Author Archives:
નવસર્જન ગુજરાતના નારા સાથે કોંગ્રેસ આવે છે તે સંકલ્પથી આજરોજ કોંગ્રેસ પક્ષના પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીઓ અને નવનિયુક્ત પદાધિકારીશ્રીઓની અગત્યની બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી ...
Read Moreગુજરાતની ૮૦ ટકા શાળામાં રમત-મેદાન કે વ્યાયામ શિક્ષકો જ નથી તો કઈ રીતે તૈયાર થશે રમતવીરો? “ગુજરાતના રમતવીરો સાથે રમાતી રમત-ખેલ મહાકૂંભ” વર્ષ ૨૦૧૬ ના ૪૦ લાખ રજીસ્ટ્રેશનની સામે વર્ષ ૨૦૧૭ માં માત્ર ૩ લાખમાં સીમીત થયું રજીસ્ટ્રેશન. છેલ્લા કેટલાક ...
Read Moreઆજ રોજ ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર ખાતે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત “લોકશાહી વિજય વિશ્વાસ સંમેલન” યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમરીંદર રાજા બ્રાર, ગુજરાત ...
Read Moreઅખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, કારોબારી સમિતિના સદસ્યશ્રીઓ અને સ્પેશીયલ ઈન્વાયટી સમિતિના સભ્યશ્રીઓમાં ઉમેરો કર્યો છે. તદઉપરાંત ૧૩ શહેર / જિલ્લાના નવનિયુક્ત પ્રમુખશ્રી અને વિધાનસભાની ચૂંટણી અંગે મહત્વની ઈલેક્શન મેનીફેસ્ટો સમિતિ, ...
Read Moreકોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી મોહનસિંહ રાઠવાના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી સાથે વિશેષ મુલાકાત કરી હતી. જેમાં તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ...
Read Moreકોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી મોહનસિંહ રાઠવાના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી સાથે વિશેષ મુલાકાત કરી હતી. જેમાં તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ...
Read More૨૧મી સદીના સ્વપ્ન ર્દષ્ટા, યુવાનોના રાહબર, ૧૮ વર્ષે મતાધિકાર આપીને લોકતંત્રનું નવસર્જન કરનાર લોક લાડીલા શ્રી રાજીવ ગાંધીની ૨૦મી ઓગ્ષ્ટના રોજ જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ સવારે ૧૧-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન ખાતે રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલી કર્યાબાદ રાજીવજીનું ભારત નિર્માણમાં ...
Read Moreગુજરાત સરકારના તત્કાલિન શહેરી વિકાસ મંત્રીશ્રી નિતિન પટેલે અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના સનાથલ ગામના રેવન્યુ સર્વે નં.૭૮, ૮૦-એ વગેરેની વિકાસ પરવાનગી આપવામાં ૫૦૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર અંગે વિજીલન્સ તપાસની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકત્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું ...
Read More
૨૧મી સદીના સ્વપ્ન ર્દષ્ટા, યુવાનોના રાહબર, ૧૮ વર્ષે મતાધિકાર આપીને લોકતંત્રનું નવસર્જન કરનાર લોક લાડીલા શ્રી રાજીવ ગાંધીની ૨૦મી ઓગ્ષ્ટના રોજ જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ સવારે ૧૧-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન ખાતે રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલી કર્યાબાદ રાજીવજીનું ભારત નિર્માણમાં ...
Read More૨૧મી સદીના સ્વપ્નર્દષ્ટા વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીના જન્મદિન નિમિત્તે ૨૦મી ઓગષ્ટના રોજ સવારે ૧૧-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન ખાતે સ્વ. રાજીવજીની પ્રતિમાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી પુષ્પાંજલિ અર્પશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read More