અમદાવાદ જે. પી. ચોક ખાતે તા. ૩૧-૦૭-૨૦૧૭ ને સાંજે ૪-૦૦ કલાકે યોજાનાર કાર્યક્રમની વિગતો જાહેર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે ભારે તારાજી છે. અસરગ્રસ્તોને કોંગ્રેસ પક્ષની જિલ્લા પંચાયત, તાલુકા ...
Read MoreAuthor Archives:
ગોરા અંગ્રેજોની નિતી હતી કે, “ભાગલા પાડો અને રાજ કરો” આજના ભાજપના કાળા અંગ્રેજોની નિતી છે કે, ““ભાગલા પાડો, અહંકારને પોષો-જનમતને લૂંટો અને રાજ કરો”” બળપૂર્વક, ષડયંત્રપૂર્વક કોઈ પણ રીતે જનમતનું હનન કરીને ભાજપ પોતાની જીત નિશ્ચિત કરી રહી છે. ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મીડીયા ઈન્ચાર્જશ્રી રણદીપસિંહ સુરજેવાલા, રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્યશ્રી પુનાભાઈ ગામીત, શ્રી મંગલભાઈ ગાવીત, શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી આનંદભાઈ ચૌધરી સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આઝાદી પછી વર્તમાન ભાજપ સરકારમાં ભારતની ...
Read MorePC – Hindi
Read Moreઆજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર પ્રદેશના આગેવાનો પૂર્વ સાંસદશ્રી જગદીશભાઈ ઠાકોર, ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા, શ્રી ગોવાભાઈ રબારી, શ્રી જોઈતાભાઈ પટેલ, શ્રી કાન્તીભાઈ ખરાડી, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ઝાકીરહુસેન ચૌહાણ તેમજ આગેવાનો સાથે ડીસા તાલુકાના ઝેરડા સહિતના ...
Read Moreગુજરાતની જનતા અતિ વરસાદથી ત્રસ્ત છે ત્યારે ભાજપની આખી સરકાર કોંગ્રેસને તોડવામાં વ્યસ્ત છે. ગુજરાતમાં ન કલ્પી શકાય તેવી તારાજી અને અતિશય કપરી પરિસ્થિતિ જનતા માટે ઉભી થઈ છે. અતિવૃષ્ટિના કારણે લાખો નાગરિકો જ્યારે બેઘર થયા હોય, અબજો રૂપિયાની સંપતિનું ...
Read Moreરાજ્યમાં અતિવૃષ્ટિના કારણે મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના અસરગ્રસ્તોની વિકટ પરિસ્થિતિ અંગે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી અહમદભાઈ પટેલ, એ.આઈ.સી.સી. ના મહામંત્રી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી મોહનસિંહ રાઠવા સહિતના ...
Read More
ગુજરાતમાં કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર તરીકે શ્રી અહમદભાઈ પટેલએ વિધાનસભામાં ચુંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભર્યું છે. રાજ્યસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભરી રહેલા સાંસદ અહમદ પટેલની સાથે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસના નેતા મોહનસિંહ રાઠવા, કોંગ્રેસ ...
Read More
આજ રોજ ગાંધીનગર વિધાનસભા વિરોધ પક્ષના કાર્યલય ખાતે નવનિયુક્ત શ્રી મોહનસિંહ રાઠવાએ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે શ્રી અહમદભાઈ પટેલ, શ્રી અશોક ગેહલોત, શ્રી ભરતસિંહ સોલંકી તથા ધારાસભ્યશ્રીઓએ હાર પહેરાવી અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreઆજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આજની કારોબારીની શરૂઆતમાં અમરનાથ યાત્રામાં મૃત્યુ પામેલ યાત્રિકોને મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. બાદમાં સમગ્ર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે મૃત્યુ પામેલા નાગરિકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ...
Read More
આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે ધારાસભ્યશ્રીઓની મળી બેઠક હતી જેમાં શ્રી અહેમદ પટેલ ખાસ રહ્યા ઉપસ્થિત હતા. આ બેઠકમાં શ્રી શક્તિસિંહ ગોહિલે વિપક્ષ નેતા તરીકે મોહનસિંહ રાઠવાના નામની દરખાસ્ત મૂકી હતી અને બધા જ ધારાસભ્યશ્રીઓએ ટેકો ...
Read More