Author Archives: Ashvin Gohil

14 Aug
0

ટેબલેટ વિત્તરણ કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રીએ બધા કાર્યક્રમની જેમ ફોટોફંકશન કરી દીધું. : 14-08-2017ટેબલેટ વિત્તરણ કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રીએ બધા કાર્યક્રમની જેમ ફોટોફંકશન કરી દીધું. : 14-08-2017

ટેબલેટ વિત્તરણ કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રીએ બધા કાર્યક્રમની જેમ ફોટોફંકશન કરી દીધું. મોટી સંખ્યામાં આવી ગયેલ વિદ્યાર્થીઓ સરકારી અવ્યવસ્થાનો ભોગ. ૬ વિદ્યાર્થીઓ ગુગળામણમાં બેભાન થયા. રાજ્યમાં ચોતરફ સ્વાઈફ્લૂ છતાં ભાજપ સરકારને ભીડ એકત્ર કરીને મત પેટી દેખાય છે. સ્વાઈન ફ્લૂ માં ૨૦૦ ...

Read More
14 Aug
0

મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો : 14-08-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી મોહનસિંહ રાઠવા, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી દિપકભાઈ બાબરિયા, શ્રી શૈલેષભાઈ પરમાર, ડૉ.દિનેશભાઈ પરમાર, ડૉ.જીતુભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ ઠાકોર, શ્રી અશોક પંજાબી, શ્રી હિમ્મતસિંહ પટેલ, શ્રી નિશિત વ્યાસ, ડૉ.મનીષ ...

Read More
14 Aug
0

નામ સ્પોર્ટસ યુનીવર્સીટી પણ રમત – મેદાન વગર ચાલતા અભ્યાસ ક્રમો : 14-08-2017

પાંચ વર્ષ અગાઉ ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખાનગી યુનીવર્સીટીઓની સ્થાપના અન્વયે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનીવર્સીટી ચાલુ કરવામાં આવેલ જેને આજે આટલો સમય થયો હોવા છતાં મેદાન વગર વિવિધ અભ્યાસ ક્રમો ચલાવવામાં આવી રહ્યા છે તે વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે છેતરપીંડી સમાન ...

Read More
1
14 Aug
0

નીટની પરીક્ષામાં થયેલ અન્યાય વિરોધમાં પ્રતિક ધરણા

મહામહિમ રાજ્યપાલશ્રી સમક્ષ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટેની રજૂઆત બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી મોહનસિંહ રાઠવા, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી દિપકભાઈ બાબરિયા, શ્રી શૈલેષભાઈ પરમાર, ડૉ.દિનેશભાઈ પરમાર, ડૉ.જીતુભાઈ પટેલ, શ્રી ...

Read More
1
14 Aug
0

પાટણ જીલ્લાના આગેવાનો અને ચૂંટાયેલા સભ્યો સાથે બેઠક

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં પાટણ જીલ્લાના આગેવાનોશ્રી તથા ચૂંટાયેલા સભ્યો સાથે બેઠકની બેઠક મળી હતી.

Read More
2
14 Aug
0

મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી મોહનસિંહ રાઠવા, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી દિપકભાઈ બાબરિયા, શ્રી શૈલેષભાઈ પરમાર, ડૉ.દિનેશભાઈ પરમાર, ડૉ.જીતુભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ ઠાકોર, શ્રી અશોક પંજાબી, શ્રી હિમ્મતસિંહ પટેલ, શ્રી નિશિત વ્યાસ, ડૉ.મનીષ ...

Read More
12 Aug
0

ગુજરાત યુવા મોરચાના અધ્યક્ષ શ્રી ઋત્વિજ પટેલે ફરકાવેલા ઉંધા રાષ્ટ્રધ્વજનો ઉગ્ર વિરોધ : 12-08-2017

ભાજપ અને રાષ્ટ્રધ્વજને સ્નાનસૂતકનો પણ સંબધ નથી. – ડૉ. હિમાંશુ પટેલ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ‘ભારત જોડો સંકલ્પ યાત્રા’ ના કાર્યક્રમમાં ગુજરાત યુવા મોરચાના અધ્યક્ષ શ્રી ઋત્વિજ પટેલે ફરકાવેલા ઉંધા રાષ્ટ્રધ્વજનો ઉગ્ર વિરોધ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ...

