Author Archives: Ashvin Gohil

05 Jun
0

ભાજપના શાસનમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૫૭૮ જવાનોએ શહાદત ભોગવી. : 05-06-2017

ભાજપના શાસનમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૫૭૮ જવાનોએ શહાદત ભોગવી. માત્ર જમ્મુ-કાશ્મિરમાં આતંકવાદી હુમલાઓમાં દ્વારા ૧૫૦૦૦ નાગરિકો અને ૪૦૦૦ સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. ભારતીય લશ્કરને ૫૨૦૦૦ સૈનિકો, ૨૫૦૦૦ વધુ જે.સી.ઓ. અને ૯૦૦૦ વધુ અધિકારીઓની અછત હોવા છતાં પૂર્ણ કરવામાં આવતી નથી ...

Read More
03 Jun
0

ઝીકા વાઈરસ અંગે હકીકત છુપાવી – મચ્છરજન્ય રોગોથી નાગરિકોની સુરક્ષા માટે કોંગ્રેસ પક્ષ જનજાગૃત્તિ અભિયાન હાથ ધરશે : 03-06-2017

ભાજપ સરકાર ગુજરાતના નાગરિકોના આરોગ્ય સાથે રમત રમી રહી છે. ઝીકા વાઈરસ અંગે હકીકત છુપાવીને ગુજરાતના ૬ કરોડ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર મુખ્યમંત્રી જવાબ આપે. મચ્છરજન્ય રોગોથી નાગરિકોની સુરક્ષા માટે કોંગ્રેસ પક્ષ જનજાગૃત્તિ અભિયાન હાથ ધરશે. ઉત્સવો – તાયફા ...

Read More
03 Jun
0

ભાજપનો ખેડૂતોને નવો ઘુંબો – દાયકાઓથી અપાતા સબસીડી યુક્ત રાસાયણિક ખાતરોની નિતી ભાજપે : 03-06-2017

ત્રણ વર્ષમાં ભાજપની કેન્દ્ર સરકારે દેશના ખેડૂતોને મરણતોલ ફટકો માર્યો છે – શ્રી અર્જુન મોઢવાડિયા મગફળી , તુવેર, ધાણા, ચણા, મેથી, મગ, ડુંગળી, બટેટાના ભાવો તળીયે, કપાસ સહિતના પાકોના ટેકાના ભાવો વધારવા અને ખરીદીમાં ભાજપ સરકારની દગાખોરી – શ્રી અર્જુન ...

Read More
03 Jun
0

પાકિસ્તાન જ્યાં સુધી તેની અવળચંડાઈમાંથી બહાર નહીં આવે અને આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ નહીં કરે ત્યાં સુધી ક્રિકેટ મેચ શા માટે : 03-06-2017

સત્તાના સિંહાસન પર બેસીને પ્રજાની લાગણીને અવગણના કરનારને તેમના ચૂંટણીલક્ષી વચનોની યાદ કરાવવા અને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાની માંગ સાથે  કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૭ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ શહેરમાં સવારે ૧૧-૦૦ કલાકે ...

Read More
1 (3)
03 Jun
0

સ્વ.શ્રી ચીમનભાઈ પટેલની જન્મજ્યંતી નિમિત્તે શ્રદ્ધાસુમન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી ચીમનભાઈ પટેલ ની 89 મી જન્મજ્યંતી નિમિત્તે નર્મદા ઘાટ, ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રાર્થના સભામાં હાજર રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી.

Read More
Vadodara City  (4)
03 Jun
0

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ વિરુદ્ધ દેખાવો અને સુત્રોચ્ચાર

સત્તાના સિંહાસન પર બેસીને પ્રજાની લાગણીને અવગણના કરનારને તેમના ચૂંટણીલક્ષી વચનોની યાદ કરાવવા અને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાની માંગ સાથે  કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૭ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ શહેરમાં સવારે ૧૧-૦૦ કલાકે ...

