Author Archives: Ashvin Gohil

20
10 Apr
0

અમદાવાદ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલયનું ઉદ્ઘાટન

આજ રોજ અમદાવાદ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ કોંગ્રેસસમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના વરદ હસ્તે તેમજ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ સ્મૃતિ ટ્રસ્ટ ભદ્ર ખાતે સૌ પ્રથમ ધ્વજ વંદન કરી વંદેમાતરમ અને ...

Read More
10 Apr
0

અમદાવાદ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલયનું ઉદ્ઘાટન

Read More
09 Apr
0

નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન – બોડેલી

Read More
6
09 Apr
0

નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન – બોડેલી

આદિવાસી સમાજના હિતોની રક્ષા કરવા અને એમના હિતોને વાચા આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા “નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન” ના ભાગ રૂપે ખેડબ્રહ્મા, દાહોદ બાદ બોડેલી ખાતે ત્રીજી જાહેરસભા રાખવામાં આવેલ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ...

Read More
08 Apr
0

ઈન્ડી ગોલ્ડ રીફાઈનરી પ્રકરણ : 08-04-2017

ઈન્ડી ગોલ્ડ રીફાઈનરી પ્રકરણમાં સુપ્રિમ કોર્ટ દ્વારા ગેરરીતીના તારણ છતાં એમ.બી.શાહ કમિશન દ્વારા આગળની તપાસનું વાળી દેવામાં આવેલ ફીંડલું. સુપ્રિમ કોર્ટે આપેલા તારણ (સ્ટ્રીક્ચર) અંગે ભાજપ સરકાર જવાબ આપે. વર્ષ ૨૦૧૪ માં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રીમતી આનંદીબેન પટેલના કચ્છના ઈન્ડી ગોલ્ડ ...

Read More
08 Apr
0

મુખ્યમંત્રી વિજય રૂપાણી વેપારી એટલે એમને તો ગુજરાતના ખેડૂતોની દુર્દશાનો ખ્યાલ ન હોય : 08-04-2017

મુખ્યમંત્રી વિજય રૂપાણી વેપારી એટલે એમને તો ગુજરાતના ખેડૂતોની દુર્દશાનો ખ્યાલ ન હોય પરંતુ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ તો ખેડૂત પુત્ર છે તેમ છતા ગુજરાતના ખેડૂતોની દયનીય હાલતનો ખ્યાલ નથી તે દુઃખ દ બાબત છે. નિતિન પટેલ કહે છે કે ...

Read More
08 Apr
0

કોંગ્રેસ પક્ષ દ્વારા “નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન” : 08-04-2017

આદિવાસી ભાઈઓના જંગલની જમીનના હક્ક ભાજપની આ સરકારે નથી આપ્યા. દલિત, આદિવાસી, બક્ષીપંચ ગરીબ વર્ગની પરિસ્થિતિ ગુજરાતમાં કેવી છે તે આપ સૌ જાણો છો. કોંગ્રેસની યુપીએ સરકારે  મધ્યાહન ભોજનમાં શાળાએ જતા બાળકોને એક ટંક ભોજનની વ્યવસ્થા કરી, કન્યા કેળવણી મફત ...

Read More
07 Apr
0

ભાવિક સોલંકી – એન.એસ.યુ.આઈ. : 07-04-2017

કોટ વિસ્તારની એન.સી. બોડીવાલા કોલેજની માન્યતા રદ્દ કરતા તા. ૧૦/૪/૨૦૧૭ ના રોજ થી ચાલુ થનારી પરિક્ષાની ગંભીરતાને ધ્યાનમાં રાખી કોલેજના વિદ્યાર્થીઓ અને એન.એસ.યુ.આઈ. ના કાર્યકર્તા આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી સાહેબને રજૂઆત કરવા આવેલ હતા પ્રેસનોટ ...

Read More
07 Apr
0

ભાજપના શાસનમાં મૂડિપતિઓની તિજોરીનું આરોગ્ય હજારો ગણુ સુધર્યું છે, પરંતુ ગુજરાતના માનવીનું આરોગ્ય એકદમ કથળ્યું માંગ : 07-04-2017

વિશ્વ આરોગ્ય દિવસે મુખ્યમંત્રી ફોટો ફંકશન અને ભાષણ કરતાં રહ્યાં બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓ હેરાન-પરેશાન થયા. વારંવાર ઘટનાઓ બનતી હોવા છતાં ભાજપ સરકારને સિવિલ હોસ્પિટલોમાં સલામતી માટે યોગ્ય વ્યવસ્થા તંત્ર ઉભુ કરવા ગંભીર ન હોય તેવું સ્પષ્ટ થાય ...

Read More
06 Apr
0

રાઘવજી પટેલે ગુજરાતના ખેડૂતોની સંપૂર્ણ દેવા માફી તાત્કાલિક જાહેર કરવાની માંગ : 06-04-2017

લોકસભાની ચૂંટણી સમયે ખેડૂતોના મત માટે મોટા મોટા વાયદા કરનાર મોદી સરકારના કેન્દ્રમાં ત્રણ વર્ષના શાસન અને ગુજરાતના છેલ્લા ૧૫ વર્ષના શાસનમાં ગુજરાતના ખેડૂતોને ભારોભાર અન્યાય કર્યો હોવાનો આક્રોશ વ્યક્ત કરતાં ખેડૂત આગેવાન – ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...

Read More
06 Apr
0

દાહોદ ખાતે નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન : 06-04-2017

આદિવાસી સમાજને બેન્કો પૈસા આપતી નથી. સરકારમાંથી પૈસા આવતા નથી. જેથી કરીને આદિવાસી ભાઈઓને શાહુકારો પાસેથી વ્યાજે પૈસા લેવાની જરૂર પડે છે. વ્યાજના ચક્કરમાંથી મુક્તી મળે અને આદિવાસી ભાઈ બહેનો માન સન્માન સાથે જીંદગી જીવી શકે તે માટે કોંગ્રેસ પક્ષ ...

Read More
06 Apr
0

૮૭મી દાંડી સમાપન પદયાત્રા : 06-04-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા આજરોજ ૮૭મી દાંડી સમાપન પદયાત્રા નવસારી જીલ્લામાં મટવાડ થી દાંડી સુધી પ્રદેશ મુખ્ય સંગઠક શ્રી મંગલસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને આયોજિત થયેલ. આ દાંડી સમાપન પદયાત્રામાં ઓલ ઇન્ડીયા કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠકશ્રી મહેન્દ્ર જોષી તેમજ ગુજરાત ...

Read More