Press Note
Read MoreAuthor Archives:

પ્રિયદર્શીની ઈન્દીરાજીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ખેડા અને ચંપારણ સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી વર્ષને યાદ કરી આગામી પેઢીને ઈતિહાસથી અવગત કરાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૧૫મી એપ્રિલના રોજ ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી રેલીમાં મોટી સંખ્યામાં ...
Read Moreપ્રિયદર્શીની ઈન્દીરાજીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ખેડા અને ચંપારણ સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી વર્ષને યાદ કરી આગામી પેઢીને ઈતિહાસથી અવગત કરાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૧૫મી એપ્રિલના રોજ ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી રેલીમાં મોટી સંખ્યામાં ...
Read Moreભાસ્કર જૂથના ચેરમેન, સમાજ સેવક શ્રેષ્ઠી શ્રી રમેશચંદ્ર અગ્રવાલના દુઃખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાષ્ટ્રીય સચિવશ્રી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલ શોકાંજલી પાઠવતા જણાવ્યું હતું કે, સ્વ. રમેશચંદ્ર અગ્રવાલ વિશાળ ...
Read Moreતા. ૧૪મી એપ્રિલ ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ ઉપક્રમે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો, ચૂંટાયેલા પદાધિકારીઓ, સ્કૂટર રેલી સ્વરૂપે ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને સંવિધાનના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરજીના અપ્રતિમ યોગદાનને ...
Read Moreભાજપ સરકાર દ્વારા અનુસૂચિત જાતિ માટેના નાણાંકીય ફાળવણી, ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫ જન્મજયંતિ નિમિત્તે બજેટમાં જોગવાઈ અને ખર્ચ સહિત વિગતો સાથે ભાજપ સરકારની નિતી-રીતીને ખુલ્લી કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ડૉ. બાબા ...
Read Moreપ્રિયદર્શીની ઈન્દીરાજીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ખેડા અને ચંપારણ સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી વર્ષને યાદ કરી આગામી પેઢીને ઈતિહાસથી અવગત કરાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૧૫મી એપ્રિલના રોજ ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી રેલી અંગે જાહેરાત ...
Read Moreજી.એસ.પી.સી. ના સત્તાધીશો કૌભાંડ આચરી તેજસ્વી યુવાનોને કેમ અન્યાય કરે છે? સિસ્ટમમાં જ ખામી છે જે હંમેશા શંકા ઉપજાવે છેઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ જણાવ્યું હતુ કે, ૨૦૧૪-૧૫ માં જી.એસ.પી.સી. ની ૩૬૦ જેટલી ...
Read Moreભાસ્કર જૂથના ચેરમેન, સમાજ સેવક શ્રેષ્ઠી શ્રી રમેશચંદ્ર અગ્રવાલના દુઃખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાષ્ટ્રીય સચિવશ્રી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલ શોકાંજલી પાઠવતા જણાવ્યું હતું કે, સ્વ. રમેશચંદ્ર અગ્રવાલ વિશાળ ...
Read More૧૪૯૧ ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ૮૬૦ થી વધુ કોંગ્રેસ પક્ષ સમર્થિત (૬૯ ટકાથી )વધુ પંચાયતો પર વિજય. ભાજપ સરકારની ગ્રામ્ય વિરોધી નિતિ સામે ગ્રામ્ય મતદારોનો આક્રોશ. ગુજરાતમાં યોજાયેલ ૧૪૯૧ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ૮૬૦ થી વધુ ગ્રામ્ય પંચાયતો પર કોંગ્રેસ સમર્થિત સરપંચો-સદસ્યોનો ...
Read Moreએક તરફ સરકાર દાવો કરે છે કે ભારતીય અર્થ વ્યવસ્થા તેજીથી આગળ વધે છે પરંતુ બેરોજગારીમાં મોટા પાયે વધારો થઈ રહ્યો છે. રોજગાર વગરનો વિકાસ દેશને ક્યાં લઈ જશે? કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા દેશના શ્રમિકોને નુક્શાન કરતાં – રોજગારી છીનવતા ...
Read Moreભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાધાણી સામે મુંબઈ કોર્ટનું ફરી વખત નોન બેઈલેબલ વોરંટ. ભાવનગર ડી.એસ.પી. એ અગાઉ વોરંટ ની બજવણી ન કરેલ હોવાથી કોર્ટે વોરંટ બજવણી માટે ડી.જી.પી. ને આદેશ કર્યો. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બાંદ્રા મુંબઈની ૫૮ મી કોર્ટે ગઈ કાલે ...
Read More