આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આજની કારોબારીની શરૂઆતમાં અમરનાથ યાત્રામાં મૃત્યુ પામેલ યાત્રિકોને મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. બાદમાં સમગ્ર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે મૃત્યુ પામેલા નાગરિકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ...
Read MoreAuthor Archives:

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, એ.આઈ.સી.સી. મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી ની તા. ૨૫-૦૭-૨૦૧૭ ને મંગળવાર સાંજે ૪-૦૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ...
Read Moreભાજપના શાસનમાં હોર્ડિગ – બેનરો સલામત, રોડ-રસ્તા અસલામત શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘપ્રકોપથી ભીંજાયેલી ભાજપ સરકાર જાગીને અસરગ્રસ્તોને યુદ્ધના ધોરણે મદદ કરેઃ ડૉ. હિમાંશુ પટેલ શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાંમાં આવેલી અવકાશી આફતમાં ભીંજાઈને નિંદ્રાધીન થઈ ગયેલી ભાજપ સરકાર ક્યાંય દેખાતી ...
Read Moreછેલ્લા ૬ દિવસમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો-ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર રોડ, રસ્તા અને નાના પુલો ધરાશાયી થયા છે. સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે રસ્તા અને પુલોમાં થયેલ મોટાપાયે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી ...
Read Moreમતની ખેતી માટે મોટે મોટેથી બૂમો પાડીને હિન્દુઓના હિત માટે વાતો કરતી સરકાર કૈલાસ-માન સરોવર યાત્રાના શ્રધ્ધાળુઓને યાત્રા માટે અપાતી રૂા. ૨૦,૦૦૦ ની રાહત પણ બબ્બે વર્ષ સુધી યાત્રિકોને ચૂકવાતી નથી. જ્યારે અન્ય રાજ્યોમાં તાત્કાલિક અસરથી યાત્રિકોને રાહતની રકમ આપી ...
Read Moreસ્માર્ટ સીટીની ગુલબાંગો હાંકતી ગુજરાત સરકાર ગુજરાતના શહેરોને માત્ર રહેવા લાયક બનાવે તો પણ ઘણું. ગુજરાતના શહેરોને સિંગાપુર, શાંઘાઈ કે બેઇજીંગ બનાવવા દિવાસ્વપ્નો બતાવતા સત્તાધીશો જાણી લે કે શાંધાઈ, સિંગાપુર કે બેઈજીંગમાં વરસાદ બંધ થતા પાંચજ મિનીટમાં રોડ પર થી ...
Read Moreગ્રાન્ટેડ શાળાઓમાં ૫૦ થી ૬૦ ટકા સુધી કરવામાં આવેલ અસહ્ય અને કમરતોડ ફી વધારાનો સખ્ત વિરોધ ફી વધારો સત્વરે પાછો ખેંચો – ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રેરીત નાગરિક અધિકાર અભિયાનના અમદાવાદ શહેરના શિક્ષણ અધિકાર અભિયાનના કન્વીનર શ્રી જ્યોર્જ ડાયસ એક ...
Read Moreખેડૂતોને બટાકા માટે કોલ્ડ સ્ટોરેજની રૂ. ૫૦ સબસીડી લેવામાં બમણું નુકસાન કોલ્ડ સ્ટોરેજમાંથી બટાકા કાઢવાની મુદ્દત ૩૧મી ઓક્ટોબર સુધી લંબાવી પોષણક્ષમ ભાવ આપોઃ ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકાર દ્વારા ખેડૂતો સાથે કરવામાં આવી રહેલી છેતરપીડીંમાં ખેડૂતોને બટાકામાં કોલ્ડ સ્ટોરેજની રૂ. ...
Read Moreસમગ્ર રાજ્યમાં વરસાદનું એકવાર ફરીથી આગમન થવાથી આનંદની લાગણી છે. રાજ્યના નાગરિકો માટે પીવાનું પાણી અને ખેડૂતો માટે સિંચાઈનું પાણી કુદરત દ્વારા ઉપલબ્ધ થયું છે. છેલ્લા ૪૮ કલાકમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો-ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ભારે ...
Read Moreચારે તરફથી ઘેરાયેલી, બઘવાયેલી અને તમામ મોરચે નિષ્ફળ નિવડેલ ભાજપની મેલી મુરાદનો પર્દાફાશ : 21-07-2017
ચારે તરફથી ઘેરાયેલી, બઘવાયેલી અને તમામ મોરચે નિષ્ફળ નિવડેલ ભાજપની મેલી મુરાદનો પર્દાફાશ થયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાહ સહિતના ભાજપના મુખ્યમંત્રી અને અધ્યક્ષ દ્વારા યેન કેન પ્રકારે ચૂંટણી જીતવાના સોગઠા-મનસૂબા પર પણ પાણી ફરી વળ્યું છે. શ્રી ...
Read Moreઆજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે બપોરે ૩-૩૦ કલાકે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો સંકલન સમિતિની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને મળી હતી. કોંગ્રેસ પક્ષની કોર કમીટીમાં શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી ...
Read Moreજીએસટી ના અમલને લઈને ગુજરાત અને દેશભરમાં ટેક્ષટાઈલ્સ વેપારીઓ દ્વારા ભારે વિરોધ દર્શાવામાં આવ્યો છે સમગ્ર દેશમાંથી આવેલ વેપારીઓએ સાથે મળવાનું થયું છે તેના ઉપરથી કહું છું કે, વેપારીઓનો ડર બેબુનિયાદ નથી ત્યારે સમગ્ર દેશના કાપડના વેપારીઓની વેદના-ડર ને રાજ્ય ...
Read More