પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MoreAuthor Archives:
ગુજરાતની ભાજપ સરકારની નિતી ખેડૂત વિરોધી છે, ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના જે ભાવ મળવા જોઈએ તે મળતા નથી વધતાં જતા કૃષિ ખર્ચ, સિંચાઈના પ્રશ્નો, વિજળીની અનિયમિતતા અને પોષણક્ષમ ભાવના અભાવે ગુજરાતના ખેડૂતો આર્થિક દેવાના બોજ તળે દટાઈ રહ્યાં છે, ...
Read Moreસરકારની તિજોરીના ૨ કરોડ ૨૭ લાખ જેટલા માતબર ખર્ચ કરીને પોલીસ દળમાં નવનિયુક્ત પોલીસને નિમણૂંક પત્ર આપવાના તાયફા માત્રને માત્ર ચૂંટણીલક્ષી ભાજપના નાટક છે. ગુજરાતમાં ખાનગી સંસ્થાઓના રાફડા, ઉંચા ડોનેશન, ટ્યુશન પ્રથા પરિણામે અતિ મોંઘુ શિક્ષણ પછી પણ ગુજરાતના યુવાનોને ...
Read Moreરાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા. ૧૫–૦૫–૨૦૧૭ ના રોજ જિલ્લા / તાલુકા અને નગરપાલિકાની ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજવા જાહેરાત કરી છે. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અમદાવાદ જિલ્લા પંચાયતની ૯-ગાંગડ સામાન્ય સ્ત્રી બેઠકની પેટા ચૂંટણી યોજવાની પણ જાહેરાત કરવામાં ...
Read Moreઝડપી પરિણામો આપીને ગુજરાતના વિદ્યાર્થીઓને બહુ મોટો લાભ કરાયો છે તેવો દાવા કરનાર ગુજરાતની ભાજપ સરકાર મનઘડત નિર્ણયો, દિશાવિહીન પ્રવેશ નિતી, દરવર્ષે પ્રવેશ સમયે નિતી નિયમોમાં સતત ફેરફાર ને કારણે ગુજરાતના ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના આશરે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ અને ...
Read Moreજી.પી.એસ.સી.ની ક્લાસ ૧-૨ ની પરિક્ષામાં નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર લાભાર્થી અરજકર્તાઓની જેમજ તમામને ઈન્ટરવ્યુમાં તક મળે તે જોવાની જવાબદારી આયોગની છે. આયોગ ગુજરાતના યુવાનોને કેમ અન્યાય કરે છે? જી.પી.એસ.સી.ની ક્લાસ ૧-૨ ની પરિક્ષામાં જી.પી.એસ.સી.ના ડેપ્યુટી એસ.ઓ. અને એસ.ઓ. ના કે ...
Read Moreસરકારે સ્કૂલ ફી અંગે સ્પષ્ટ જાહેરાત કરી વાલીઓને લૂંટાતા બચાવવા જાઈએ ભાજપે ચૂંટણી આવતા સ્કૂલ ફી અંગે કરેલા નિર્ણયમાં નવું સત્ર શરૂ થઈ રહ્યું હોવા છતાં ચુસ્ત અમલના અભાવે વાલીઓમાં હાલાકીઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારે સત્તા સંભાળી ...
Read Moreકોંગ્રેસ પક્ષના નવનિયુક્ત સહપ્રભારી મંત્રીશ્રી રાજીવ સાતવ, શ્રી જીતુ પટવારી, શ્રીમતી વર્ષા ગાયકવાડ અને શ્રી હર્ષવર્ધન સપકાલને ગુજરાત સંગઠન માટે વિવિધ જવાબદારીઓના ભાગરૂપે આગામી તા. ૧૪મી મે, ૨૦૧૭ ના રોજથી વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કાર્યક્રમ આયોજીત કરાયો છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા ...
Read Moreબોટાદ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ (એ.પી.એમ.સી.)માં યોજાયેલ ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં આઠે આઠ બેઠકો પર કોંગ્રેસ પક્ષ તરફી ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. સૌરાષ્ટ્રને થતો સતત અન્યાય અને ખાસ કરીને ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીના કારણે ખેડૂત સમાજમાં ભાજપ શાસકો સામે ભારોભાર ...
Read Moreસાગરખેડૂના નામે ૧૧ હજાર કરોડની જાહેરાત અને ખર્ચાયા માત્ર ૨ ટકા: શ્રી અહમદભાઈ પટેલ કોંગ્રેસ શાસનમાં આવશે ત્યારે માછીમારોના પ્રશ્નોના ઉકેલ માટે અલગથી કામગીરી કરશે : ઉમરગામમાં કિનારા બચાવો બોટ યાત્રાની પૂર્ણાહુતિ. જયાં સુધી ભાજપની સરકાર સત્તામાં રહેશે તે રાજય ...
Read Moreસૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ( સૌની) યોજના માટે ચાર લીન્ક જેમાંથી દરેક લીન્કના પેકેજ નવ આયોજન છે પણ, હકીકતમાં દરેક લીન્કના ત્રણ-ત્રણ ટેન્ડરો જ બહાર પાડવામાં આવ્યા છે. “સૌની યોજના” અન્વયે યોજના ખર્ચ ૧૦,૦૦૦ કરોડ જે માત્ર ૧૦ ટકા કામગીરી પૂર્ણ ...
Read More