ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી મોહનસિંહ રાઠવા, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી દિપકભાઈ બાબરિયા, શ્રી શૈલેષભાઈ પરમાર, ડૉ.દિનેશભાઈ પરમાર, ડૉ.જીતુભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ ઠાકોર, શ્રી અશોક પંજાબી, શ્રી હિમ્મતસિંહ પટેલ, શ્રી નિશિત વ્યાસ, ડૉ.મનીષ ...
Read MoreAuthor Archives:
ભાજપ અને રાષ્ટ્રધ્વજને સ્નાનસૂતકનો પણ સંબધ નથી. – ડૉ. હિમાંશુ પટેલ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ‘ભારત જોડો સંકલ્પ યાત્રા’ ના કાર્યક્રમમાં ગુજરાત યુવા મોરચાના અધ્યક્ષ શ્રી ઋત્વિજ પટેલે ફરકાવેલા ઉંધા રાષ્ટ્રધ્વજનો ઉગ્ર વિરોધ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ...
Read Moreજુનાગઢ એચઆઈવી કાંડ અને ગોરખપુરની હોનારત કરતાં પણ ગુજરાતમાં સ્વાઈન ફ્લૂ હોનારતમાં મોટી જાનહાનિ જે ભાજપની વહીવટી અણઆવડત છતી કરે છે. – જયરાજસિંહ ૬૩ બાળકોના મોત બાદ ખબર પડી કે મોદીજી એ યુપી ની ચૂંટણી માં સ્મશાન અને કબ્રસ્તાન પર ...
Read Moreગ્રામ મિત્રથી લઈ કોમ્પ્યુટર સાહસિક જેવી અનેક યોજનાઓમાં નોકરી છીનવી લઈ યુવાનોને રોજગારમુક્ત કરતી ભાજપ સરકાર બે દશકાથી જાહેર કરાતી ચૂંટણીલક્ષી યોજનાઓમાં આજે યુવાનોને લઘુત્તમ વેતન પણ મળતું નથી, આ કર્મચારીઓને કાયમી કરોઃ ડૉ. હિમાંશુ પટેલ પ્રજાની સમસ્યાઓ ભુલી જઈને ...
Read Moreહવે ચૂંટણી ઢંઢારા પણ ચોરતી કોંગ્રેસયુક્ત બનેલી ભાજપ સરકારવિદ્યાર્થીઓ અને લાખ્ખો બેરોજગાર શિક્ષિત યુવાનોને ટેલબેટની સાથે નોકરી પણ આપોઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દસકા દરમિયાન શિકણની ઘોર ખોદી નાખરનાર ભાજપ સરકારે ચૂંટણી આવતા જ વિદ્યાર્થીઓને યાદ કરીને ...
Read Moreચૂંટણી નજીક આવતા ભાજપ સરકારે ટેબલેટ (લોલીપોપ) વિત્તરણ શરૂ કર્યું. છેલ્લા ૧૫ વર્ષમાં ચૂંટણી સમયે જાહેર કરેલ ‘ટેબલેટ’ (લોલીપોપ) અંગે જવાબ આપે. ચૂંટણી નજીક આવતા ભાજપ સરકારે છેલ્લા ૧૫ વર્ષની જેમ જ વિવિધ યોજના – સમાજના મત મેળવવા ‘ટેબલેટ’ (લોલીપોપ) ...
Read Moreભાજપનાં રાજકીય આતંકવાદ સામે ગુજરાતમાં લોકશાહીનો પ્રજાલક્ષી વિજય ભાજપ સરકારે નીચલા સ્તરનાં કાવાદાવા છોડી પૂરપીડીતોને 10,000 કરોડ અને પાંચ વર્ષ ટેક્ષ માફીનું પેકેજ આપવું જોઈએઃ ડૉ. હિમાંશુ પટેલ રાજ્યસભાની પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટે શરમજનક રાજકારણ રમનાર ભાજપનાં રાજકીય આતંકવાદ સામે સમગ્ર ...
Read Moreકોંગ્રેસ પક્ષના રાજ્યસભાના ઉમેદવાર શ્રી અહેમદભાઈ પટેલના વિજયની ઉજવણીના ભાગરૂપે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં આતશબાજી “ગુંડાગીરી સામે ઈમાનદારીનો વિજય” ના નારા સાથે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો જોડાયા. તા.૮-૮-૨૦૧૭ ના રોજ રાજ્યસભાની ત્રણ બેઠકો માટે યોજાયેલ ચૂંટણીની મતગણતરીમાં કોંગ્રેસ ...
Read Moreપક્ષના આદેશ (વ્હીપ) વિરૂધ્ધ મતદાન કરનાર આઠ ધારાસભ્યોને તાત્કાલિક અસરથી કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે બરતરફ. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા ધારાસભ્ય હોવાથી તા.૦૮/૦૮/૨૦૧૭ ના રોજ રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રી અહમદભાઈ પટેલની તરફેણમાં મત આપવાના આદેશ ...
Read More
કોંગ્રેસ પક્ષના રાજ્યસભાના ઉમેદવાર શ્રી અહેમદભાઈ પટેલના વિજયની ઉજવણીના ભાગરૂપે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં આતશબાજી “ગુંડાગીરી સામે ઈમાનદારીનો વિજય” ના નારા સાથે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો જોડાયા. તા.૮-૮-૨૦૧૭ ના રોજ રાજ્યસભાની ત્રણ બેઠકો માટે યોજાયેલ ચૂંટણીની મતગણતરીમાં કોંગ્રેસ ...
Read More
તા.૮-૮-૨૦૧૭ ના રોજ રાજ્યસભાની ત્રણ બેઠકો માટે યોજાયેલ ચૂંટણીની મતગણતરીમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી અહેમદભાઈ પટેલનો ભવ્ય વિજય થતા ગુજરાત પ્રદેશ સમિતિ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનોએ વહેલી સવારે ઢોલ નગર વગાડી, આતશબાજી કરી ઉજવણી કરી હતી. શ્રી અહમદભાઈ ...
Read More