પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MoreAuthor Archives:
ખેડૂતોને ગ્રીન હાઉસની લોન સંપૂર્ણપણે માફ કરવા કોંગ્રેસની માંગ ભાજપ સરકારની બેજવાબદાર કૃષિની નીતિના કારણે ગ્રીન હાઉસ બનાવનાર ખેડૂતો દેવાદાર બન્યા છેઃ ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારની બેજવાબદાર કૃષિ નીતિના કારણે ગુજરાતમાં સદંતર નિષ્ફળ ગયેલા ગ્રીન હાઉસ પ્રોજેક્ટથી દેવાદાર બનેલાં ...
Read Moreજીએસટી માં ઉંચા કરમાળખા પરિણામે વેપાર-ઉદ્યોગ અને ખાસ કરીને નાના વેપારીઓમાં ભય અને ડરનો માહોલઃ કોંગ્રેસ કાપડ ઉદ્યોગ સહીત નાના વ્યાપારીઓના હિત માટે આપેલ ત્રણ દિવસની હડતાલને કોંગ્રેસ પક્ષના સંપૂર્ણ ટેકોઃ કોંગ્રેસ ગુજરાતના ઓળખ સમાન કાપડ ઉદ્યોગના પ્રતિનિધિઓ દ્વારા વારંવારની ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગના અધ્યક્ષશ્રી બળદેવજી ઠાકોરે આગામી સંગઠન અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોંગ્રેસ પક્ષ ઓ.બી.સી. વિભાગનું સંગઠન મજબૂત અને અસરકારક બને તે માટે ઓ.બી.સી. વિભાગની અગત્યની બેઠક તા. ૩૦/૦૬/૨૦૧૭ ને શુક્રવાર સાંજે ૪-૦૦ કલાકે, રાજીવ ગાંધી ...
Read Moreભાજપના સાંસદ શ્રી દેવજીભાઈ ફતેપરા સામે ચેક બાઉન્સના કેસમાં પકડ વોરન્ટ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અગાઉ ભાજપના અધ્યક્ષ આર્થિક વ્યવહારમાં મુંબઈ કોર્ટ દ્વારા અને હવે સુરેન્દ્રનગરના સાંસદશ્રી દેવજીભાઈ ફતેપરાના કલોલ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઈકોનોમિક એફેર્સ સેલ અને સી.એ.સેલ દ્વારા તા.૨૬/૬/૨૦૧૭ ને સોમવારના રોજ બપોરે ૩-૩૦ કલાકે સરદાર પટેલ સ્મારક, શાહીબાગ ખાતે ગુજરાતના વ્યાપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ અને નાના-મોટા વેપારી ભાઈઓ, ઉદ્યોગકારો જેમને જીએસટીના પ્રસ્થાવિત બીલને કારણે ભારે સમસ્યાઓ ઉભી થયેલ ...
Read More
આજ રોજ અમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની રથયાત્રા મહોત્સવ નિમિત્તે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા શ્રી ...
Read Moreછેલ્લાં ૨૦ વર્ષમાં ભાજપ સરકારની ગુજરાતમાં શિક્ષણમાં વ્યાપારીકરણ નિતીને લીધે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. ભાજપ સરકારની શિક્ષણનું વ્યાપારીકરણ કરવાની નીતિ વિરુદ્ધ તેમજ ધોરણ ૧૧-૧૨ ના વિદ્યાર્થીઓના પ્રવેશના પ્રશ્નના ઉકેલ માટે, રાજ્ય / શહેરમાં નવી ગ્રાન્ટ ઈન એઈડ ...
Read Moreવિધાનસભા – ૨૦૧૭ “નવસર્જન ગુજરાત” અન્વયે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા અને એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રીમતી વર્ષા ગાયકવાડ, શ્રી રાજીવ સાતવની ની ઉપસ્થિતીમાં ૨૬ લોકસભા ...
Read Moreનેશનલ લેન્ડ રેકોર્ડઝ મોર્ડેનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ રાજયમાં ૧.૨૫ કરોડ સરવે નંબરોની નવી માપણી ૧૦૦ ટકા ભુલ ભરેલી અને ખોટા નકશાઓ બન્યા છે, સમગ્ર રાજયની માપણી રદ કરવાની અને જુની માપણીના આધારે બનેલા નકશાઓ માન્ય રાખવાની કોંગ્રેસની માંગણીઃ શ્રી ભરતસિંહ સોલંકી ...
Read Moreનોટબંધીની જાહેરાત સમયે સતત નિયમો બદલનાર નાણાં વિભાગ, પ્રધાનમંત્રીશ્રીનું ભાષણ અને આર.બી.આઈ. ની સતત બદલાતા નિતી-નિયમો-જાહેરાતો કે જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, જિલ્લા બેન્કો રૂા. ૫૦૦-૧૦૦૦ ની નોટોની અદલાબદલીમાં પ્રતિબંધ જાહેર કરવામાં આવેલ, સાથો સાથ નાગરિકો માટે પણ સ્પષ્ટપણે ...
Read Moreભાજપ યુવા મોરચાના યુવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી નવસર્જન ગુજરાતના સ્વપ્નને સાકાર કરવાની પ્રતિજ્ઞા લીધી. કોંગ્રેસ પક્ષના સંગઠન અને વિધાનસભાની ચૂંટણી – ૨૦૧૭ ને ધ્યાનમાં લઈ ત્રણ દિવસીય પ્રવાસના ત્રીજા દિવસે મહિસાગર જિલ્લામાં સમાવિષ્ટ સંતરામપુર, બાલાશિનોર, લુણાવાડા વિધાનસભા મત વિસ્તાર ...
Read More