કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ખેડૂતો માટે સરળ પાક ધિરાણ તે પણ ૧ ટકા જેવા નજીવા દરે અપાશે તેવી મોટી મોટી જાહેરાતો ભાજપ સરકારની ખેડૂતો સાથે વધુ એક છેતરપીંડીનો ભાગ હોવાનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ ...
Read MoreAuthor Archives:
નવી સિવિલ હોસ્પિટલમાં મેડીકલ કોલેજમાં સર્જરીમાં પી.જીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને તેજસ્વી કારકિર્દી ધરાવતા ડૉ. ધવલ પરમાર આપઘાત કરતા તેના પરિવાર પર અચાનક આવી પડેલ દુ:ખમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વરિષ્ઠ આગેવાનોએ સહભાગી થઈ સાંત્વના ...
Read Moreવડોદરા થી વારાણસી અને રાજકોટથી સુરત રોડ-શો કરવા નીકળી પડતા મોદી આજે દેશને જરૂર છે ત્યારે કાશ્મીર ઘાટી થી અમરનાથ સુધી રોડ શો કરે. હંમેશા ગુજરાતીઓનો ઉપયોગ કરી મરવા માટે છોડી દીધાના દાખલા છે. ગુજરાતી કારસેવકો હોય, જીએમડીસી પર પાટીદારો ...
Read Moreમુખ્યમંત્રીએ રાજકીય લાચારી બાજુ પર મુકી વડાપ્રધાનને પત્ર લખીને ગુજરાતી યાત્રિકોના મોતનો બદલો લેવા માટે કેન્દ્ર ઉપર નિર્ણાયક દબાણ લાવવું જાઈએ અમરનાથ યાત્રિકો પર આતંકવાદીઓ દ્વારા કરાયેલા ર્જઘન્ય હુમલા સામે માત્ર ગુજરાતીઓમાં જ નહીં સમગ્ર દેશવાસીઓમાં ફિટકારની લાગણી પ્રવર્તી રહી ...
Read Moreરાજ્યભરમાં હજ્જારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખનાર ભાજપ સરકારે છેલ્લા એક દસકામાં કેટલા વૃક્ષોનું નિકંદન કાઢ્યું અને કેટલા નવા ઉછેર્યાં તેની યાદી જાહેર કરવી જાઈએ : ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ અમદાવાદમાં મેટ્રો રૂટ ઉપરથી વૃક્ષોને રી-પ્લાન્ટેશન ...
Read Moreઅમરનાથ યાત્રા પર થયેલ આતંકવાદી હુમલામાં ભોગ બનેલ નવસારી જિલ્લાના ચંપાબેન પ્રજાપતિના પરિવારની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરીએ આજ રોજ સ્થાનિક આગેવાનોને સાથે રાખીને મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. અમરનાથ ...
Read More
અમરનાથ યાત્રીઓ પર થયેલ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલ ગુજરાતી યાત્રીઓને શ્રદ્ધાસુમન માટે શ્રધ્ધાળુઓના આત્માને શાંતિ મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા મંદિરમાં પ્રાર્થના સભાનુ આયોજન કરવામાં આવેલ તથા કેન્ડલ માર્ચ કરી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતું
Read More
અમરનાથ યાત્રા પર થયેલ આતંકવાદી હુમલામાં ગંભીર ઈજા પામેલ યાત્રીઓ હુમલામાં મૃતક યાત્રીઓના પરિવારની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરીએ આજ રોજ સ્થાનિક આગેવાનોને સાથે રાખીને મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
Read Moreજમીન માપણીમાં થયેલ ગેરરીતી-ભ્રષ્ટાચારની તપાસ અને ગુજરાતના ખેડૂતોના દેવામાફીની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકાર દ્વારા જમીન માપણીના કારણે ગુજરાતના ૧ કરોડથી વધુ ખેડૂતોના અનેક સર્વે નંબરમાં મોટા પાયે ગોટાળો થયો છે. ભાજપ સરકારની ...
Read More
જમીન માપણીમાં થયેલ ગેરરીતી-ભ્રષ્ટાચારની તપાસ અને ગુજરાતના ખેડૂતોના દેવામાફીની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકાર દ્વારા જમીન માપણીના કારણે ગુજરાતના ૧ કરોડથી વધુ ખેડૂતોના અનેક સર્વે નંબરમાં મોટા પાયે ગોટાળો થયો છે. ભાજપ સરકારની ...
Read Moreરાજ્યમાં શિક્ષણ કાર્ય કરતાં શિક્ષકોનીજ પરીક્ષા લેવી પડે તેવી ઉભી થયેલી શરમજનક પરિસ્થિતિ : 08-07-2017
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગને સરકારી કાર્યક્રમોના આયોજન તેમજ સરકારી યોજનાના પ્રચાર-પ્રસારના કામમાં જ વ્યસ્ત રાખવામાં આવી રહ્યા છે. શાળા-પ્રવેશોત્સવ-ગુણોત્સવના એક બાજુ ઢોલ વગાડવામાં આવે છે. પરંતુ શિક્ષણ કાર્ય આપનાર શિક્ષકોની પૂરતા પ્રમાણમાં પૂરા વેતન સાથે ભરતી જ ...
Read Moreગુજરાત સરકાર દ્વારા જમીન માપણીના કારણે ગુજરાતના ૧ કરોડથી વધુ ખેડૂતોના અનેક સર્વે નંબરમાં મોટા પાયે ગોટાળો થયો છે. ભાજપ સરકારની મળતીયા એજન્સી દ્વારા જમીન માપણીમાં મોટા પાયે થયેલા ગોટાળા અને વગદાર માણસો દ્વારા થયેલા ભ્રષ્ટાચાર સામે, ગુજરાતના ખેડૂતોની સમસ્યાને ...
Read More