Read More
12 Aug
0

ગોરખપુરની હોનારત કરતાં પણ ગુજરાતમાં સ્વાઈન ફ્લૂ હોનારતમાં મોટી જાનહાનિ જે ભાજપની વહીવટી અણઆવડત : 12-08-2017

જુનાગઢ એચઆઈવી કાંડ અને ગોરખપુરની હોનારત કરતાં પણ ગુજરાતમાં સ્વાઈન ફ્લૂ હોનારતમાં મોટી જાનહાનિ જે ભાજપની વહીવટી અણઆવડત છતી કરે છે. – જયરાજસિંહ ૬૩ બાળકોના મોત બાદ ખબર પડી કે મોદીજી એ યુપી ની ચૂંટણી માં સ્મશાન અને કબ્રસ્તાન પર ...

Read More
12 Aug
0

ગ્રામ મિત્રથી લઈ કોમ્પ્યુટર સાહસિક જેવી અનેક યોજનાઓ બંધ : 12-08-2017

ગ્રામ મિત્રથી લઈ કોમ્પ્યુટર સાહસિક જેવી અનેક યોજનાઓમાં નોકરી છીનવી લઈ યુવાનોને રોજગારમુક્ત કરતી ભાજપ સરકાર બે દશકાથી જાહેર કરાતી ચૂંટણીલક્ષી યોજનાઓમાં આજે યુવાનોને લઘુત્તમ વેતન પણ મળતું નથી, આ કર્મચારીઓને કાયમી કરોઃ ડૉ. હિમાંશુ પટેલ પ્રજાની સમસ્યાઓ ભુલી જઈને ...

Read More
11 Aug
0

વિદ્યાર્થીઓ અને લાખ્ખો બેરોજગાર શિક્ષિત યુવાનોને ટેલબેટની સાથે નોકરી પણ આપો. : 11-08-2017

હવે ચૂંટણી ઢંઢારા પણ ચોરતી કોંગ્રેસયુક્ત બનેલી ભાજપ સરકારવિદ્યાર્થીઓ અને લાખ્ખો બેરોજગાર શિક્ષિત યુવાનોને ટેલબેટની સાથે નોકરી પણ આપોઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દસકા દરમિયાન શિકણની ઘોર ખોદી નાખરનાર ભાજપ સરકારે ચૂંટણી આવતા જ વિદ્યાર્થીઓને યાદ કરીને ...

Read More
11 Aug
0

૧૫ વર્ષમાં ચૂંટણી સમયે જાહેર કરેલ ‘ટેબલેટ’ (લોલીપોપ) અંગે જવાબ આપે. : 11-08-2017

ચૂંટણી નજીક આવતા ભાજપ સરકારે ટેબલેટ (લોલીપોપ) વિત્તરણ શરૂ કર્યું. છેલ્લા ૧૫ વર્ષમાં ચૂંટણી સમયે જાહેર કરેલ ‘ટેબલેટ’ (લોલીપોપ) અંગે જવાબ આપે. ચૂંટણી નજીક આવતા ભાજપ સરકારે છેલ્લા ૧૫ વર્ષની જેમ જ વિવિધ યોજના – સમાજના મત મેળવવા ‘ટેબલેટ’ (લોલીપોપ) ...

Read More
10 Aug
0

ભાજપનાં રાજકીય આતંકવાદ સામે ગુજરાતમાં લોકશાહીનો પ્રજાલક્ષી વિજય : 09-08-2017

ભાજપનાં રાજકીય આતંકવાદ સામે ગુજરાતમાં લોકશાહીનો પ્રજાલક્ષી વિજય ભાજપ સરકારે નીચલા સ્તરનાં કાવાદાવા છોડી પૂરપીડીતોને 10,000 કરોડ અને પાંચ વર્ષ ટેક્ષ માફીનું પેકેજ આપવું જોઈએઃ ડૉ. હિમાંશુ પટેલ રાજ્યસભાની પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટે શરમજનક રાજકારણ રમનાર ભાજપનાં રાજકીય આતંકવાદ સામે સમગ્ર ...

Read More