Author Archives: Ashvin Gohil

શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ
12 Mar
0

શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ

Read More
ગાંધી આશ્રમ ખાતે આયોજીત પ્રાર્થના સભા
12 Mar
0

ગાંધી આશ્રમ ખાતે આયોજીત પ્રાર્થના સભા

Read More
11 Mar
0

સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાતમાં તા.૧૨/૦૩/૨૦૧૯, મંગળવારના રોજ ઐતિહાસિક જન સંકલ્પ રેલી : 11-03-2019

Press Note

Read More
06 Mar
0

રાજ્યવ્યાપી ધરણા-પ્રદર્શન અને કલેક્ટરશ્રીને આવેદનપત્રનો કાર્યક્રમ : 06-03-2019

કોંગ્રેસપક્ષના ધારાસભ્ય સામે કિન્નાખોરી, આપખુદશાહી અને ગેરબંધારણીય પગલાં સામે રાજ્યવ્યાપી ધરણા-પ્રદર્શન અને કલેક્ટરશ્રીને આવેદનપત્રનો કાર્યક્રમ યોજાયો ભાજપ પક્ષ અને સરકાર વિપક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓને યેનકેન પ્રકારે હેરાન કરીને અને જરૂર જણાય ત્યાં કાયદાના ઓઠા હેઠળ ચૂંટાયેલા ધારાસભ્યનું સભ્યપદ રદ્દ કરે તે ...

Read More
06 Mar
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી.ડીપાર્ટમેન્ટના પદાધિકારીઓના નામોને મંજુરી : 06-03-2019

અખિલ ભારતીય કોંગ્રેસના ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના અધ્યક્ષશ્રી તામ્રધ્વજ સાહુજી અને રાષ્ટ્રીય કોઓર્ડીનેટરશ્રી જગદીશ શૈનીજીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી.ડીપાર્ટમેન્ટના પદાધિકારીઓના નામોને મંજુરી આપી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના અધ્યક્ષશ્રી ઘનશ્યામ ગઢવીએ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત પદાધિકારીઓની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ૧૩ ...

Read More
05 Mar
0

ફીક્ષ પગાર, કોન્ટ્રકટપ્રથા, આઉટ સોર્સિંગના નામે નજીવા વેતનથી થતું આર્થિક શોષણ : 05-03-2019

ગુજરાતના યુવાનોના હિતમાં ભાજપ સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલી રીટ પીટીશન પરત ખેંચી યુવાનોનું આર્થિક શોષણ બંધ કરે ભાજપ સરકાર દ્વારા ગુજરાતના પાંચ લાખ કરતાં વધુ યુવાન-યુવતીઓનું સહાયકપ્રથા અને પંદર લાખ કોન્ટ્રકટપ્રથા, આઉટ સોર્સિંગના નામે મોટા પાયે આર્થિક શોષણ થઇ રહ્યું ...

Read More
05 Mar
0

ભાજપ અને સરકાર ડર અને ભયના માહોલ હેઠળ સત્તા ટકાવવા રમત રમી રહી છે : 05-03-2019

ભાજપ અને સરકાર ડર અને ભયના માહોલ હેઠળ સત્તા ટકાવવા રમત રમી રહી છે કોંગ્રેસપક્ષના ધારાસભ્ય સામે કિન્નાખોરી, આપખુદશાહી અને ગેરબંધારણીય પગલાં સામે રાજ્યવ્યાપી ધરણા-પ્રદર્શન અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાશે ભાજપના લોકો માટે અલગ નિયમ અને કોંગ્રેસ ના લોકો માટે અલગ ...

Read More
03 Mar
0

ગુજરાત સરકારે સરકારી વીજ મથકો બંધ કરીને ખાનગી વીજ કંપનીઓ પાસેથી ઉંચા દરે વીજ ખરીદીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર. : 03-03-2019

ગુજરાત સરકારે સરકારી વીજ મથકો બંધ કરીને ખાનગી વીજ કંપનીઓ પાસેથી ઉંચા દરે વીજ ખરીદીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર. સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટાડીને અદાણી, એસ્સાર અને ટાટા પાવર જેવી ખાનગી કંપનીઓ પાસેથી ૭૦,૭૧૫ કરોડોની જંગી વીજખરીદી કરીને તગડી લૂંટ ચલાવી. ...

Read More
પ્રાર્થનાસભા
28 Feb
0

પ્રાર્થનાસભા

Read More
27 Feb
0

કોંગ્રેસ માટે રાજનીતિ કરતા રાષ્ટ્રનીતિ વધુ મહત્વની : 27-02-2019

Press Note

Read More
25 Feb
0

ઐતિહાસિક જન સંકલ્પ રેલી : 25-02-2019

Press Note

Read More
22 Feb
0

૬૦ વર્ષમાં કોંગ્રેસનું યોગદાન

Read More