આદિવાસી સમાજને બેન્કો પૈસા આપતી નથી. સરકારમાંથી પૈસા આવતા નથી. જેથી કરીને આદિવાસી ભાઈઓને શાહુકારો પાસેથી વ્યાજે પૈસા લેવાની જરૂર પડે છે. વ્યાજના ચક્કરમાંથી મુક્તી મળે અને આદિવાસી ભાઈ બહેનો માન સન્માન સાથે જીંદગી જીવી શકે તે માટે કોંગ્રેસ પક્ષ ...
Read MoreAuthor Archives:

આદિવાસી ભાઈઓના જંગલની જમીનના હક્ક ભાજપની આ સરકારે નથી આપ્યા. દલિત, આદિવાસી, બક્ષીપંચ ગરીબ વર્ગની પરિસ્થિતિ ગુજરાતમાં કેવી છે તે આપ સૌ જાણો છો. કોંગ્રેસની યુપીએ સરકારે મધ્યાહન ભોજનમાં શાળાએ જતા બાળકોને એક ટંક ભોજનની વ્યવસ્થા કરી, કન્યા કેળવણી મફત ...
Read More
આદિવાસી ભાઈઓના જંગલની જમીનના હક્ક ભાજપની આ સરકારે નથી આપ્યા. દલિત, આદિવાસી, બક્ષીપંચ ગરીબ વર્ગની પરિસ્થિતિ ગુજરાતમાં કેવી છે તે આપ સૌ જાણો છો. કોંગ્રેસની યુપીએ સરકારે મધ્યાહન ભોજનમાં શાળાએ જતા બાળકોને એક ટંક ભોજનની વ્યવસ્થા કરી, કન્યા કેળવણી મફત ...
Read More
ચૈત્રિ નવરાત્રીના પવિત્ર પર્વમાં માં અંબાના ચરણમાં શીશ ઝુકાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. તુષાર ચૌધરી સહિતના નેતાઓએ “નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન” નો રેલી સ્વરૂપે પ્રારંભ કર્યો ...
Read Moreજી.પી.એસ.સી. વર્ગ ૧ – ૨ ની પરીક્ષા માટે ગ્રામ્ય વિસ્તારના અનેક યુવાનો ચલન ન ભરી શકવાને કારણે હેરાન-પરેશાન ગુજરાત જાહેર સેવા આયોગ ચલન ભરવામાં બાકી રહેલા ઉમેદવારોને તક આપે. જી.પી.એસ.સી. વર્ગ ૧ – ૨ ની પરીક્ષા માટે વર્ષ ૨૦૧૭-૧૮ ની ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreઆદિવાસી ભાઈઓના જંગલની જમીનના હક્ક ભાજપની આ સરકારે નથી આપ્યા. દલિત, આદિવાસી, બક્ષીપંચ ગરીબ વર્ગની પરિસ્થિતિ ગુજરાતમાં કેવી છે તે આપ સૌ જાણો છો. કોંગ્રેસની યુપીએ સરકારે મધ્યાહન ભોજનમાં શાળાએ જતા બાળકોને એક ટંક ભોજનની વ્યવસ્થા કરી, કન્યા કેળવણી મફત ...
Read Moreગઈ કાલે તા. ૩૦-૦૩-૨૦૧૭ ગુજરાત યુનિર્સીટી ખાતે યોજાયેલી સેનેટની બેઠકના વિરોધમાં એન.એસ.યુ.આઈ.ના કાર્યકરો દ્વારા આંદોલન કરવામાં આવેલ તે આંદોલન દરમ્યાન પોલીસ દ્વારા એન.એસ.યુ.આઈ.ના ઝંડાને બળવામાં આવ્યો તે ખુબ જ શરમજનક ઘટનાને આકરા શબ્દોમાં વખોડતા એન.એસ.યુ.આઈ. પ્રમુખશ્રી મહિપાલસિંહ ગઢવીએ જણાવ્યું હતું ...
Read Moreનરેન્દ્ર મોદીના શાસનમાં ૧૭ કૌભાંડમાં થયેલ એક લાખ કરોડના ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કેન્દ્રીય એજન્સીઓ પાસે જતી રોકવાના ઈરાદાથી રચાયેલ મોદી બચાવ એમ. બી. શાહ કમીશનનો આજે રજુ થયેલ રીપોર્ટ સ્વાસભાવિકપણે દલા તરવાડી સરકારને બચાવવાનો હોવા છતાં જે ભ્રષ્ટ હકિકતો બહાર ...
Read More