Author Archives: Ashvin Gohil

2
06 Apr
0

નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન – દાહોદ

આદિવાસી સમાજને બેન્કો પૈસા આપતી નથી. સરકારમાંથી પૈસા આવતા નથી. જેથી કરીને આદિવાસી ભાઈઓને શાહુકારો પાસેથી વ્યાજે પૈસા લેવાની જરૂર પડે છે. વ્યાજના ચક્કરમાંથી મુક્તી મળે અને આદિવાસી ભાઈ બહેનો માન સન્માન સાથે જીંદગી જીવી શકે તે માટે કોંગ્રેસ પક્ષ ...

Read More
06 Apr
0

નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન – દાહોદ

Read More
04 Apr
0

ખેડબ્રહ્મા ખાતે નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન : 03-04-2017

આદિવાસી ભાઈઓના જંગલની જમીનના હક્ક ભાજપની આ સરકારે નથી આપ્યા. દલિત, આદિવાસી, બક્ષીપંચ ગરીબ વર્ગની પરિસ્થિતિ ગુજરાતમાં કેવી છે તે આપ સૌ જાણો છો. કોંગ્રેસની યુપીએ સરકારે  મધ્યાહન ભોજનમાં શાળાએ જતા બાળકોને એક ટંક ભોજનની વ્યવસ્થા કરી, કન્યા કેળવણી મફત ...

Read More
15-1
03 Apr
0

નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન

આદિવાસી ભાઈઓના જંગલની જમીનના હક્ક ભાજપની આ સરકારે નથી આપ્યા. દલિત, આદિવાસી, બક્ષીપંચ ગરીબ વર્ગની પરિસ્થિતિ ગુજરાતમાં કેવી છે તે આપ સૌ જાણો છો. કોંગ્રેસની યુપીએ સરકારે  મધ્યાહન ભોજનમાં શાળાએ જતા બાળકોને એક ટંક ભોજનની વ્યવસ્થા કરી, કન્યા કેળવણી મફત ...

Read More
5
03 Apr
0

ચૈત્રી નવરાત્રીનાં પાવન પર્વમાં અંબાજી માતાનાં દર્શન કરતા કોંગ્રેસ આગેવાનો

ચૈત્રિ નવરાત્રીના પવિત્ર પર્વમાં માં અંબાના ચરણમાં શીશ ઝુકાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. તુષાર ચૌધરી સહિતના નેતાઓએ “નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન” નો રેલી સ્વરૂપે પ્રારંભ કર્યો ...

Read More
03 Apr
0

નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન – ખેડબ્રહ્મા

Read More
03 Apr
0

ચૈત્રી નવરાત્રીનાં પાવન પર્વમાં અંબાજી માતાનાં દર્શન કરતા કોંગ્રેસ આગેવાનો

Read More
01 Apr
0

જી.પી.એસ.સી. વર્ગ ૧ – ૨ ની પરીક્ષા માટે ગ્રામ્ય વિસ્તારના અનેક યુવાનો ચલન ન ભરી શકવાને કારણે હેરાન-પરેશાન : 01-04-2017

જી.પી.એસ.સી. વર્ગ ૧ – ૨ ની પરીક્ષા માટે ગ્રામ્ય વિસ્તારના અનેક યુવાનો ચલન ન ભરી શકવાને કારણે હેરાન-પરેશાન ગુજરાત જાહેર સેવા આયોગ ચલન ભરવામાં બાકી રહેલા ઉમેદવારોને તક આપે. જી.પી.એસ.સી. વર્ગ ૧ – ૨ ની પરીક્ષા માટે વર્ષ ૨૦૧૭-૧૮ ની ...

Read More
01 Apr
0

પાંચ વર્ષમાં ખેડૂતોએ કરેલી આત્મહત્યા માટે ગુજરાત સરકાર તેમને વળતર ચૂકવે. : 01-04-2017

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
01 Apr
0

“નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન” : 01-04-2017

આદિવાસી ભાઈઓના જંગલની જમીનના હક્ક ભાજપની આ સરકારે નથી આપ્યા. દલિત, આદિવાસી, બક્ષીપંચ ગરીબ વર્ગની પરિસ્થિતિ ગુજરાતમાં કેવી છે તે આપ સૌ જાણો છો. કોંગ્રેસની યુપીએ સરકારે  મધ્યાહન ભોજનમાં શાળાએ જતા બાળકોને એક ટંક ભોજનની વ્યવસ્થા કરી, કન્યા કેળવણી મફત ...

Read More
31 Mar
0

ગઈ કાલે તા. ૩૦-૦૩-૨૦૧૭ ગુજરાત યુનિર્સીટી ખાતે યોજાયેલી સેનેટની બેઠકના વિરોધમાં : 31-03-2017

ગઈ કાલે તા. ૩૦-૦૩-૨૦૧૭ ગુજરાત યુનિર્સીટી ખાતે યોજાયેલી સેનેટની બેઠકના વિરોધમાં એન.એસ.યુ.આઈ.ના કાર્યકરો દ્વારા આંદોલન કરવામાં આવેલ તે આંદોલન દરમ્યાન પોલીસ દ્વારા એન.એસ.યુ.આઈ.ના ઝંડાને બળવામાં આવ્યો તે ખુબ જ શરમજનક ઘટનાને આકરા શબ્દોમાં વખોડતા એન.એસ.યુ.આઈ. પ્રમુખશ્રી મહિપાલસિંહ ગઢવીએ જણાવ્યું હતું ...

Read More
31 Mar
0

શાહ કમિશનના નામે કલીનચીટની વાતો કરનાર ભાજપ સરકારને ઉધડી લેતાં – અર્જુનભાઈ મોઢવાડીયા : 31-03-2017

નરેન્દ્ર  મોદીના શાસનમાં ૧૭ કૌભાંડમાં થયેલ એક લાખ કરોડના ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કેન્દ્રીય એજન્સીઓ પાસે જતી રોકવાના ઈરાદાથી રચાયેલ મોદી બચાવ એમ. બી. શાહ કમીશનનો આજે રજુ થયેલ રીપોર્ટ સ્વાસભાવિકપણે દલા તરવાડી સરકારને બચાવવાનો હોવા છતાં જે ભ્રષ્ટ  હકિકતો બહાર ...

Read More