આજ રોજ અમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની રથયાત્રા મહોત્સવ નિમિત્તે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા શ્રી ...
Read MoreAuthor Archives:

છેલ્લાં ૨૦ વર્ષમાં ભાજપ સરકારની ગુજરાતમાં શિક્ષણમાં વ્યાપારીકરણ નિતીને લીધે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. ભાજપ સરકારની શિક્ષણનું વ્યાપારીકરણ કરવાની નીતિ વિરુદ્ધ તેમજ ધોરણ ૧૧-૧૨ ના વિદ્યાર્થીઓના પ્રવેશના પ્રશ્નના ઉકેલ માટે, રાજ્ય / શહેરમાં નવી ગ્રાન્ટ ઈન એઈડ ...
Read Moreવિધાનસભા – ૨૦૧૭ “નવસર્જન ગુજરાત” અન્વયે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા અને એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રીમતી વર્ષા ગાયકવાડ, શ્રી રાજીવ સાતવની ની ઉપસ્થિતીમાં ૨૬ લોકસભા ...
Read Moreનેશનલ લેન્ડ રેકોર્ડઝ મોર્ડેનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ રાજયમાં ૧.૨૫ કરોડ સરવે નંબરોની નવી માપણી ૧૦૦ ટકા ભુલ ભરેલી અને ખોટા નકશાઓ બન્યા છે, સમગ્ર રાજયની માપણી રદ કરવાની અને જુની માપણીના આધારે બનેલા નકશાઓ માન્ય રાખવાની કોંગ્રેસની માંગણીઃ શ્રી ભરતસિંહ સોલંકી ...
Read Moreનોટબંધીની જાહેરાત સમયે સતત નિયમો બદલનાર નાણાં વિભાગ, પ્રધાનમંત્રીશ્રીનું ભાષણ અને આર.બી.આઈ. ની સતત બદલાતા નિતી-નિયમો-જાહેરાતો કે જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, જિલ્લા બેન્કો રૂા. ૫૦૦-૧૦૦૦ ની નોટોની અદલાબદલીમાં પ્રતિબંધ જાહેર કરવામાં આવેલ, સાથો સાથ નાગરિકો માટે પણ સ્પષ્ટપણે ...
Read Moreભાજપ યુવા મોરચાના યુવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી નવસર્જન ગુજરાતના સ્વપ્નને સાકાર કરવાની પ્રતિજ્ઞા લીધી. કોંગ્રેસ પક્ષના સંગઠન અને વિધાનસભાની ચૂંટણી – ૨૦૧૭ ને ધ્યાનમાં લઈ ત્રણ દિવસીય પ્રવાસના ત્રીજા દિવસે મહિસાગર જિલ્લામાં સમાવિષ્ટ સંતરામપુર, બાલાશિનોર, લુણાવાડા વિધાનસભા મત વિસ્તાર ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા તા. ૨૨-૦૬-૨૦૧૭ ને ગુરૂવાર સાંજે ૪-૪૫ કલાકે, “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો ...
Read Moreતા. ૨૧મી જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અમદાવાદમાં યોગ દિવસની ઉજવણીમાં ૨૨ થી વધુ સર્જાયા રેકોર્ડ…. કોના નામે? ડૉ. હિમાંશુ પટેલ ‘‘યોગ’’ એ તંદુરસ્તી માટે સારી બાબત છે. નાગરિકો સ્વયં પણ આરોગ્ય અંગે સભાન છે. જોકે ગુજરાતની ભાજપ સરકારે ‘યોગ’ ને ...
Read More
કોંગ્રેસ પક્ષના સંગઠન અને વિધાનસભાની ચૂંટણી – ૨૦૧૭ ને ધ્યાનમાં લઈ ત્રણ દિવસીય પ્રવાસના ત્રીજા દિવસે સંતરામપુર, બાલાસિનોર અને લુણાવાડા વિધાનસભા મત વિસ્તાર ઉપસ્થિત જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, સ્થાનિક આગેવાનો-કાર્યકરોને બૂથ મેનેજમેન્ટ અને ચૂંટણીલક્ષી કામગીરી અંગે ...
Read Moreગરીબ પરિવારોને આર.ટી.ઈ. ના પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યાઃ અનેક માલેતુજાર અને વગ ધરાવતા વાલીઓએ ગોઠવણથી આર.ટી.ઈ. માં પ્રવેશ મેળવી લીધો. આર.ટી.ઈ. માં અપાયેલા પ્રવેશની તટસ્થ તપાસ થાય તે જરૂરીઃ કોંગ્રેસ સરકારી ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓમાં તાત્કાલિક વર્ગ વધારો આપીને વિદ્યાર્થી-વાલીઓને ...
Read Moreયોગની ઉવજણીમાં રેકોર્ડના નામે હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફરજીયાતપણે રાત્રીના ૩-૦૦ કલાકે જે તે શાળા ખાતે હાજર રહેવાનો આદેશ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા આપવામાં આવ્યો અને જે તે સરકારી બસ દ્વારા યોગના કાર્યક્રમ સ્થળ ઉપર હાજર રહેવાના આદેશ થયા છે. ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read More