Author Archives:

અમુક ગામોમાં જઈને બૂથ સમિતિના સભ્યો સાથે મુલાકાત કર્યા બાદ કોંગ્રેસ પક્ષના સંગઠન અને વિધાનસભાની ચૂંટણી – ૨૦૧૭ ને ધ્યાનમાં લઈ ત્રણ દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ બાબરા-લાઠી, અમરેલી, સાવરકુંડલા અને ધારી વિધાનસભા મત વિસ્તાર ઉપસ્થિત જિલ્લા સંગઠનના ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press NOte
Read Moreઆજ રોજ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રીશ્રી પાર્થીવરાજસિંહ કઠવાડીયા તથા અલ્પેશ પુરોહિતે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ચારેય કૃષિ યુનીવર્સીટીઓના વાઈસ ચાન્સેલારોએ પોતાને સત્તા ન હોવા છતાં હોદ્દાનો દુરુપયોગ કરીને ૪૦૦ નેટ પાસ સિવાયના આસિ. પ્રોફેસરોની ...
Read Moreલક્ષ્ય ૨૦૧૭ નવસર્જન ગુજરાતના ભાગરૂપે તા. ૩૦, ૩૧ અને ૧ લી જૂન ત્રણ દિવસ અમરેલી, ભાવનગર અને રાજકોટ વિધાનસભા પ્રમાણે જિલ્લાના આગેવાનો, દાવેદારો-બૂથ સમિતિના સભ્યો-તમામ ફ્રન્ટલ /સેલના હોદ્દેદારો, કાર્યકરો, જિલ્લા / તાલુકા પંચયાત / નગરપાલિકા લડેલા તમામ સભ્યો, સરપંચશ્રીઓ અને ...
Read Moreભાજપ સરકાર ગુજરાતના નાગરિકોના આરોગ્ય સાથે રમત રમી રહી છે. ઝીકા વાઈરસ અંગે હકીકત છુપાવીને ગુજરાતના ૬ કરોડ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર આરોગ્યમંત્રી જવાબદારી સ્વીકારી જવાબ આપે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ઉપપ્રમુખ, પૂર્વધારાસભ્ય અને જાણીતા તબીબ ડૉ. જીતુભાઈ ...
Read Moreઆંતર રાજ્ય હવાઈ સેવા અને પ્રવાસનના નામે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને ઉડ્ડયન મંત્રીશ્રીએ રાજ્ય હવાઈ સેવાના નામે સરકારી તેજોરીના કરોડો રૂપિયા વેડફ્યા હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે મોદી શાસનના હવાઈ કિલ્લા અંગે ગુજરાતના ૬ કરોડના નાગરીકો જાણવા માંગે છે – ડૉ. મનીષ વિકાસના ...
Read Moreલક્ષ્ય -૨૦૧૭ “નવસર્જન ગુજરાત” વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે ૨૬ લોકસભાના બુથ સશક્તિકરણ સમિતિના કન્વીનરશ્રી, કોંગ્રેસ પક્ષના પ્રદેશ પદાધિકારીશ્રીઓ, શહેર/જીલ્લાના પ્રમુખશ્રીઓ, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ-નેતાશ્રી, મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી, જીલ્લા નિરીક્ષકશ્રીઓ, વિધાનસભા ક્ષેત્રના નિરીક્ષકશ્રીઓની એક અગત્યની બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ...
Read More
લક્ષ્ય -૨૦૧૭ “નવસર્જન ગુજરાત” વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે ૨૬ લોકસભાના બુથ સશક્તિકરણ સમિતિના કન્વીનરશ્રી, કોંગ્રેસ પક્ષના પ્રદેશ પદાધિકારીશ્રીઓ, શહેર/જીલ્લાના પ્રમુખશ્રીઓ, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ-નેતાશ્રી, મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી, જીલ્લા નિરીક્ષકશ્રીઓ, વિધાનસભા ક્ષેત્રના નિરીક્ષકશ્રીઓની એક અગત્યની બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ...
Read Moreઉત્તર પ્રદેશના સહરાનપુરમાં થયેલ દલિત અત્યાચારની ઘટના અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ ગુજરાતના તમામ જીલ્લા મથકોએ જીલ્લા કલેક્ટરશ્રી મારફતે મહામહિમ રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપવામાં આવ્યું. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read More