Author Archives: Ashvin Gohil

06 Jun
0

પાટીદાર યુવાનના પોલીસ કસ્ટડીમાં મોત બદલ જવાબદારી સ્વીકારી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ગૃહમંત્રીનું રાજીનામું લે : 06-06-2017

પાટીદાર યુવાનના પોલીસ કસ્ટડીમાં મોત બદલ જવાબદારી સ્વીકારી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ગૃહમંત્રીનું રાજીનામું લે. તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધી સીબીઆઈ ને તપાસ સોંપે અને યુવાનના પરિવારને રૂા. ૨૫ લાખની સહાય કરે. મહેસાણામાં પાટીદાર યુવાન કેતનકુમાર મહેન્દ્રભાઈ પટેલનું પોલીસની કસ્ટડીમાં જ ...

Read More
06 Jun
0

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાવલી ગામ ખાતે નર્મદાના વિસ્થાપિતોની મુલાકાત : 06-06-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ આજે નર્મદા વિસ્થાપિતોની તિલકવાડા તાલુકાના સાવલી ગામે મુલાકાત લીધી હતી તથા છેલ્લા અગિયાર માસથી ઉપવાસ ઉપર બેઠેલા વિસ્થાપિતોની કેવડીયા કોલોની ખાતે મુલાકાત લીધી હતી અને વિસ્થાપિતોની વસાહતમાં પીવાના પાણી, સિંચાઈનું પાણી, શાળા, ...

Read More
05 Jun
0

“મિલન ધ રીયુનીયન” : 05-06-2017

આજ રોજ પત્રકાર પરિસદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખશ્રી ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “મિલન ધ રીયુનીયન” સમારોહ તારીખ ૦૯-૦૬-૨૦૧૭ના રોજ બપોરે ૧૨ : કલાકે ગુજરાત યુનીવર્સીટી કન્વેન્શન હોલ ખાતે યુવા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવનાર છે. જેમાં યુવા ...

Read More
05 Jun
0

આજ રોજ પત્રકાર પરિસદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રીશ્રી અલ્પેશ પુરોહિતે : 05-06-2017

આજ રોજ પત્રકાર પરિસદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રીશ્રી અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં લોકશાહી મૃત્ય પામી રહી છે. છેલ્લા ૯૦ દિવસથી કૃષિ યુનીવર્સીટીના ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓ પોતાના અધિકાર માટે ભવિષ્ય માટે લડી રહ્યા ...

Read More
05 Jun
0

ભાજપના શાસનમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૫૭૮ જવાનોએ શહાદત ભોગવી. : 05-06-2017

ભાજપના શાસનમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૫૭૮ જવાનોએ શહાદત ભોગવી. માત્ર જમ્મુ-કાશ્મિરમાં આતંકવાદી હુમલાઓમાં દ્વારા ૧૫૦૦૦ નાગરિકો અને ૪૦૦૦ સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. ભારતીય લશ્કરને ૫૨૦૦૦ સૈનિકો, ૨૫૦૦૦ વધુ જે.સી.ઓ. અને ૯૦૦૦ વધુ અધિકારીઓની અછત હોવા છતાં પૂર્ણ કરવામાં આવતી નથી ...

Read More
03 Jun
0

ઝીકા વાઈરસ અંગે હકીકત છુપાવી – મચ્છરજન્ય રોગોથી નાગરિકોની સુરક્ષા માટે કોંગ્રેસ પક્ષ જનજાગૃત્તિ અભિયાન હાથ ધરશે : 03-06-2017

ભાજપ સરકાર ગુજરાતના નાગરિકોના આરોગ્ય સાથે રમત રમી રહી છે. ઝીકા વાઈરસ અંગે હકીકત છુપાવીને ગુજરાતના ૬ કરોડ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર મુખ્યમંત્રી જવાબ આપે. મચ્છરજન્ય રોગોથી નાગરિકોની સુરક્ષા માટે કોંગ્રેસ પક્ષ જનજાગૃત્તિ અભિયાન હાથ ધરશે. ઉત્સવો – તાયફા ...

Read More
03 Jun
0

ભાજપનો ખેડૂતોને નવો ઘુંબો – દાયકાઓથી અપાતા સબસીડી યુક્ત રાસાયણિક ખાતરોની નિતી ભાજપે : 03-06-2017

ત્રણ વર્ષમાં ભાજપની કેન્દ્ર સરકારે દેશના ખેડૂતોને મરણતોલ ફટકો માર્યો છે – શ્રી અર્જુન મોઢવાડિયા મગફળી , તુવેર, ધાણા, ચણા, મેથી, મગ, ડુંગળી, બટેટાના ભાવો તળીયે, કપાસ સહિતના પાકોના ટેકાના ભાવો વધારવા અને ખરીદીમાં ભાજપ સરકારની દગાખોરી – શ્રી અર્જુન ...

Read More
03 Jun
0

પાકિસ્તાન જ્યાં સુધી તેની અવળચંડાઈમાંથી બહાર નહીં આવે અને આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ નહીં કરે ત્યાં સુધી ક્રિકેટ મેચ શા માટે : 03-06-2017

સત્તાના સિંહાસન પર બેસીને પ્રજાની લાગણીને અવગણના કરનારને તેમના ચૂંટણીલક્ષી વચનોની યાદ કરાવવા અને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાની માંગ સાથે  કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૭ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ શહેરમાં સવારે ૧૧-૦૦ કલાકે ...

Read More
1 (3)
03 Jun
0

સ્વ.શ્રી ચીમનભાઈ પટેલની જન્મજ્યંતી નિમિત્તે શ્રદ્ધાસુમન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી ચીમનભાઈ પટેલ ની 89 મી જન્મજ્યંતી નિમિત્તે નર્મદા ઘાટ, ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રાર્થના સભામાં હાજર રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી.

Read More
Vadodara City  (4)
03 Jun
0

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ વિરુદ્ધ દેખાવો અને સુત્રોચ્ચાર

સત્તાના સિંહાસન પર બેસીને પ્રજાની લાગણીને અવગણના કરનારને તેમના ચૂંટણીલક્ષી વચનોની યાદ કરાવવા અને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાની માંગ સાથે  કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૭ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ શહેરમાં સવારે ૧૧-૦૦ કલાકે ...

Read More
02 Jun
0

દલિત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં આપી શોષણ કરતી ભાજપ સરકાર : 02-06-2017

૨૦૦ કોલેજોનાં છ હજાર વિદ્યાર્થીઓને ૧૨ મહિનાથી ૧૦૦ કરોડ જેટલી શિષ્યવૃત્તિ ચુકવાઈ નથીઃ એક અઠવાડિયામાં ઉકેલ નહીં આવે તો જલદ આંદોલનઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દશકાથી શિક્ષણ ક્ષેત્રને વેપાર બજાર બનાવી નાંખનાર ભાજપ સરકારે કાલેજોમાં દલિત વિદ્યાર્થીઓને ...

Read More
02 Jun
0

ગાયમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગઃ યુવક કોંગ્રેસ : 02-06-2017

ગાયમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગઃ યુવક કોંગ્રેસ ગાયમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટે યુવક કોંગ્રેસ ઝુંબેશ ચલાવશે. ભાજપ સરકારે ઉદ્યોગપતિઓને લ્હાણી કરેલ ગૌચર જમીનો પરત લાવવા યુવક કોંગ્રેસ ઝુંબેશ ચલાવશે. ગાયમાતાના નામ ઉપર રાજનિતી નહીં પણ કાજનિતી થવી જોઈ ...

Read More