ગુજરાત રાજ્યના “સ્થાપના દિન” “આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ” તા.૧ લી મે, ૨૦૧૭ સોમવારના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના આદરણીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી “નવસર્જન ગુજરાત આદિવાસી અધિકાર જનસભા” બપોરે ૧-૦૦ વાગે ડેડીયાપાડા ખાતે સંબોધન કરશે. “નવસર્જન ગુજરાત આદિવાસી અધિકાર જનસભા” માં કોંગ્રેસ ...
Read MoreAuthor Archives:
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ એમ. દોશીના માતૃશ્રી સ્વ. ગુણવંતીબેન મુકુન્દરાય દોશીનું તા. ૨૬/૦૪/૨૦૧૭ ના રોજ શ્રીજી શરણ થયેલ છે. સદગતનું બેસણું હળવદ મુકામે રાખેલ છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreદરિયાઈ રસ્તે યોજનારી નવસર્જન “કિનારા બચાવો અભિયાન બોટ યાત્રા”ના તા. ૩જી મે, ૨૦૧૭ ના રોજ કચ્છ-માંડવી ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી પ્રસ્થાન કરાવશે. યાત્રાના રૂટ ઉપર નાના-મોટા ૩૦ જેટલા બંદરો પર યોજાનારી “સાગર ખેડૂ જનસભા” ને શ્રી અશોક ગેહલોત, શ્રી ...
Read More
કોંગ્રેસ આપશે આદિવાસીઓ અને શ્રમજીવીઓને અધિકારીઓનું અભયદાન, આવો રાહુલજી સાથે આ મહાસભામાં જોડાઈ “નવસર્જન ગુજરાત”ના સ્વપ્નને સાકાર કરીએ
Read More૧લી મે ના રોજ ગુજરાત રાજ્યનો સ્થાપના દિન – આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ નિમિત્તે નવસર્જન આદિવાસી અધિકાર જનસભા ડેડીયાપાડા ખાતે એ.આઈ.સી.સી. ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે. બૂથ શશક્તિકરણ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં વિધાનસભા બેઠક દિન આયોજન. ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારો અને માછીમારી સમુદાય ...
Read More
“બૂથ શશક્તિકરણ સમિતિ” ના સભ્યશ્રીઓ, શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી / ઉપપ્રમુખશ્રી / નેતાશ્રીઓ તથા કારોબારી ચેરમેનશ્રીઓ, શહેર-જિલ્લા તથા વિધાનસભા નિરીક્ષકશ્રીઓ ની અગત્યની બેઠક આજ રોજ “રાજીવ ગાંધી ભવન” ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...
Read Moreદેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના આધુનિક ભારતને ઘડવાના સ્વપ્ન સમાન અને ગુજરાતની જીવાદોરી સમાન સૌથી મોટી સિંચાઈ યોજના એવી સરદાર સરોવરના કામને આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોના ઓથા હેઠળ આંતરરાષ્ટ્રીય ષડયંત્રના ભાગરૂપે નર્મદા યોજનાનું કામ ખોરંભે પાડવા માટે અને વિસ્થાપિતોને વસાવવાના બહાને પોતાની ...
Read Moreહળવદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા શ્રી પંકજભાઈ પટેલનું અકસ્માતમાં નિધન થયું છે હકીકતમાં જે રીત પંકજભાઈ પટેલ અને તેમના સાથીદારને અકસ્માતની ઘટનાક્રમ તપાસતા સમગ્ર બાબત ઉંડી તપાસ માંગી રહ્યો છે. શ્રી પંકજ પટેલ લાંબા સમયથી જનઆંદોલનની સાથો ...
Read More
ઉનાઇ માતાજીના દર્શન બાદ ડાંગ જિલ્લાના આહવા મુકામે આદિવાસી સમાજના હિતોની રક્ષા કરવા અને એમના હિતોને વાચા આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા “નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન” ના ભાગ રૂપે જાહેરસભા રાખવામાં આવેલ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપની કારોબારીમાં એમના નેતાઓ જે રીતે બફાટ કરતાં હતાં તેના પરથી સ્પષ્ટ થયું છે કે ગુજરાતની આગામી ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે. ખરેખર તો ભાજપના મુખ્યમંત્રી સહિત સૌએ ગુજરાતના વિકાસની ...
Read Moreજી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં ગેરકાદેસર ખાણી-પીણી બજારના મુદ્દાના સિન્ડીકેટમાં લઇ જવા રજૂઆત કુલપતિએ સંતોષકારક જવાબ ન આપતા આર.ટી.આઈ. કરવાની ફરજ પડી ગુજરાત યુનીવર્સીટી પાસે જી.એમ.ડી.સી.ના કોન્ટ્રાકટની અસલ કોપી ગુમ હોય તેવું લાગી રહ્યું છે. નિષ્પક્ષ તપાસ સમિતિની રચનાની ઉગ્ર માંગણી. ગુજરાત યુનીવર્સીટીના ...
Read Moreવી.આઈ.પી. કલ્ચર ખતમ કરવાના કોંગ્રેસ નેતૃત્વ હેઠળની પંજાબ સરકારના નિર્ણયને કેન્દ્ર સરકારે પણ શરમના માર્યા સ્વીકાર કરવો પડ્યો છે. ત્યારે ગુજરાતની ભાજપ સરકાર સચિવાલયમાંથી કિલ્લે બંધી દુર કરીને સામાન્ય નાગરિકો માટે દરવાજા ખુલ્લા મુકે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read More