Author Archives: Ashvin Gohil

03 May
0

“જય જવાન માર્ચ” : 03-05-2017

કેન્દ્રની ભાજપ સરકારની નબળી નિતીઓને કારણે કાશ્મિરમાં જવાનો શહીદ થઈ રહ્યાં છે. હમણાં તાજેતારમાં પાકિસ્તાન દ્વારા બે જવાનોને બર્બરતાપૂર્ણ રહેંસી નાંખવામાં આવ્યા. જેને લઈને પ્રજામાં આક્રોશ છે. પ્રજાની લાગણીને ધ્યાનમાં લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા “જય જવાન માર્ચ” આવતી ...

Read More
03 May
0

ભાજપ માત્ર વાણીનો વ્યભિચાર કરે છેઃ કોંગ્રેસ : 03-05-2017

ભાજપ માત્ર વાણીનો વ્યભિચાર કરે છેઃ કોંગ્રેસ એકબાજુ સૈનિકોના દેહના ટુકડા થયા છે બીજીબાજુ દેશના વડાપ્રધાન જુદા જુદા કાર્યક્રમોમાં વેશ પરીધાન બદલીને શહીદોના લોહીથી રંગાયેલું હોય તેવું લાલ પટ્ટો ગળામાં નાંખી બેશરમીથી ફરી રહ્યાં છે. કેન્દ્રની ભાજપ સરકારની નબળી નિતીઓ ...

Read More
1
03 May
0

કિનારા બચાવો અભિયાન… બોટ યાત્રા

Read More
02 May
0

નવસર્જન ગુજરાત “કિનારા બચાવો અભિયાન-બોટ યાત્રા” : 02-05-2017

માંડવી (કચ્‍છ)થી ઉમરગામ (વલસાડ) – તા.૦૩-૦૫-૨૦૧૭થી ત.૧૨-૦૫-૨૦૧૭ કિનારા બચાવો અભિયાન-બોટ યાત્રાનો પ્રારંભ તા.૦૩-૦૫-૨૦૧૭ બુધવારના રોજ સાંજે ૦૪.૦૦ કલાકે કચ્‍છ જીલ્‍લાના માંડવી બંદર ખાતે સાગર ખેડૂ જનસભાને સંબોધન કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માન. પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી ઝંડી ફરકાવીને કરશે. ...

Read More
02 May
0

ખેડૂતોના પ્રશ્નો અંગે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર : 02-05-2017

ગુજરાતની ભાજપ સરકારની નિતી ખેડૂત વિરોધી છે, ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના જે ભાવ મળવા જોઈએ તે મળતા નથી વધતાં જતા કૃષિ ખર્ચ, સિંચાઈના પ્રશ્નો, વિજળીની અનિયમિતતા અને પોષણક્ષમ ભાવના અભાવે ગુજરાતના ખેડૂતો આર્થિક દેવાના બોજ તળે દટાઈ રહ્યાં છે, ...

Read More
1
02 May
0

મહામહીમ રાજ્યપાલશ્રીને ખેડૂતોના પ્રશ્નો અંગે આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો

ગુજરાતની ભાજપ સરકારની નિતી ખેડૂત વિરોધી છે, ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના જે ભાવ મળવા જોઈએ તે મળતા નથી વધતાં જતા કૃષિ ખર્ચ, સિંચાઈના પ્રશ્નો, વિજળીની અનિયમિતતા અને પોષણક્ષમ ભાવના અભાવે ગુજરાતના ખેડૂતો આર્થિક દેવાના બોજ તળે દટાઈ રહ્યાં છે, ...

Read More
01 May
0

ડેડીયાપાડા ખાતે નવસર્જન આદિવાસી અધિકાર જનસભા : 01-05-2017

ગુજરાત રાજ્યના ૫૭માં સ્થાપના દિવસ તેમજ વિશ્વ કામદાર દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડેડીયાપાડા ખાતે નવસર્જન આદિવાસી અધિકાર જનસભામાં ૧ લાખ કરતાં વધુ જંગી જનમેદની ઉમટી પડી હતી. આદિવાસી સમૂદાયના દેવમોગરા સ્થિત કૂળદેવી પાંડુરી માતાના દર્શન કરીને અખિલ ...

Read More
01 May
0

નવસર્જન આદિવાસી અધિકાર જનસભા – ડેડીયાપાડા

Read More
01 May
0

દેવમોગરા સ્થિત કૂળદેવી પાંડુરી માતાના ચરણોમાં શિશ ઝુકાવતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી

Read More
6
01 May
0

નવસર્જન આદિવાસી અધિકાર જનસભા – ડેડીયાપાડા

ગુજરાત રાજ્યના ૫૭માં સ્થાપના દિવસ તેમજ વિશ્વ કામદાર દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડેડીયાપાડા ખાતે નવસર્જન આદિવાસી અધિકાર જનસભામાં ૧ લાખ કરતાં વધુ જંગી જનમેદની ઉમટી પડી હતી. આદિવાસી સમૂદાયના દેવમોગરા સ્થિત કૂળદેવી પાંડુરી માતાના દર્શન કરીને અખિલ ...

Read More
DSC_2221
01 May
0

દેવમોગરા સ્થિત કૂળદેવી પાંડુરી માતાના ચરણોમાં શિશ ઝુકાવતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ આદિવાસીની પરંપરા મુજબ માથા પર વાસની ટોપલીમાં પૂજાનો સમાન લઇ કુળદેવી પાંડુરી માતાજીના દર્શન કરી તેમના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. મંદિરના પુજારીએ રાહુલ ગાંધી વડાપ્રધાન બને અને આગામી ચુંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય ...

Read More
29 Apr
0

“નવસર્જન ગુજરાત આદિવાસી અધિકાર જનસભા” : 29-04-2017

ગુજરાત રાજ્યના “સ્થાપના દિન” “આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ” તા.૧ લી મે, ૨૦૧૭ સોમવારના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના આદરણીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી “નવસર્જન ગુજરાત આદિવાસી અધિકાર જનસભા” બપોરે ૧-૦૦ વાગે ડેડીયાપાડા ખાતે સંબોધન કરશે. “નવસર્જન ગુજરાત આદિવાસી અધિકાર જનસભા” માં કોંગ્રેસ ...

Read More