૨૧મી સદીના સ્વપ્ન ર્દષ્ટા, યુવાનોના રાહબર, ૧૮ વર્ષે મતાધિકાર આપીને લોકતંત્રનું નવસર્જન કરનાર લોક લાડીલા શ્રી રાજીવ ગાંધીની ૨૦મી ઓગ્ષ્ટના રોજ જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ સવારે ૧૧-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન ખાતે રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલી કર્યાબાદ રાજીવજીનું ભારત નિર્માણમાં ...
Read MoreAuthor Archives:
૨૧મી સદીના સ્વપ્નર્દષ્ટા વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીના જન્મદિન નિમિત્તે ૨૦મી ઓગષ્ટના રોજ સવારે ૧૧-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન ખાતે સ્વ. રાજીવજીની પ્રતિમાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી પુષ્પાંજલિ અર્પશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreભાજપ સરકારની ગુનાહીત બેદરકારીથી પૂર, સ્વાઈન ફ્લુ, રોડ-ભૂવા અને નીટથી નિર્દોષ લોકો મોતનાં મુખમાં ધકેલાયા ભાજપ સરકારે આપેલાં કમરતોડ બોજનાં કારણે આગામી ચૂંટણીમાં પ્રજા ભાજપની કરોડરજ્જુ તોડી નાંખશેઃ ડૉ. હિમાંશુ પટેલ સ્વાઈન ફ્લુ હોય કે પૂરની આફત માત્રને માત્ર પ્રસિધ્ધીમાં ...
Read Moreકોંગ્રેસ પક્ષ ૧૮મી ઓગષ્ટના રોજ રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ‘નીટ’ ના મુદ્દે ગુજરાતી માધ્યમના ૪૭,૫૮૩ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે તમામ કલેક્ટરશ્રીઓને આવેદનપત્ર અપાયા. રાજ્ય સરકાર મૂક પ્રેક્ષક બનીને ગુજરાતના મેરીટ ધરાવતાં હજારો વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડાં કરી ...
Read Moreબાયડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનું શાસન યથાવત. બાયડ તાલુકા પંચાયતમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલ કોંગ્રેસ પક્ષના શાસનને ઉથલાવીને સત્તા કબજે કરવા માટે બેબાકળી બનેલ ભાજપને મળેલ પછડાટ ભાજપના તમામ કારનામા – કાવત્રાને પડી લપડાક. તમામ મોરચે નિષ્ફળ નીવડેલ ભાજપ સરકાર સત્તાનું ...
Read Moreકોંગ્રેસ પક્ષ ૧૮મી ઓગષ્ટના રોજ રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ‘નીટ’ ના મુદ્દે ગુજરાતી માધ્યમના ૪૭,૫૮૩ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે તમામ કલેક્ટરશ્રીઓને આવેદનપત્ર આપશે. NEET ના પ્રશ્નપત્ર અલગ હોવાથી ગુજરાતી માધ્યમના ૪૭,૫૮૩ વિદ્યાર્થીઓના ડોક્ટર બનવાના સ્વપ્ન પર પાણી ...
Read More
સ્વાતંત્ર્ય દિવસ રાષ્ટ્રીય પર્વ નિમિતે રાજીવ ગાંધી ભવન ખાતે ત્રિરંગાને સલામી-ધ્વજવંદન બાદમોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો-આગેવાનોને shuibhechahhaશુભેચ્છા પાઠવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ત્રિરંગો ભારત દેશની આઝાદી-સ્વતંત્રતા, આન-બાન-શાન નું પ્રત્રિક છે. દેશ સામે અનેક પડકારો છે. ...
Read Moreસ્વાતંત્ર્ય દિવસ રાષ્ટ્રીય પર્વ નિમિતે રાજીવ ગાંધી ભવન ખાતે ત્રિરંગાને સલામી-ધ્વજવંદન . : 15-08-2017
સ્વાતંત્ર્ય દિવસ રાષ્ટ્રીય પર્વ નિમિતે રાજીવ ગાંધી ભવન ખાતે ત્રિરંગાને સલામી-ધ્વજવંદન બાદમોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો-આગેવાનોને shuibhechahhaશુભેચ્છા પાઠવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ત્રિરંગો ભારત દેશની આઝાદી-સ્વતંત્રતા, આન-બાન-શાન નું પ્રત્રિક છે. દેશ સામે અનેક પડકારો છે. ...
Read Moreઉત્તરપ્રદેશ, બિહાર અને રાજસ્થાનથી આયાત થયેલા ચોટલી કાંડે રૂપાણી સરકારના અવૈજ્ઞાનિક અભિગમ ને ઉઘાડો પાડ્યો છે – જયરાજસિંહ એક તરફ નરેન્દ્ર મોદી ડીજીટલ ઈન્ડિયા ની ડફલી વગાડી રહ્યા છે ત્યારેબીજી બાજુ ગુજરાતમાં ચોટલી કાંડ ધૂમ મચાવી રહ્યો છે – જયરાજસિંહ ...
Read Moreટેબલેટ વિત્તરણ કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રીએ બધા કાર્યક્રમની જેમ ફોટોફંકશન કરી દીધું. મોટી સંખ્યામાં આવી ગયેલ વિદ્યાર્થીઓ સરકારી અવ્યવસ્થાનો ભોગ. ૬ વિદ્યાર્થીઓ ગુગળામણમાં બેભાન થયા. રાજ્યમાં ચોતરફ સ્વાઈફ્લૂ છતાં ભાજપ સરકારને ભીડ એકત્ર કરીને મત પેટી દેખાય છે. સ્વાઈન ફ્લૂ માં ૨૦૦ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી મોહનસિંહ રાઠવા, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી દિપકભાઈ બાબરિયા, શ્રી શૈલેષભાઈ પરમાર, ડૉ.દિનેશભાઈ પરમાર, ડૉ.જીતુભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ ઠાકોર, શ્રી અશોક પંજાબી, શ્રી હિમ્મતસિંહ પટેલ, શ્રી નિશિત વ્યાસ, ડૉ.મનીષ ...
Read Moreપાંચ વર્ષ અગાઉ ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખાનગી યુનીવર્સીટીઓની સ્થાપના અન્વયે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનીવર્સીટી ચાલુ કરવામાં આવેલ જેને આજે આટલો સમય થયો હોવા છતાં મેદાન વગર વિવિધ અભ્યાસ ક્રમો ચલાવવામાં આવી રહ્યા છે તે વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે છેતરપીંડી સમાન ...
Read More