જમીન માપણીમાં થયેલ ગેરરીતી-ભ્રષ્ટાચારની તપાસ અને ગુજરાતના ખેડૂતોના દેવામાફીની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકાર દ્વારા જમીન માપણીના કારણે ગુજરાતના ૧ કરોડથી વધુ ખેડૂતોના અનેક સર્વે નંબરમાં મોટા પાયે ગોટાળો થયો છે. ભાજપ સરકારની ...
Read MoreAuthor Archives:
જમીન માપણીમાં થયેલ ગેરરીતી-ભ્રષ્ટાચારની તપાસ અને ગુજરાતના ખેડૂતોના દેવામાફીની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકાર દ્વારા જમીન માપણીના કારણે ગુજરાતના ૧ કરોડથી વધુ ખેડૂતોના અનેક સર્વે નંબરમાં મોટા પાયે ગોટાળો થયો છે. ભાજપ સરકારની ...
Read Moreરાજ્યમાં શિક્ષણ કાર્ય કરતાં શિક્ષકોનીજ પરીક્ષા લેવી પડે તેવી ઉભી થયેલી શરમજનક પરિસ્થિતિ : 08-07-2017
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગને સરકારી કાર્યક્રમોના આયોજન તેમજ સરકારી યોજનાના પ્રચાર-પ્રસારના કામમાં જ વ્યસ્ત રાખવામાં આવી રહ્યા છે. શાળા-પ્રવેશોત્સવ-ગુણોત્સવના એક બાજુ ઢોલ વગાડવામાં આવે છે. પરંતુ શિક્ષણ કાર્ય આપનાર શિક્ષકોની પૂરતા પ્રમાણમાં પૂરા વેતન સાથે ભરતી જ ...
Read Moreગુજરાત સરકાર દ્વારા જમીન માપણીના કારણે ગુજરાતના ૧ કરોડથી વધુ ખેડૂતોના અનેક સર્વે નંબરમાં મોટા પાયે ગોટાળો થયો છે. ભાજપ સરકારની મળતીયા એજન્સી દ્વારા જમીન માપણીમાં મોટા પાયે થયેલા ગોટાળા અને વગદાર માણસો દ્વારા થયેલા ભ્રષ્ટાચાર સામે, ગુજરાતના ખેડૂતોની સમસ્યાને ...
Read Moreઅમુક લોકો જમીન માપણી વખતે જનતાને ગેરમાર્ગે દોરે છે તેવા માન. મહેસુલ મંત્રીશ્રીના નિવેદનનો શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાનો સણસણતો જવાબ શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ માપણી ખોટી અને રદ્દ થવા પાત્ર છે તેવા જામનગર જિલ્લા લેન્ડ રેકર્ડ ઓફિસના ત્રણ અહેવાલો રજૂ કર્યા જિલ્લાના ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા મીડીયા ડિપાર્ટમેન્ટના કો-ઓર્ડીનેટર તરીકે શ્રી રોહન ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે. શ્રી રોહન ગુપ્તા હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આઈ.ટી. સેલના અધ્યક્ષ તરીકે સફળ કામગીરી કરી રહ્યાં છે. મેનેજમેન્ટમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા શ્રી રોહન ...
Read Moreભાજપ સરકારના શાસનમાં એસ.ટી. બસો ભાજપના કાર્યક્રમ માટે ફાળવી દેવાની અનેક ઘટનાઓ બની છે. હજારો મુસાફરો વારંવાર પરેશાન થયા છે. પણ સત્તાના અહંકારમાં પ્રજાની મુશ્કેલીની અવગણના કરવામાં આવી રહી છે. ભાજપ પક્ષના ૨૦ વર્ષથી વધુ શાસનના અહંકારની ચરમસીમા સમાન વલસાડ ...
Read More
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી અને પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી સયુંક્ત રીતે દક્ષિણ ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રવાસ શરૂ કર્યા છે. ગુજરાતના વિધાનસભાની ૨૦૧૭ ની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે વ્યૂહાત્મક કામગીરી શરૂ કરી છે. પ્રવાસના છેલ્લા દિવસે ...
Read Moreઆઠ મહાનગરોમાં રોડ રીસરફેસીંગ અને રસ્તા બનાવવા પાછળ રૂા. ૩૩૬૦ થી રૂા. ૪૬૨૦ કરોડ જેટલી માતબર રકમ પ્રજાના ટેક્ષના નાણાંમાંથી ખર્ચવામાં આવી રહ્યાં છે આઠ મહાનગરોમાં રસ્તા રીસરફેસીંગ અને નવા રસ્તા બનાવવામાં થતો મોટા પાયે ભ્રષ્ટાચાર ભાજપની ધનસંગ્રહ યોજનાનો ભાગઃ ...
Read More
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી અને પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી સયુંક્ત રીતે દક્ષિણ ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રવાસ શરૂ કર્યા છે. ગુજરાતના વિધાનસભાની ૨૦૧૭ ની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે વ્યૂહાત્મક કામગીરી શરૂ કરી છે. પ્રવાસના બીજા દિવસે ...
Read Moreઅમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ખોડાજી ઠાકોર અને મહામંત્રીશ્રી પંકજસિંહ વાઘેલા એક સયુંક્ત અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અમરસિંહ સોલંકી છેલ્લા ૨૫ કરતાં વધુ વર્ષથી કોંગ્રેસ પક્ષના સનિષ્ઠ આગેવાન તરીકે કામગીરી કરી રહ્યાં છે. એન.એસ.યુ.આઈ. ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી અને પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી સયુંક્ત રીતે દક્ષિણ ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રવાસ શરૂ કર્યા છે. ગુજરાતના વિધાનસભાની ૨૦૧૭ ની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે વ્યૂહાત્મક કામગીરી શરૂ કરી છે. અખિલ ભારતીય કોંગ્રેસ ...
Read More