ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને વિશ્વસનીય બનાવવા દરેક મતદારોના ઓળખકાર્ડ સાથે આધારકાર્ડનું જાડાણ કરોઃ કોંગ્રેસ ચૂંટણી પંચે સ્વાયત્ત અને નિષ્પક્ષ રહી ગુજરાતમાં ઈવીએમ સાથે VV Pat ની વ્યવસ્થા કરવી જાઈએઃ ડૉ. હિમાંશુ પટેલ સમગ્ર દેશમાં ચૂંટણી પ્રક્રિયા નિષ્કલંકીત, નિષ્પક્ષ અને વિશ્વસનીય ...
Read MoreAuthor Archives:
ખેડૂતોની અરજીઓ મંગાવીને માપણીને દુરસ્ત કરાશે તેવું મુખ્યમંત્રીશ્રીનું નિવેદન ગેરમાર્ગે દોરનારું અને કાનુન વિરુદ્ધનું, નવી માપણી અને પ્રમોલગેશન રદ્દ કરવાની કોંગ્રેસની માંગણી. લેન્ડ રેવન્યુ કોડની કલમ ૨૧૧ મુજબ રાજ્ય સરકાર ૧.૨૫ કરોડ સર્વે નંબરની નવી માપણી અને તેના આધારે પ્રમોલગેશન ...
Read Moreભાજપના શાસનમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૫૭૮ જવાનોએ શહાદત ભોગવી. માત્ર જમ્મુ-કાશ્મિરમાં આતંકવાદી હુમલાઓમાં દ્વારા ૧૫૦૦૦ નાગરિકો અને ૪૦૦૦ સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. ભારતીય લશ્કરને ૫૨૦૦૦ સૈનિકો, ૨૫૦૦૦ વધુ જે.સી.ઓ. અને ૯૦૦૦ વધુ અધિકારીઓની અછત હોવા છતાં પૂર્ણ કરવામાં આવતી નથી ...
Read Moreભાજપ અને આર.ટી.ઓ. – એજન્સીની મિલીભગતથી લાખો રૂપિયાનો પ્રજાને બોજઃ પ્રિમાઈસીસ બહાર નંબર પ્લેટ લગાવવામાં જાખમો હોવાથી આ કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરી તપાસ કરાવોઃ ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારના વ્યાપક ખાયકી કરતાં આરટીઓ વિભાગ દ્વારા વાહનોમાં હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવવા ...
Read Moreકેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ખેડૂતો માટે સરળ પાક ધિરાણ તે પણ ૧ ટકા જેવા નજીવા દરે અપાશે તેવી મોટી મોટી જાહેરાતો ભાજપ સરકારની ખેડૂતો સાથે વધુ એક છેતરપીંડીનો ભાગ હોવાનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ ...
Read Moreનવી સિવિલ હોસ્પિટલમાં મેડીકલ કોલેજમાં સર્જરીમાં પી.જીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને તેજસ્વી કારકિર્દી ધરાવતા ડૉ. ધવલ પરમાર આપઘાત કરતા તેના પરિવાર પર અચાનક આવી પડેલ દુ:ખમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વરિષ્ઠ આગેવાનોએ સહભાગી થઈ સાંત્વના ...
Read Moreવડોદરા થી વારાણસી અને રાજકોટથી સુરત રોડ-શો કરવા નીકળી પડતા મોદી આજે દેશને જરૂર છે ત્યારે કાશ્મીર ઘાટી થી અમરનાથ સુધી રોડ શો કરે. હંમેશા ગુજરાતીઓનો ઉપયોગ કરી મરવા માટે છોડી દીધાના દાખલા છે. ગુજરાતી કારસેવકો હોય, જીએમડીસી પર પાટીદારો ...
Read Moreમુખ્યમંત્રીએ રાજકીય લાચારી બાજુ પર મુકી વડાપ્રધાનને પત્ર લખીને ગુજરાતી યાત્રિકોના મોતનો બદલો લેવા માટે કેન્દ્ર ઉપર નિર્ણાયક દબાણ લાવવું જાઈએ અમરનાથ યાત્રિકો પર આતંકવાદીઓ દ્વારા કરાયેલા ર્જઘન્ય હુમલા સામે માત્ર ગુજરાતીઓમાં જ નહીં સમગ્ર દેશવાસીઓમાં ફિટકારની લાગણી પ્રવર્તી રહી ...
Read Moreરાજ્યભરમાં હજ્જારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખનાર ભાજપ સરકારે છેલ્લા એક દસકામાં કેટલા વૃક્ષોનું નિકંદન કાઢ્યું અને કેટલા નવા ઉછેર્યાં તેની યાદી જાહેર કરવી જાઈએ : ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ અમદાવાદમાં મેટ્રો રૂટ ઉપરથી વૃક્ષોને રી-પ્લાન્ટેશન ...
Read Moreઅમરનાથ યાત્રા પર થયેલ આતંકવાદી હુમલામાં ભોગ બનેલ નવસારી જિલ્લાના ચંપાબેન પ્રજાપતિના પરિવારની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરીએ આજ રોજ સ્થાનિક આગેવાનોને સાથે રાખીને મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. અમરનાથ ...
Read More
અમરનાથ યાત્રીઓ પર થયેલ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલ ગુજરાતી યાત્રીઓને શ્રદ્ધાસુમન માટે શ્રધ્ધાળુઓના આત્માને શાંતિ મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા મંદિરમાં પ્રાર્થના સભાનુ આયોજન કરવામાં આવેલ તથા કેન્ડલ માર્ચ કરી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતું
Read More
અમરનાથ યાત્રા પર થયેલ આતંકવાદી હુમલામાં ગંભીર ઈજા પામેલ યાત્રીઓ હુમલામાં મૃતક યાત્રીઓના પરિવારની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરીએ આજ રોજ સ્થાનિક આગેવાનોને સાથે રાખીને મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
Read More