પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MoreAuthor Archives:
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, વિધાનસભાના અધ્યક્ષ લોકતંત્રમાં સન્માનીય અને આગવું માન ધરાવતા હોય છે. સત્તાધારી પક્ષના સભ્ય જ્યારે અધ્યક્ષ તરીકે જવાબદારી સ્વીકારે છે ત્યારે હંમેશા પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને કામ કરશે તેવો નિર્ધાર જાહેર કરતાં ...
Read Moreઆજ રોજ ચૂંટણી પંચમાં જે ગતિએ એકાએક ભાજપનું પ્રતિનિધી મંડળ ‘નોટા’ નું પ્રાવધાન રદ્દ કરવાની રજૂઆત કરી તે સમયે ભાજપના નેતાઓના ચહેરા પર ‘નોટા’ ના પ્રાવધાનની આડઅસરો સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. જે ‘નોટા’ ના પ્રાવધાનની જાહેરાત સાથે આખો દિવસ ભાજપના ...
Read Moreજીપીએસસી પરીક્ષાની પેટર્નમાં ફેરફારથી ગુજરાતના યુવાનોને હળહળતો અન્યાય આફ્રિકન સમીટમાં વડાપ્રધાને આપેલા વચન મુજબ ગુજરાતનો યુવાવર્ગ આફ્રિકન ખાણોમાં મજૂરી કરે તેવી રૂપાણી સરકારની નીતિઃ ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકાર ગુજરાત રાજ્યમાં જીપીએસસીની પરીક્ષામાં યુપીએસસીની પેટર્ન અપનાવી ખેડૂતપૂત્રો સહિત ગુજરાતના સામાન્ય ...
Read Moreપ્રાથમિક શાળાના આચાર્યોની ભરતી માટે H-TAT માં વિદ્યાસહાયકોને પાંચ વર્ષનો નોકરીનો સમયગાળો રાજ્ય સરકાર દ્વારા ગણતરીમાં ન લેવાના નિર્ણય હકીકતમાં વિદ્યાસહાયકો સાથે મોટી છેતરપીંડી હોવાનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાથમિક ...
Read Moreઆજરોજ રાજકોટ ખાતે કોંગ્રેસ પક્ષના સંગઠન અને આગામી વિધાનસભા – ૨૦૧૭ ને ધ્યાનમાં લઈ બૂથ સશક્તિકરણ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી કુલદિપ શર્માના વિશેષ માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં રાજકોટ ...
Read Moreરાજ્ય સભાની ચૂંટણીને લઈને ભાજપ તમામ પ્રકારના દાવપેચ-કાવત્રા ખેલી રહી છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓને યેનકેન પ્રકારે તોડવા અને ના માને તો ધાક-ધમકી અને ડરનો માહોલ ઉભો કરીને પોતાના મનસૂબા પાર કરવા માંગે છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની જેમ હવે ...
Read Moreમહિલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સૌરાષ્ટ્રના આગેવાનશ્રી શાંતાબેન ચાવડાના દુ:ખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય પરિવારમાંથી રાજનીતિમાં પ્રવેશ કરીને સ્વ.શાંતાબેન ...
Read Moreપૂર કરતાં નર્મદા મુખ્ય કેનાલોમાં વ્યાપક પ્રમાણમાં પડેલાં ભંગાણ – ધોવાણથી સર્જાયેલી તબાહી માટે ભાજપ સરકાર સીધી જવાબદારઃ ડૉ. હિમાંશુ પટેલ બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિથી સર્જાયેલી ભારે તારાજીમાં બનાસ નદીનાં પૂર કરતાં નર્મદા મુખ્ય કેનાલમાં વ્યાપક પ્રમામમાં પડેલાં ભંગાળ અને ધોવાણથી ...
Read Moreપ્રાથમિક શાળાના આચાર્યોની ભરતી માટે H-TAT માં વિદ્યાસહાયકોને પાંચ વર્ષનો નોકરીનો સમયગાળો રાજ્ય સરકાર દ્વારા ગણતરીમાં ન લેવાના નિર્ણય હકીકતમાં વિદ્યાસહાયકો સાથે મોટી છેતરપીંડી હોવાનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાથમિક ...
Read Moreરાજ્યના બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મોરબી,સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે લાખો લોકો બેઘર થાય છે.હજારો હેક્ટર જમીનનું ધોવાણ થયું છે. અતિવૃષ્ટિના પરિણામે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સૌથી વધુ ભોગ બનનાર બનાસકાંઠા જિલ્લાના થરાદ, ડીસા,સહિતના વિસ્તારોમાં સાત દિવસ કરતા વધુ સમય વીતી ગયા પછી ...
Read Moreગુજરાતી માધ્યમના ૪૭,૫૮૩ વિદ્યાર્થીઓ માટે ભાજપ સરકારે કોઈ પણ પ્રકારના નક્કર પગલાં ન લેવાના કારણે મેડીકલમાં પ્રવેશ માટેની કારકીર્દી પર પાણી ફરે રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જે રીતે નીટ-૨૦૧૭માં પ્રાદેશિક ભાષાના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તેમાં સૌથી વધુ ૪૭,૫૮૩ ...
Read More