૦ વર્ષ કરતા વધુ સમયથી રાષ્ટ્રીય કક્ષાએ યુવક-યુવતીઓને તાલીમ આપતું સ્વૈચ્છિક સંગઠન છે. દિલ્હી ખાતે તાજેતરમાં મળેલ અખિલ ભારતીય ...
Read More“ગુજરાત કહે છે, કોંગ્રેસ આવે છે” આ સંકલ્પ સાથે ગુજરાત વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૧૮૨ વિધાનસભા ક્ષેત્ર માટે કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની તા. ૨૭મી અને તા. ૨૮ મી માર્ચ, ૨૦૧૭ એમ બે ...
Read Moreઅમદાવાદ, બાપુનગર વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત તા. ૨૬/૩/૨૦૧૭ સાંજે ૭-કલાકે, જનવેદના કાર્યક્રમ નું આયોજન બાપુનગર ચાર રસ્તે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યાં હતા. જનવેદના સંમેલનને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ ...
Read Moreમાનવતાના સામે લાગે ફિક્કો, વિશ્વ હિન્દુ પરિષદના સિક્કો” – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અચાનક સંમેલન યોજવા જઈ રહ્યું છે. આ બાબતને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. હિમાંશું પટેલે ...
Read More“ગુજરાત કહે છે, કોંગ્રેસ આવે છે” આ સંકલ્પ સાથે ગુજરાત વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણી માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા તેમજ પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જુનભાઈ ...
Read More
“ગુજરાત કહે છે, કોંગ્રેસ આવે છે” આ સંકલ્પ સાથે ગુજરાત વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણી માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા તેમજ પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જુનભાઈ ...
Read More