Read More
02 Jun
0

દલિત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં આપી શોષણ કરતી ભાજપ સરકાર : 02-06-2017

૨૦૦ કોલેજોનાં છ હજાર વિદ્યાર્થીઓને ૧૨ મહિનાથી ૧૦૦ કરોડ જેટલી શિષ્યવૃત્તિ ચુકવાઈ નથીઃ એક અઠવાડિયામાં ઉકેલ નહીં આવે તો જલદ આંદોલનઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દશકાથી શિક્ષણ ક્ષેત્રને વેપાર બજાર બનાવી નાંખનાર ભાજપ સરકારે કાલેજોમાં દલિત વિદ્યાર્થીઓને ...

Read More
02 Jun
0

ગાયમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગઃ યુવક કોંગ્રેસ : 02-06-2017

ગાયમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગઃ યુવક કોંગ્રેસ ગાયમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટે યુવક કોંગ્રેસ ઝુંબેશ ચલાવશે. ભાજપ સરકારે ઉદ્યોગપતિઓને લ્હાણી કરેલ ગૌચર જમીનો પરત લાવવા યુવક કોંગ્રેસ ઝુંબેશ ચલાવશે. ગાયમાતાના નામ ઉપર રાજનિતી નહીં પણ કાજનિતી થવી જોઈ ...

Read More
02 Jun
0

રાજ્યના 500 કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં કામ કરતાં કર્મચારીઓનું સરકારની મળતીયા આઉટસોસીંગ એજન્સીઓ શોષણ કરે છે. : 02-06-2017

રાજ્યના 500 કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં કામ કરતાં કર્મચારીઓનું સરકારની મળતીયા આઉટસોસીંગ એજન્સીઓ શોષણ કરે છેઃ ૧૧ મહિના કરતાં વધુ સમયથી પ્રોવિડન્ટ ફંડની રકમ જમા થઈ નથીઃ ત્રણ મહિનાથી કર્મચારીઓના પગાર થયા નથી. આઉટસોસીંગ એજન્સીઓ મોટા ભાગે 50 ટકા જ પગાર કામ ...

Read More
Rajkot (1)
01 Jun
0

રાજકોટ ગ્રામ્ય – જેતપુર – ગોંડલ અને ધોરાજી વિધાનસભા દીઠ બેઠક

બૂથ સશક્તિકરણ અને ચૂંટણી વ્યવસ્થા માર્ગદર્શનના ભાગરૂપે અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લાની સમાવિષ્ટ વિધાનસભા ક્ષેત્રના કાર્યકરો-આગેવાનોને માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સફળતા મેળવવા માટે એક્તા અનિવાર્ય છે. પક્ષમાં કોઈ એક ને જ ઉમેદવાર ...

Read More
01 Jun
0

રાજકોટ જિલ્લાની સમાવિષ્ટ વિધાનસભા ક્ષેત્રના કાર્યકરો-આગેવાનોને માર્ગદર્શન

બૂથ સશક્તિકરણ અને ચૂંટણી વ્યવસ્થા માર્ગદર્શનના ભાગરૂપે અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લાની સમાવિષ્ટ વિધાનસભા ક્ષેત્રના કાર્યકરો-આગેવાનોને માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સફળતા મેળવવા માટે એક્તા અનિવાર્ય છે. પક્ષમાં કોઈ એક ને જ ઉમેદવાર ...

Read More
01 Jun
0

ભાજપ સરકારમાં ભારતની અર્થવ્યવસ્થા ખાડે ગઈ : 01-06-2017

કેન્દ્ર સરકારના ત્રણ વર્ષના કાર્યકાળના લેખાંજોખાના ભાગરૂપે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી મનિષ તિવારીએ આજ રોજ પત્રકાર પરિષદને સંબોધનમાં રજૂ કરતાં જણાવ્યું હતું કે, ભારત સરકારના આંકડાશાસ્ત્ર વિભાગે ભારતની અર્થ વ્યવસ્થા માટે જે આંકડા પ્રસિધ્ધ ...

Read More