Author Archives: Ashvin Gohil

06 Jun
0

“કારકિર્દીના ઊંબરે”ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન : 06-06-2017

ધોરણ-૧૨ વિક્ષાન પ્રવાહ-સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ગયું છે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને પુરતું માર્ગદર્શન મળે અને તેમની કારકિર્દી ઉજ્જવળ બને તે માટે સતત બારમા વર્ષે કોંગ્રેસ પક્ષના પ્રવક્તા ડૉ. મનિષ દોશી સંપાદિત “કારકિર્દીના ઊંબરે”ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ...

Read More
06 Jun
0

રાજ્યના ૬ કરોડ નાગરિકોને માનસિક ત્રાસ અંગે સવાલ : 06-06-2017

ગુજરાતની ૬ કરોડની જનતા ભાજપ સરકારના નિર્ણયોના કારણે અથવા તો નિર્ણય શક્તિના અભાવે ૩૬૫ દિવસ માનસિક ત્રાસનો ભોગ બની રહી હોય. બીજીબાજુ રાજ્યના મંત્રીશ્રી ખેડૂતોના ફોનથી માનસિક ત્રાસની ફરિયાદ કરે આ કેવી વિચિત્ર પરિસ્થિતિ છે. રાજ્યના ખેડૂતો હોય કે પછી ...

Read More
06 Jun
0

પાટીદાર યુવાનના પોલીસ કસ્ટડીમાં મોત બદલ જવાબદારી સ્વીકારી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ગૃહમંત્રીનું રાજીનામું લે : 06-06-2017

પાટીદાર યુવાનના પોલીસ કસ્ટડીમાં મોત બદલ જવાબદારી સ્વીકારી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ગૃહમંત્રીનું રાજીનામું લે. તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધી સીબીઆઈ ને તપાસ સોંપે અને યુવાનના પરિવારને રૂા. ૨૫ લાખની સહાય કરે. મહેસાણામાં પાટીદાર યુવાન કેતનકુમાર મહેન્દ્રભાઈ પટેલનું પોલીસની કસ્ટડીમાં જ ...

Read More
06 Jun
0

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાવલી ગામ ખાતે નર્મદાના વિસ્થાપિતોની મુલાકાત : 06-06-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ આજે નર્મદા વિસ્થાપિતોની તિલકવાડા તાલુકાના સાવલી ગામે મુલાકાત લીધી હતી તથા છેલ્લા અગિયાર માસથી ઉપવાસ ઉપર બેઠેલા વિસ્થાપિતોની કેવડીયા કોલોની ખાતે મુલાકાત લીધી હતી અને વિસ્થાપિતોની વસાહતમાં પીવાના પાણી, સિંચાઈનું પાણી, શાળા, ...

Read More
05 Jun
0

“મિલન ધ રીયુનીયન” : 05-06-2017

આજ રોજ પત્રકાર પરિસદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખશ્રી ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “મિલન ધ રીયુનીયન” સમારોહ તારીખ ૦૯-૦૬-૨૦૧૭ના રોજ બપોરે ૧૨ : કલાકે ગુજરાત યુનીવર્સીટી કન્વેન્શન હોલ ખાતે યુવા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવનાર છે. જેમાં યુવા ...

Read More
05 Jun
0

આજ રોજ પત્રકાર પરિસદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રીશ્રી અલ્પેશ પુરોહિતે : 05-06-2017

આજ રોજ પત્રકાર પરિસદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રીશ્રી અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં લોકશાહી મૃત્ય પામી રહી છે. છેલ્લા ૯૦ દિવસથી કૃષિ યુનીવર્સીટીના ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓ પોતાના અધિકાર માટે ભવિષ્ય માટે લડી રહ્યા ...

Read More
05 Jun
0

ભાજપના શાસનમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૫૭૮ જવાનોએ શહાદત ભોગવી. : 05-06-2017

ભાજપના શાસનમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૫૭૮ જવાનોએ શહાદત ભોગવી. માત્ર જમ્મુ-કાશ્મિરમાં આતંકવાદી હુમલાઓમાં દ્વારા ૧૫૦૦૦ નાગરિકો અને ૪૦૦૦ સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. ભારતીય લશ્કરને ૫૨૦૦૦ સૈનિકો, ૨૫૦૦૦ વધુ જે.સી.ઓ. અને ૯૦૦૦ વધુ અધિકારીઓની અછત હોવા છતાં પૂર્ણ કરવામાં આવતી નથી ...

Read More
03 Jun
0

ઝીકા વાઈરસ અંગે હકીકત છુપાવી – મચ્છરજન્ય રોગોથી નાગરિકોની સુરક્ષા માટે કોંગ્રેસ પક્ષ જનજાગૃત્તિ અભિયાન હાથ ધરશે : 03-06-2017

ભાજપ સરકાર ગુજરાતના નાગરિકોના આરોગ્ય સાથે રમત રમી રહી છે. ઝીકા વાઈરસ અંગે હકીકત છુપાવીને ગુજરાતના ૬ કરોડ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર મુખ્યમંત્રી જવાબ આપે. મચ્છરજન્ય રોગોથી નાગરિકોની સુરક્ષા માટે કોંગ્રેસ પક્ષ જનજાગૃત્તિ અભિયાન હાથ ધરશે. ઉત્સવો – તાયફા ...

Read More
03 Jun
0

ભાજપનો ખેડૂતોને નવો ઘુંબો – દાયકાઓથી અપાતા સબસીડી યુક્ત રાસાયણિક ખાતરોની નિતી ભાજપે : 03-06-2017

ત્રણ વર્ષમાં ભાજપની કેન્દ્ર સરકારે દેશના ખેડૂતોને મરણતોલ ફટકો માર્યો છે – શ્રી અર્જુન મોઢવાડિયા મગફળી , તુવેર, ધાણા, ચણા, મેથી, મગ, ડુંગળી, બટેટાના ભાવો તળીયે, કપાસ સહિતના પાકોના ટેકાના ભાવો વધારવા અને ખરીદીમાં ભાજપ સરકારની દગાખોરી – શ્રી અર્જુન ...

Read More
03 Jun
0

પાકિસ્તાન જ્યાં સુધી તેની અવળચંડાઈમાંથી બહાર નહીં આવે અને આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ નહીં કરે ત્યાં સુધી ક્રિકેટ મેચ શા માટે : 03-06-2017

સત્તાના સિંહાસન પર બેસીને પ્રજાની લાગણીને અવગણના કરનારને તેમના ચૂંટણીલક્ષી વચનોની યાદ કરાવવા અને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાની માંગ સાથે  કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૭ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ શહેરમાં સવારે ૧૧-૦૦ કલાકે ...

Read More
1 (3)
03 Jun
0

સ્વ.શ્રી ચીમનભાઈ પટેલની જન્મજ્યંતી નિમિત્તે શ્રદ્ધાસુમન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી ચીમનભાઈ પટેલ ની 89 મી જન્મજ્યંતી નિમિત્તે નર્મદા ઘાટ, ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રાર્થના સભામાં હાજર રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી.

Read More
Vadodara City  (4)
03 Jun
0

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ વિરુદ્ધ દેખાવો અને સુત્રોચ્ચાર

સત્તાના સિંહાસન પર બેસીને પ્રજાની લાગણીને અવગણના કરનારને તેમના ચૂંટણીલક્ષી વચનોની યાદ કરાવવા અને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાની માંગ સાથે  કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૭ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ શહેરમાં સવારે ૧૧-૦૦ કલાકે ...

Read More