Author Archives: Ashvin Gohil

02 Jun
0

રાજ્યના 500 કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં કામ કરતાં કર્મચારીઓનું સરકારની મળતીયા આઉટસોસીંગ એજન્સીઓ શોષણ કરે છે. : 02-06-2017

રાજ્યના 500 કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં કામ કરતાં કર્મચારીઓનું સરકારની મળતીયા આઉટસોસીંગ એજન્સીઓ શોષણ કરે છેઃ ૧૧ મહિના કરતાં વધુ સમયથી પ્રોવિડન્ટ ફંડની રકમ જમા થઈ નથીઃ ત્રણ મહિનાથી કર્મચારીઓના પગાર થયા નથી. આઉટસોસીંગ એજન્સીઓ મોટા ભાગે 50 ટકા જ પગાર કામ ...

Read More
Rajkot (1)
01 Jun
0

રાજકોટ ગ્રામ્ય – જેતપુર – ગોંડલ અને ધોરાજી વિધાનસભા દીઠ બેઠક

બૂથ સશક્તિકરણ અને ચૂંટણી વ્યવસ્થા માર્ગદર્શનના ભાગરૂપે અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લાની સમાવિષ્ટ વિધાનસભા ક્ષેત્રના કાર્યકરો-આગેવાનોને માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સફળતા મેળવવા માટે એક્તા અનિવાર્ય છે. પક્ષમાં કોઈ એક ને જ ઉમેદવાર ...

Read More
01 Jun
0

રાજકોટ જિલ્લાની સમાવિષ્ટ વિધાનસભા ક્ષેત્રના કાર્યકરો-આગેવાનોને માર્ગદર્શન

બૂથ સશક્તિકરણ અને ચૂંટણી વ્યવસ્થા માર્ગદર્શનના ભાગરૂપે અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લાની સમાવિષ્ટ વિધાનસભા ક્ષેત્રના કાર્યકરો-આગેવાનોને માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સફળતા મેળવવા માટે એક્તા અનિવાર્ય છે. પક્ષમાં કોઈ એક ને જ ઉમેદવાર ...

Read More
01 Jun
0

ભાજપ સરકારમાં ભારતની અર્થવ્યવસ્થા ખાડે ગઈ : 01-06-2017

કેન્દ્ર સરકારના ત્રણ વર્ષના કાર્યકાળના લેખાંજોખાના ભાગરૂપે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી મનિષ તિવારીએ આજ રોજ પત્રકાર પરિષદને સંબોધનમાં રજૂ કરતાં જણાવ્યું હતું કે, ભારત સરકારના આંકડાશાસ્ત્ર વિભાગે ભારતની અર્થ વ્યવસ્થા માટે જે આંકડા પ્રસિધ્ધ ...

Read More
01 Jun
0

ગાયમાતાના નામે રાજનિતી-ગાયમાતાની હાલત, ગૌ-આયોગમાં ગૌ શાળાની સબસીડી માટે લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર : 01-06-2017

ગાયમાતાની હાલત, ગૌ-આયોગમાં ગૌ શાળાની સબસીડી માટે લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગે ભાજપ સરકાર જવાબ આપે. ચારે બાજુથી ઘેરાયેલી, નિષ્ફળ અને ભ્રષ્ટ ભાજપ સરકાર સત્તા ગુમાવવાના ડરના લીધે ગાયમાતાના નામે રાજનિતી કરી રહી છે. ગાયમાતાની હાલત, ગૌ-આયોગમાં ગૌ શાળાની સબસીડી માટે ...

Read More
31 May
0

ગાયમાતાના નામે માત્ર ને માત્ર રાજનિતી કરનાર ભાજપના શાસનમાં સૌથી વધું ગાયમાતા અસલામત 31-05-2017

ગાયમાતાના નામે માત્ર ને માત્ર રાજનિતી કરનાર ભાજપના શાસનમાં સૌથી વધું ગાયમાતા અસલામત છે. ભાજપ શાસનમાં ગેરકાયદેસર કતલખાના ધમધમે છે. બેરોકટોક ગૌમાંસની હેરાફેરી થઈ રહી છે. છેલ્લા ૧૦ વર્ષમાં ગૌહત્યા, ગૌમાંસ હેરફેર સહિતના ગુનામાં પકડાયેલા મોટા ભાગના આરોપીઓ છૂટી ગયા ...

Read More
31 May
0

રાજુલા, મહુવા, ગારિયાધાર અને પાલીતાણા વિધાનસભા મત વિસ્તાર : 31-05-2017

કોંગ્રેસ પક્ષના સંગઠન અને વિધાનસભાની ચૂંટણી – ૨૦૧૭ ને ધ્યાનમાં લઈ ત્રણ દિવસીય પ્રવાસના બીજા દિવસે અમરેલી – ભાવનગર જિલ્લામાં સમાવિષ્ટ રાજુલા, મહુવા, ગારિયાધાર અને પાલીતાણા વિધાનસભા મત વિસ્તાર ઉપસ્થિત જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, સ્થાનિક આગેવાનો-કાર્યકરોને ...

Read More
31 May
0

પત્રકાર પરિષદ

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ ના  રાષ્ટ્રીય  પ્રવક્તા  શ્રી મનિષ તિવારીજી તા. ૦૧-૦૬-૨૦૧૭ ને ગુરૂવાર બપોરે ૧૨-૦૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ ...

Read More
31 May
0

લોકશાહી અને પ્રજાના જનઆદેશનો દ્રોહ કરનારી ભાજપ મોરબી નગરપાલિકામાંથી ઘેર.: 31-05-2017

માત્ર મોટી વાતો કરવાની અને લોકશાહી અને પ્રજાના જનઆદેશનો દ્રોહ કરનારી ભાજપ મોરબી નગરપાલિકામાંથી ઘેર. મોરબી નગરપાલિકાના કુલ ૫૨ સભ્યો જે પૈકી ૩૨ કોંગ્રેસના અને ૨૦ ભાજપના ચૂંટાયેલા. કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપના ઈશારે કોંગ્રેસના શ્રીમતિ નયનાબેન રાજ્યગુરુએ બળવો ...

Read More
31 May
0

– ચારે બાજુથી ઘેરાયેલી, નિષ્ફળ અને ભ્રષ્ટ ભાજપ સરકાર સત્તા ગુમાવવાના ડરના લીધે ગાયમાતાના નામે રાજનિતી : 31-05-2017

ચારે બાજુથી ઘેરાયેલી, નિષ્ફળ અને ભ્રષ્ટ ભાજપ સરકાર સત્તા ગુમાવવાના ડરના લીધે ગાયમાતાના નામે રાજનિતી કરી રહી છે. કોંગ્રેસ પક્ષના કાર્યાલય પર મોડી રાત્રે હિંસક હૂમલો કરી ભાજપ-બજરંગદળનો હિંસાત્મક ચહેરો ફરી એકવાર ખૂલ્લો થયો, ત્યારે ભાજપ સરકારની ચૂંટણીલક્ષી ગૌ-ભક્તિ અંગે ...

Read More
31 May
0

ગારીયાધાર વિધાનસભા વિસ્તારના બુથ સમિતિના કાર્યકરો સાથે

Read More
31 May
0

મહુવા વિધાનસભા વિસ્તારના બુથ સમિતિના કાર્યકરો સાથે

Read More