Author Archives: Ashvin Gohil

07 Jul
0

અમુક લોકો જમીન માપણી વખતે જનતાને ગેરમાર્ગે દોરે છે તેવા માન. મહેસુલ મંત્રીશ્રીના નિવેદનનો શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાનો સણસણતો જવાબ : 07-07-2017

અમુક લોકો જમીન માપણી વખતે જનતાને ગેરમાર્ગે દોરે છે તેવા માન. મહેસુલ મંત્રીશ્રીના નિવેદનનો શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાનો સણસણતો જવાબ શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ માપણી ખોટી અને રદ્દ થવા પાત્ર છે તેવા જામનગર જિલ્લા લેન્ડ રેકર્ડ ઓફિસના ત્રણ અહેવાલો રજૂ કર્યા જિલ્લાના ...

Read More
07 Jul
0

ડિપાર્ટમેન્ટના કો-ઓર્ડીનેટર તરીકે શ્રી રોહન ગુપ્તા : 07-07-2017

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા મીડીયા ડિપાર્ટમેન્ટના કો-ઓર્ડીનેટર તરીકે શ્રી રોહન ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે. શ્રી રોહન ગુપ્તા હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આઈ.ટી. સેલના અધ્યક્ષ તરીકે સફળ કામગીરી કરી રહ્યાં છે. મેનેજમેન્ટમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા શ્રી રોહન ...

Read More
07 Jul
0

ખાનગી શાળાના બાળકોની બસ ખેંચી લેતા મજબૂર થઈને શાળાના આચાર્યને વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવાની ફરજ : 07-07-2017

ભાજપ સરકારના શાસનમાં એસ.ટી. બસો ભાજપના કાર્યક્રમ માટે ફાળવી દેવાની અનેક ઘટનાઓ બની છે. હજારો મુસાફરો વારંવાર પરેશાન થયા છે. પણ સત્તાના અહંકારમાં પ્રજાની મુશ્કેલીની અવગણના કરવામાં આવી રહી છે. ભાજપ પક્ષના ૨૦ વર્ષથી વધુ શાસનના અહંકારની ચરમસીમા સમાન વલસાડ ...

Read More
1 Welcome by Workers at Panikhadak (6)
07 Jul
0

શ્રી અશોક ગેહલોતજી અને શ્રી ભરતસિંહ સોલંકી ચૂંટણીલક્ષી પ્રવાસ (દિવસ ૩)

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી અને પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી સયુંક્ત રીતે દક્ષિણ ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રવાસ શરૂ કર્યા છે. ગુજરાતના વિધાનસભાની ૨૦૧૭ ની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે વ્યૂહાત્મક કામગીરી શરૂ કરી છે. પ્રવાસના છેલ્લા દિવસે ...

Read More
06 Jul
0

આઠ મહાનગરોમાં રસ્તા રીસરફેસીંગ અને નવા રસ્તા બનાવવામાં થતો મોટા પાયે ભ્રષ્ટાચાર ભાજપની ધનસંગ્રહ યોજનાનો ભાગ : 06-07-2017

આઠ મહાનગરોમાં રોડ રીસરફેસીંગ અને રસ્તા બનાવવા પાછળ રૂા. ૩૩૬૦ થી રૂા. ૪૬૨૦ કરોડ જેટલી માતબર રકમ પ્રજાના ટેક્ષના નાણાંમાંથી ખર્ચવામાં આવી રહ્યાં છે આઠ મહાનગરોમાં રસ્તા રીસરફેસીંગ અને નવા રસ્તા બનાવવામાં થતો મોટા પાયે ભ્રષ્ટાચાર ભાજપની ધનસંગ્રહ યોજનાનો ભાગઃ ...

Read More
Tapi Dist Congress Executive Meeting (14)
06 Jul
0

શ્રી અશોક ગેહલોતજી અને શ્રી ભરતસિંહ સોલંકી ચૂંટણીલક્ષી પ્રવાસ (દિવસ ૨)

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી અને પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી સયુંક્ત રીતે દક્ષિણ ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રવાસ શરૂ કર્યા છે. ગુજરાતના વિધાનસભાની ૨૦૧૭ ની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે વ્યૂહાત્મક કામગીરી શરૂ કરી છે. પ્રવાસના બીજા દિવસે ...

Read More
05 Jul
0

અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ : 05-07-2017

અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ખોડાજી ઠાકોર અને મહામંત્રીશ્રી પંકજસિંહ વાઘેલા એક સયુંક્ત અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અમરસિંહ સોલંકી છેલ્લા ૨૫ કરતાં વધુ વર્ષથી કોંગ્રેસ પક્ષના સનિષ્ઠ આગેવાન તરીકે કામગીરી કરી રહ્યાં છે. એન.એસ.યુ.આઈ. ...

Read More
05 Jul
0

ગુજરાતના વિધાનસભાની ૨૦૧૭ ની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે વ્યૂહાત્મક કામગીરી : 05-07-2017

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી અને પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી સયુંક્ત રીતે દક્ષિણ ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રવાસ શરૂ કર્યા છે. ગુજરાતના વિધાનસભાની ૨૦૧૭ ની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે વ્યૂહાત્મક કામગીરી શરૂ કરી છે. અખિલ ભારતીય કોંગ્રેસ ...

Read More
GST (4)
05 Jul
0

શ્રી અશોક ગેહલોતજી અને શ્રી ભરતસિંહ સોલંકી ચૂંટણીલક્ષી પ્રવાસ (દિવસ ૧)

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી અને પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી સયુંક્ત રીતે દક્ષિણ ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રવાસ શરૂ કર્યા છે. ગુજરાતના વિધાનસભાની ૨૦૧૭ ની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે વ્યૂહાત્મક કામગીરી શરૂ કરી છે. પ્રવાસના પ્રથમ દિવસે ...

Read More
04 Jul
0

શ્રી અશોક ગેહલોતજી અને શ્રી ભરતસિંહ સોલંકી પ્રવાસ કાર્યક્રમ : 04-07-2017

નવસર્જન ગુજરાત-૨૦૧૭ નું સ્વપ્ન સાકાર કરવા આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પૂર્વ મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી તથા એ.આઈ.સી.સી. ના મંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારીશ્રી હર્ષવર્ધન સપકાલ તા. ...

Read More
04 Jul
0

સરકારે સ્કૂલ ફી ૧૫૦૦૦ કરવાની સ્પષ્ટ જાહેરાત કરી હોવા છતાં સરકારની મીલીભગતના કારણે છડેચોક શાળા સંચાલકો વાલીઓને લૂંટી રહ્યાં : 04-07-2017

વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સરકારે સ્કૂલ ફી ૧૫૦૦૦ કરવાની સ્પષ્ટ જાહેરાત કરી હોવા છતાં સરકારની મીલીભગતના કારણે છડેચોક શાળા સંચાલકો વાલીઓને લૂંટી રહ્યાં છે. ભાજપ સરકારની શિક્ષણ નીતિ બજારીકરણના કારણે છેલ્લા બે દાયકામાં રાજ્યના શિક્ષણજગતનું માફિયાકરણ થઈ ગયું છે. સેલ્ફ ...

Read More
IMG_20170704_171152
04 Jul
0

અમદાવાદ મ્યુ.કોર્પોરેટરશ્રીઓની બેઠક

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેટરશ્રીઓની બેઠક એક અગત્યની બેઠક મળી હતી જેમાં એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા તેમજ વરિષ્ઠ આગેવાનોએ ...

Read More