Author Archives: Ashvin Gohil

12 Jul
0

મનમોહનસિંઘ સરકાર વખતની પાક ધિરાણ ઓછાદરે આપવાની નિતી ચાલુ રાખવાની ફરજ પડી : 12-07-2017

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ખેડૂતો માટે સરળ પાક ધિરાણ તે પણ ૧ ટકા જેવા નજીવા દરે અપાશે તેવી મોટી મોટી જાહેરાતો ભાજપ સરકારની ખેડૂતો સાથે વધુ એક છેતરપીંડીનો ભાગ હોવાનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ ...

Read More
12 Jul
0

સુરત સિવિલ ખાતે મુલાકાત : 12-07-2017

નવી સિવિલ હોસ્પિટલમાં મેડીકલ કોલેજમાં સર્જરીમાં પી.જીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને તેજસ્વી કારકિર્દી ધરાવતા ડૉ. ધવલ પરમાર આપઘાત કરતા તેના પરિવાર પર અચાનક આવી પડેલ દુ:ખમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વરિષ્ઠ આગેવાનોએ સહભાગી થઈ સાંત્વના ...

Read More
11 Jul
0

વડોદરા થી વારાણસી અને રાજકોટથી સુરત રોડ-શો કરવા નીકળી પડતા મોદી આજે દેશને જરૂર છે : 11-07-2017

વડોદરા થી વારાણસી અને રાજકોટથી સુરત રોડ-શો કરવા નીકળી પડતા મોદી આજે દેશને જરૂર છે ત્યારે કાશ્મીર ઘાટી થી અમરનાથ સુધી રોડ શો કરે. હંમેશા ગુજરાતીઓનો ઉપયોગ કરી મરવા માટે છોડી દીધાના દાખલા છે. ગુજરાતી કારસેવકો હોય, જીએમડીસી પર પાટીદારો ...

Read More
11 Jul
0

ભાજપે આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવો જાઈએ – ભરતસિંહ સોલંકી : 11-07-2017

મુખ્યમંત્રીએ રાજકીય લાચારી બાજુ પર મુકી વડાપ્રધાનને પત્ર લખીને ગુજરાતી યાત્રિકોના મોતનો બદલો લેવા માટે કેન્દ્ર ઉપર નિર્ણાયક દબાણ લાવવું જાઈએ અમરનાથ યાત્રિકો પર આતંકવાદીઓ દ્વારા કરાયેલા ર્જઘન્ય હુમલા સામે માત્ર ગુજરાતીઓમાં જ નહીં સમગ્ર દેશવાસીઓમાં ફિટકારની લાગણી પ્રવર્તી રહી ...

Read More
11 Jul
0

રી-પ્લાન્ટેશનના ચૂંટણીલક્ષી દેખાડા બંધ કરી વૃક્ષારોપણ યોજો : 11-07-2017

રાજ્યભરમાં હજ્જારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખનાર ભાજપ સરકારે છેલ્લા એક દસકામાં કેટલા વૃક્ષોનું નિકંદન કાઢ્યું અને કેટલા નવા ઉછેર્યાં તેની યાદી જાહેર કરવી જાઈએ : ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ અમદાવાદમાં મેટ્રો રૂટ ઉપરથી વૃક્ષોને રી-પ્લાન્ટેશન ...

Read More
11 Jul
0

અમરનાથ યાત્રા પર થયેલ આતંકવાદી હુમલામાં ભોગ બનેલ પરિવારજનની મુલાકાત : 11-07-2017

અમરનાથ યાત્રા પર થયેલ આતંકવાદી હુમલામાં ભોગ બનેલ નવસારી જિલ્લાના ચંપાબેન પ્રજાપતિના પરિવારની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરીએ આજ રોજ સ્થાનિક આગેવાનોને સાથે રાખીને મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. અમરનાથ ...

Read More
Chhota Udepur (3)
11 Jul
0

કેન્ડલ માર્ચ

અમરનાથ યાત્રીઓ પર થયેલ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલ ગુજરાતી યાત્રીઓને શ્રદ્ધાસુમન માટે શ્રધ્ધાળુઓના આત્માને શાંતિ મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા મંદિરમાં પ્રાર્થના સભાનુ આયોજન કરવામાં આવેલ તથા કેન્ડલ માર્ચ કરી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતું

Read More
7
11 Jul
0

અમરનાથ યાત્રા પર થયેલ આતંકવાદી હુમલામાં ભોગ બનેલ પરિવારજનની મુલાકાત

અમરનાથ યાત્રા પર થયેલ આતંકવાદી હુમલામાં ગંભીર ઈજા પામેલ યાત્રીઓ હુમલામાં મૃતક યાત્રીઓના પરિવારની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરીએ આજ રોજ સ્થાનિક આગેવાનોને સાથે રાખીને મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

Read More
10 Jul
0

ખેડૂતોના દેવામાફીની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી ધરણાં : 10-07-2017

જમીન માપણીમાં થયેલ ગેરરીતી-ભ્રષ્ટાચારની તપાસ અને ગુજરાતના ખેડૂતોના દેવામાફીની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકાર દ્વારા જમીન માપણીના કારણે ગુજરાતના ૧ કરોડથી વધુ ખેડૂતોના અનેક સર્વે નંબરમાં મોટા પાયે ગોટાળો થયો છે. ભાજપ સરકારની ...

Read More
Vadodara (3)
10 Jul
0

ગુજરાત સરકાર દ્વારા જમીન માપણીમાં થયેલ ભ્રષ્ટાચારના વિરોધમાં આવેદનપત્ર

જમીન માપણીમાં થયેલ ગેરરીતી-ભ્રષ્ટાચારની તપાસ અને ગુજરાતના ખેડૂતોના દેવામાફીની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકાર દ્વારા જમીન માપણીના કારણે ગુજરાતના ૧ કરોડથી વધુ ખેડૂતોના અનેક સર્વે નંબરમાં મોટા પાયે ગોટાળો થયો છે. ભાજપ સરકારની ...

Read More
08 Jul
0

રાજ્યમાં શિક્ષણ કાર્ય કરતાં શિક્ષકોનીજ પરીક્ષા લેવી પડે તેવી ઉભી થયેલી શરમજનક પરિસ્થિતિ : 08-07-2017

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગને સરકારી કાર્યક્રમોના આયોજન તેમજ સરકારી યોજનાના પ્રચાર-પ્રસારના કામમાં જ વ્યસ્ત રાખવામાં આવી રહ્યા છે. શાળા-પ્રવેશોત્સવ-ગુણોત્સવના એક બાજુ ઢોલ વગાડવામાં આવે છે. પરંતુ શિક્ષણ કાર્ય આપનાર શિક્ષકોની પૂરતા પ્રમાણમાં પૂરા વેતન સાથે ભરતી જ ...

Read More
08 Jul
0

૧૦ જુલાઈ,૨૦૧૭ સોમવાર ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેક્ટરશ્રીને રેલી સ્વરૂપે જઈને આવેદનપત્રના : 08-07-2017

ગુજરાત સરકાર દ્વારા જમીન માપણીના કારણે ગુજરાતના ૧ કરોડથી વધુ ખેડૂતોના અનેક સર્વે નંબરમાં મોટા પાયે ગોટાળો થયો છે. ભાજપ સરકારની મળતીયા એજન્સી દ્વારા જમીન માપણીમાં મોટા પાયે થયેલા ગોટાળા અને વગદાર માણસો દ્વારા થયેલા ભ્રષ્ટાચાર સામે, ગુજરાતના ખેડૂતોની સમસ્યાને ...

Read More