આજ રોજ પત્રકાર પરિસદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રીશ્રી અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં લોકશાહી મૃત્ય પામી રહી છે. છેલ્લા ૯૦ દિવસથી કૃષિ યુનીવર્સીટીના ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓ પોતાના અધિકાર માટે ભવિષ્ય માટે લડી રહ્યા ...
Read MoreAuthor Archives:
ભાજપના શાસનમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૫૭૮ જવાનોએ શહાદત ભોગવી. માત્ર જમ્મુ-કાશ્મિરમાં આતંકવાદી હુમલાઓમાં દ્વારા ૧૫૦૦૦ નાગરિકો અને ૪૦૦૦ સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. ભારતીય લશ્કરને ૫૨૦૦૦ સૈનિકો, ૨૫૦૦૦ વધુ જે.સી.ઓ. અને ૯૦૦૦ વધુ અધિકારીઓની અછત હોવા છતાં પૂર્ણ કરવામાં આવતી નથી ...
Read Moreભાજપ સરકાર ગુજરાતના નાગરિકોના આરોગ્ય સાથે રમત રમી રહી છે. ઝીકા વાઈરસ અંગે હકીકત છુપાવીને ગુજરાતના ૬ કરોડ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર મુખ્યમંત્રી જવાબ આપે. મચ્છરજન્ય રોગોથી નાગરિકોની સુરક્ષા માટે કોંગ્રેસ પક્ષ જનજાગૃત્તિ અભિયાન હાથ ધરશે. ઉત્સવો – તાયફા ...
Read Moreત્રણ વર્ષમાં ભાજપની કેન્દ્ર સરકારે દેશના ખેડૂતોને મરણતોલ ફટકો માર્યો છે – શ્રી અર્જુન મોઢવાડિયા મગફળી , તુવેર, ધાણા, ચણા, મેથી, મગ, ડુંગળી, બટેટાના ભાવો તળીયે, કપાસ સહિતના પાકોના ટેકાના ભાવો વધારવા અને ખરીદીમાં ભાજપ સરકારની દગાખોરી – શ્રી અર્જુન ...
Read Moreસત્તાના સિંહાસન પર બેસીને પ્રજાની લાગણીને અવગણના કરનારને તેમના ચૂંટણીલક્ષી વચનોની યાદ કરાવવા અને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૭ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ શહેરમાં સવારે ૧૧-૦૦ કલાકે ...
Read More
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી ચીમનભાઈ પટેલ ની 89 મી જન્મજ્યંતી નિમિત્તે નર્મદા ઘાટ, ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રાર્થના સભામાં હાજર રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી.
Read More
સત્તાના સિંહાસન પર બેસીને પ્રજાની લાગણીને અવગણના કરનારને તેમના ચૂંટણીલક્ષી વચનોની યાદ કરાવવા અને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૭ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ શહેરમાં સવારે ૧૧-૦૦ કલાકે ...
Read More૨૦૦ કોલેજોનાં છ હજાર વિદ્યાર્થીઓને ૧૨ મહિનાથી ૧૦૦ કરોડ જેટલી શિષ્યવૃત્તિ ચુકવાઈ નથીઃ એક અઠવાડિયામાં ઉકેલ નહીં આવે તો જલદ આંદોલનઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દશકાથી શિક્ષણ ક્ષેત્રને વેપાર બજાર બનાવી નાંખનાર ભાજપ સરકારે કાલેજોમાં દલિત વિદ્યાર્થીઓને ...
Read Moreગાયમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગઃ યુવક કોંગ્રેસ ગાયમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટે યુવક કોંગ્રેસ ઝુંબેશ ચલાવશે. ભાજપ સરકારે ઉદ્યોગપતિઓને લ્હાણી કરેલ ગૌચર જમીનો પરત લાવવા યુવક કોંગ્રેસ ઝુંબેશ ચલાવશે. ગાયમાતાના નામ ઉપર રાજનિતી નહીં પણ કાજનિતી થવી જોઈ ...
Read Moreરાજ્યના 500 કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં કામ કરતાં કર્મચારીઓનું સરકારની મળતીયા આઉટસોસીંગ એજન્સીઓ શોષણ કરે છેઃ ૧૧ મહિના કરતાં વધુ સમયથી પ્રોવિડન્ટ ફંડની રકમ જમા થઈ નથીઃ ત્રણ મહિનાથી કર્મચારીઓના પગાર થયા નથી. આઉટસોસીંગ એજન્સીઓ મોટા ભાગે 50 ટકા જ પગાર કામ ...
Read More
બૂથ સશક્તિકરણ અને ચૂંટણી વ્યવસ્થા માર્ગદર્શનના ભાગરૂપે અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લાની સમાવિષ્ટ વિધાનસભા ક્ષેત્રના કાર્યકરો-આગેવાનોને માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સફળતા મેળવવા માટે એક્તા અનિવાર્ય છે. પક્ષમાં કોઈ એક ને જ ઉમેદવાર ...
Read Moreબૂથ સશક્તિકરણ અને ચૂંટણી વ્યવસ્થા માર્ગદર્શનના ભાગરૂપે અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લાની સમાવિષ્ટ વિધાનસભા ક્ષેત્રના કાર્યકરો-આગેવાનોને માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સફળતા મેળવવા માટે એક્તા અનિવાર્ય છે. પક્ષમાં કોઈ એક ને જ ઉમેદવાર ...
Read More