તારીખ ૩ જુલાઈ ૨૦૧૭ના દિવસે “રાજીવ ગાંધી ભવન” ખાતે ગુજરાત મહિલા કોંગ્રેસના ઉપક્રમે “મુઝમે હૈ ઇન્દિરા” નામે મહિલા સશક્તિકરણ માટે પ્રદેશ – જીલ્લા – તાલુકાના સંગઠનના પદાધિકારી અને સક્રિય કાર્યકર્તા બહેનોનું મહત્વની બેઠકમાં ૭૦૦ થી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી. ...
Read MoreAuthor Archives:
ગુજરાત મહિલા કોંગ્રેસ ઉપક્રમે ઈન્દિરાજીના જન્મશતાબ્દી વર્ષના સમારોહના ભાગ રૂપે “મુઝમે હૈ ઇન્દિરા” નામનો મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની તમામ જીલ્લાઓ/શહેરોની સંગઠનની બહેનો સવારે ૧૧:૦૦ વાગે “રાજીવ ગાંધી ભવન” અમદાવાદ ખાતે આવશે. તેમને અખિલ ભારતીય ...
Read More
દેશના અર્થતંત્રને ભાજપની સરકાર “પડ્યા ઉપર પાટું” મારીને બેહાલીની દિશામાં ધકેલી રહી છે. પહેલાં નોટબંધી અને હવે વણ વિચાર્યા ભારે ભરખમ ટેક્ષ સાથે જી.એસ.ટી. લાવીને નાના-મોટા ધંધા-રોજગારને પાયમાલી તરફ લઈ જઈ રહી છે. ગ્રાહકો અને ઉત્પાદકો બંનેના ખિસ્સા ખાલી કરવા ...
Read Moreયુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુપીએ) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી મીરાકુમારે આજે સવારે ૯-૦૦ કલાકે, ઐતિહાસિક સ્થળ સાબરમતી આશ્રમ ખાતે પૂ. મહાત્મા ગાંધીને નમન-વંદન કરીને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પ્રચારનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ રાજીવ ગાંધી ભવન ખાતે રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલી કરી ...
Read More
યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુપીએ) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી મીરાકુમારએ સરદાર સ્મારક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી
Read More
યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુપીએ) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી મીરાકુમારએ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, પદાધિકારીઓ અને ધારાસભ્યશ્રીઓ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અધ્યક્ષ સ્થાને અગત્યની બેઠકમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના ...
Read More
યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુપીએ) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી મીરાકુમાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પ્રચારનો પ્રારંભ, પૂ. મહાત્મા ગાંધીના ઐતિહાસિક સ્થળ સાબરમતી આશ્રમ ખાતે નમન-વંદન કરી કર્યો હતો.
Read Moreયુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુપીએ) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી મીરાકુમાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પ્રચારનો પ્રારંભ તા. ૩૦/૦૬/૨૦૧૭ સવારે ૯-૦૦ કલાકે, પૂ. મહાત્મા ગાંધીના ઐતિહાસિક સ્થળ સાબરમતી આશ્રમ ખાતે નમન-વંદન કરશે. ત્યારબાદ સવારે ૧૦-૦૦ કલાકે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, પદાધિકારીઓ અને ...
Read More