છેલ્લા ઘણાં સમયથી વિવિધ માધ્યમોમાં પ્રસિધ્ધ થતાં અહેવાલો-સમાચારોથી કોંગ્રેસ પક્ષને અને ધારાસભ્યશ્રીઓની છબીને નુક્શાન પહોંચે છે. ત્યારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી તરીકે સત્ય હકીકત માધ્યમોને જણાવતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડકશ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સોશ્યલ મીડીયામાં અમુક તત્વો દ્વારા અને ...
Read MoreAuthor Archives:
આજરોજ નગરપાલિકાની ૯ અને તાલુકા પંચાયતની ૨૮ બેઠકોની યોજાયેલ પેટા ચૂંટણીના પરિણામ અંગે પત્રકારો સાથે વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ પાસેથી ધોરાજી અને જામનગરની ધ્રોળ નગરપાલિકાની ૨ બેઠકો કોંગ્રેસ પક્ષે આંચકી ...
Read Moreઅમદાવાદ “રાજીવ ગાંધી ભવન” ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા “પંચાયત થી પાર્લામેન્ટ તક” મહિલાઓને ૩૩% અનામતની માંગ સાથે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી સોનલબેન પટેલ, એ.આઈ.સી.સી. પ્રભારી શ્રીમતી વર્ષાબેન ગાયકવાડ, ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના મહામંત્રી શોભના શાહ, ...
Read Moreમહેસાણા જેલમાં બલોલના પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ થયું છે. સમગ્ર ઘટનાની ગંભીરતા રાજ્ય સરકાર દ્વારા દાખવવામાં આવી નથી. જેના કારણે મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં બર્બરતાથી પાટીદાર યુવાનના મોતના લીધે ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. મૃતક પાટીદાર યુવાનના પરિવારને ન્યાય ...
Read More
મહેસાણા જેલમાં બલોલના પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ થયું છે. સમગ્ર ઘટનાની ગંભીરતા રાજ્ય સરકાર દ્વારા દાખવવામાં આવી નથી. જેના કારણે મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં બર્બરતાથી પાટીદાર યુવાનના મોતના લીધે ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. મૃતક પાટીદાર યુવાનના પરિવારને ન્યાય ...
Read Moreમહેસાણા જેલમાં બલોલના પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ થયું છે. સમગ્ર ઘટનાની ગંભીરતા રાજ્ય સરકાર દ્વારા દાખવવામાં આવી નથી. જેના કારણે મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં બર્બરતાથી પાટીદાર યુવાનના મોતના લીધે ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. મૃતક પાટીદાર યુવાનના પરિવારને ન્યાય ...
Read Moreમહેસાણા જેલમાં બલોલના પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ થયું છે. સમગ્ર ઘટનાની ગંભીરતા રાજ્ય સરકાર દ્વારા દાખવવામાં આવી નથી. જેના કારણે મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં બર્બરતાથી પાટીદાર યુવાનના મોતના લીધે ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. મૃતક પાટીદાર યુવાનના પરિવારને ન્યાય ...
Read More
આપવા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિદ્ધાર્થ પટેલ સહિતના આગેવાનોએ આજરોજ ...
Read Moreમહેસાણા જેલમાં બલોલના પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ થયું છે ત્યારે મહેસાણાના ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલ હંમેશની જેમ જ કોંગ્રેસ પક્ષ પર બેબુનિયાદ આક્ષેપ કરીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યાં છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીન પટેલ રાજ્યના વિશાળ હિતમાં ...
Read Moreમહેસાણા જેલમાં બલોલના પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ થયું છે. સમગ્ર ઘટનાની ગંભીરતા રાજ્ય સરકાર દ્વારા દાખવવામાં આવી નથી. જેના કારણે મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં બર્બરતાથી પાટીદાર યુવાનના મોતના લીધે ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. આજ રોજ મૃતક પાટીદાર યુવાનના ...
Read More
માં અંબા ના પાવન ધામ અંબાજી ખાતે શીશ ઝુકાવતાં રાજસ્તાનના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોત અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માનનીય શ્રી ભરતસિંહ સોલંકી
Read More