ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના લાખો યુવાનોને રોજગાર માટે રેલ્વે ભરતી પરીક્ષાની ફી પેટે ૯૦૦ કરોડની લુંટ ચલાવનાર મોદી સરકાર દેશના બેરોજગારો યુવાનોને જવાબ આપે. વર્ષ-૨૦૧૩ માં પરીક્ષા ફી રૂ.૬૦/- હતી. જે વર્ષ-૨૦૧૬માં અધધ વધારો કરી મોદી સરકારે રૂ.૫૦૦/- એટલે પરીક્ષા ફીમાં ૮૫૦% જેટલો ...
Read MoreAuthor Archives:
૨૭,૩૫૭ લોકોની આત્મહત્યા, ૮૧,૨૬૦ આકસ્મિક અપમૃત્યુ સરકારી ચોપડે નોંધાયા ગુજરાતમાં રોજ ૧૫ લોકો આત્મહત્યા કરી રહ્યા છે જયારે ૪૫ લોકોના આકસ્મિક અપમૃત્યુ થઈ રહ્યા છે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે આર્થિક સંકળામણ અનુભવતાં વધુ એક ખેડૂતને જીવન ટૂંકાવવાની ફરજ ...
Read Moreલોકસભા ૨૦૧૯ માટે કોંગ્રેસ ચૂંટણી ઘોષણાપત્ર (મેનીફેસ્ટો) અંગે અમદાવાદ, રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહા સચિવ અને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારીશ્રી રાજીવ સાતવ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું ...
Read Moreલોકસભા-૨૦૧૯ ની ઉમેદવારીપત્રક ભરવાના અંતિમ દિવસ તા.૦૪/૦૪/૨૦૧૯ ના રોજ કચ્છ, પાટણ, ગાંધીનગર, જામનગર, અમદાવાદ પૂર્વ, સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર, સુરત, ભરૂચ, દાહોદ અને ખેડાના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ સંબંધિત ચૂંટણી અધિકારીશ્રી સમક્ષ ઉમેદવારીપત્રક રજુ કર્યું હતું. ૨૬ લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ...
Read More“हर खेत को पानी, हर हाथ को काम”ના રૂપાળા સુત્રો અને વચનોની લાણી કરીને ગુજરાતના તત્કાલિન ખુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રીએ ૨૦૧૨માં વિધાનસભાની ચુંટણી સમયે રૂપિયા ૧૦,૦૦૦ કરોડની સૌની યોજનાની જાહેરાત કરી હતી. ત્યારે જાહેર કર્યું હતું કે સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો ...
Read More