રાજ્યના બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મોરબી,સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે લાખો લોકો બેઘર થાય છે.હજારો હેક્ટર જમીનનું ધોવાણ થયું છે. અતિવૃષ્ટિના પરિણામે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સૌથી વધુ ભોગ બનનાર બનાસકાંઠા જિલ્લાના થરાદ, ડીસા,સહિતના વિસ્તારોમાં સાત દિવસ કરતા વધુ સમય વીતી ગયા પછી ...
Read MoreAuthor Archives:
ગુજરાતી માધ્યમના ૪૭,૫૮૩ વિદ્યાર્થીઓ માટે ભાજપ સરકારે કોઈ પણ પ્રકારના નક્કર પગલાં ન લેવાના કારણે મેડીકલમાં પ્રવેશ માટેની કારકીર્દી પર પાણી ફરે રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જે રીતે નીટ-૨૦૧૭માં પ્રાદેશિક ભાષાના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તેમાં સૌથી વધુ ૪૭,૫૮૩ ...
Read More
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા અને સાંસદ શ્રી અહમદભાઇ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ ના પ્રભારી શ્રી અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી અને ટીમ કોંગ્રેસ આવતીકાલે તારીખ 30,જૂલાઇ-2017, રવિવાના રોજ મેઘતાંડવ ગ્રસ્ત બનાસકાંઠા ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreસત્તા અને પૈસાના મદમાં મહાલતી ભાજપ સરકાર સંઘને ખિસ્સામાં મૂકી ખરીદ-વેચાણ સંઘની બનીઃ ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાતમાં તમામ ક્ષેત્રે સદંતર નિષ્ફળ નીવડેલી ભાજપ સરકારે પ્રજાના પ્રતિનિધીઓને ખરીદવાનો ખૂલ્લેઆમ વેપલો શરૂ કરી સંઘની વિચારધારાને ખિસ્સામાં મુકી ભાજપ ખરીદ-વેચાણ સંઘ બની ગયો હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, વિકાસના નામે છેલ્લા બે દસકાથી ...
Read Moreઅમદાવાદ જે. પી. ચોક ખાતે તા. ૩૧-૦૭-૨૦૧૭ ને સાંજે ૪-૦૦ કલાકે યોજાનાર કાર્યક્રમની વિગતો જાહેર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે ભારે તારાજી છે. અસરગ્રસ્તોને કોંગ્રેસ પક્ષની જિલ્લા પંચાયત, તાલુકા ...
Read Moreગોરા અંગ્રેજોની નિતી હતી કે, “ભાગલા પાડો અને રાજ કરો” આજના ભાજપના કાળા અંગ્રેજોની નિતી છે કે, ““ભાગલા પાડો, અહંકારને પોષો-જનમતને લૂંટો અને રાજ કરો”” બળપૂર્વક, ષડયંત્રપૂર્વક કોઈ પણ રીતે જનમતનું હનન કરીને ભાજપ પોતાની જીત નિશ્ચિત કરી રહી છે. ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મીડીયા ઈન્ચાર્જશ્રી રણદીપસિંહ સુરજેવાલા, રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્યશ્રી પુનાભાઈ ગામીત, શ્રી મંગલભાઈ ગાવીત, શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી આનંદભાઈ ચૌધરી સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આઝાદી પછી વર્તમાન ભાજપ સરકારમાં ભારતની ...
Read MorePC – Hindi
Read Moreઆજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર પ્રદેશના આગેવાનો પૂર્વ સાંસદશ્રી જગદીશભાઈ ઠાકોર, ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા, શ્રી ગોવાભાઈ રબારી, શ્રી જોઈતાભાઈ પટેલ, શ્રી કાન્તીભાઈ ખરાડી, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ઝાકીરહુસેન ચૌહાણ તેમજ આગેવાનો સાથે ડીસા તાલુકાના ઝેરડા સહિતના ...
Read Moreગુજરાતની જનતા અતિ વરસાદથી ત્રસ્ત છે ત્યારે ભાજપની આખી સરકાર કોંગ્રેસને તોડવામાં વ્યસ્ત છે. ગુજરાતમાં ન કલ્પી શકાય તેવી તારાજી અને અતિશય કપરી પરિસ્થિતિ જનતા માટે ઉભી થઈ છે. અતિવૃષ્ટિના કારણે લાખો નાગરિકો જ્યારે બેઘર થયા હોય, અબજો રૂપિયાની સંપતિનું ...
Read Moreરાજ્યમાં અતિવૃષ્ટિના કારણે મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના અસરગ્રસ્તોની વિકટ પરિસ્થિતિ અંગે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી અહમદભાઈ પટેલ, એ.આઈ.સી.સી. ના મહામંત્રી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી મોહનસિંહ રાઠવા સહિતના ...
Read More