ખેડૂતોના દેવા માફી ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં અનેક સ્થળે રસ્તા રોકો આંદોલન-ચક્કાજામમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરો જોડાયા. રાજ્યમાં ૪૦૦૦ થી વધુ કાર્યકરો-ખેડૂત આગેવાનોની રસ્તા રોકો આંદોલન-ચક્કાજામના પગલે પોલીસ દ્વારા અટકાયત કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, જિલ્લા – તાલુકા પંચાયતના ...
Read MoreAuthor Archives:

ખેડૂતોના દેવા માફી ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં અનેક સ્થળે રસ્તા રોકો આંદોલન-ચક્કાજામમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરો જોડાયા. રાજ્યમાં ૪૦૦૦ થી વધુ કાર્યકરો-ખેડૂત આગેવાનોની રસ્તા રોકો આંદોલન-ચક્કાજામના પગલે પોલીસ દ્વારા અટકાયત કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, જિલ્લા – તાલુકા પંચાયતના ...
Read Moreમહેસાણા જેલમાં બલોલના પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ થયું છે. સમગ્ર ઘટનાની ગંભીરતા રાજ્ય સરકાર દ્વારા દાખવવામાં આવી નથી. જેના કારણે મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં બર્બરતાથી પાટીદાર યુવાનના મોતના લીધે ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. રાજ્ય સરકાર જે પ્રકારે સમગ્ર ...
Read Moreખેડૂતોના દેવા માફી ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં તમામ જિલ્લામાં તા. ૧૬મી જૂન ના રોજ રસ્તા રોકો આંદોલન ખેડૂતો પ્રત્યે ઓરમાયુ વર્તન રાખનાર ભાજપ સરકાર આગામી દિવસોમાં ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય કરે. આ તો કેવી રાજ્ય સરકાર કે જે ...
Read Moreરાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તૃત છે. વિશ્વની કોઈ પણ સમસ્યાનો ઉકેલ ગાંધી વિચારમાં છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા પૂ. મહાત્મા ગાંધી વિશે અપમાનજનક ટીપ્પણી સામે રોષ અને આક્રોશ સાથે “સબકો સન્મતિ દે ભગવાન” મહામત્મા ગાંધીની ...
Read Moreગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ ૨૦૧૪-૨૦૧૫ માં વર્ગ ૧ અને વર્ગ – ૨ માટે ૪૬૦ જગ્યાની ભરતી પ્રક્રિયામાં જુદી જુદી વિસંગતતા, ગેરરીતીઓ અંગેની ફરિયાદો રજૂઆતો છતાં જીપીએસસીના સત્તાધીશો અહંકાર – ઘમંડમાં ૪.૫૦ લાખ યુવાન-યુવતીઓના ભવિષ્ય સાથે રમત રમી રહ્યાં ...
Read Moreયુનિવર્સિટી ખાતે કારકિર્દી માર્ગદર્શન ફેરમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રવચનમાં “અગાઉની સરકારોએ સાચી દિશામાં શિક્ષણ નિતી બનાવી જ નહીં અને યુવાનોને પાછળ પાડી દીધા”” ““આપણે બેકારોની ફોજ ઉભી નથી કરવી” આ વાત જ ભાજપ શાસનના ૨૦ વર્ષની નિષ્ફળતાનું એકરારનામુ હોવાનું જાહેર કરતા ગુજરાત ...
Read More
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તૃત છે. વિશ્વની કોઈ પણ સમસ્યાનો ઉકેલ ગાંધી વિચારમાં છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા પૂ. મહાત્મા ગાંધી વિશે અપમાનજનક ટીપ્પણી સામે રોષ અને આક્રોશ સાથે “સબકો સન્મતિ દે ભગવાન” મહામત્મા ગાંધીની ...
Read Moreછેલ્લા ઘણાં સમયથી વિવિધ માધ્યમોમાં પ્રસિધ્ધ થતાં અહેવાલો-સમાચારોથી કોંગ્રેસ પક્ષને અને ધારાસભ્યશ્રીઓની છબીને નુક્શાન પહોંચે છે. ત્યારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી તરીકે સત્ય હકીકત માધ્યમોને જણાવતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડકશ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સોશ્યલ મીડીયામાં અમુક તત્વો દ્વારા અને ...
Read Moreઆજરોજ નગરપાલિકાની ૯ અને તાલુકા પંચાયતની ૨૮ બેઠકોની યોજાયેલ પેટા ચૂંટણીના પરિણામ અંગે પત્રકારો સાથે વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ પાસેથી ધોરાજી અને જામનગરની ધ્રોળ નગરપાલિકાની ૨ બેઠકો કોંગ્રેસ પક્ષે આંચકી ...
Read Moreઅમદાવાદ “રાજીવ ગાંધી ભવન” ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા “પંચાયત થી પાર્લામેન્ટ તક” મહિલાઓને ૩૩% અનામતની માંગ સાથે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી સોનલબેન પટેલ, એ.આઈ.સી.સી. પ્રભારી શ્રીમતી વર્ષાબેન ગાયકવાડ, ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના મહામંત્રી શોભના શાહ, ...
Read Moreમહેસાણા જેલમાં બલોલના પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ થયું છે. સમગ્ર ઘટનાની ગંભીરતા રાજ્ય સરકાર દ્વારા દાખવવામાં આવી નથી. જેના કારણે મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં બર્બરતાથી પાટીદાર યુવાનના મોતના લીધે ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. મૃતક પાટીદાર યુવાનના પરિવારને ન્યાય ...
Read More