Author Archives: Ashvin Gohil

21 Apr
0

લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થાય તે પહેલા સાંજે 4:00 કલાકે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ : 21-04-2019

લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થાય તે પહેલા સાંજે 4:00 કલાકે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા અને  અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી શ્રી રાજીવ સાતવજીએ જણાવ્યું હતું કે લોકસભાની ...

Read More
19 Apr
0

કોંગ્રેસ પક્ષના સ્ટાર પ્રચારક, યુવા નેતાશ્રી હાર્દિક પટેલ પર થયેલા હિંસક હુમલાને વખોડી કાઢતાં : 19-04-2019

કોંગ્રેસ પક્ષના સ્ટાર પ્રચારક, યુવા નેતાશ્રી હાર્દિક પટેલ પર થયેલા હિંસક હુમલાને વખોડી કાઢતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ, મોંઘા શિક્ષણ, ડોનેશન લુંટ, સરકારી નોકરીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ગેરરીતી, ફીક્ષ ...

Read More
19 Apr
0

પત્રકાર પરિષદને સંબોધન કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી કપિલ સિબ્બલ : 19-04-2019

આજરોજ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી કપિલ સિબ્બલએ જણાવ્યું હતું કે, ૮મી નવેમ્બર,૨૦૧૬ ના રોજ વડાપ્રધાન દ્વારા રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/- ની ચલણી નોટો રદ્દ કરવાનો નિર્ણય, સ્વતંત્ર ભારતના ...

Read More
બાજીપુરા ખાતે આયોજિત “વિજય વિશ્વાસ રેલી”
19 Apr
0

બાજીપુરા ખાતે આયોજિત “વિજય વિશ્વાસ રેલી”

Read More
18 Apr
0

આખા દેશમાં કબીર પંથીશ્રી સંત રામપાલ મહારાજના ૯૫૩ અનુયાયીઓ સામે વિવિધ : 18-04-2019

આખા દેશમાં કબીર પંથીશ્રી સંત રામપાલ મહારાજના ૯૫૩ અનુયાયીઓ સામે વિવિધ પોલીસ કેસ કરી ખોટી રીતે હેરાન-પરેશાન કરી ભારતના નાગરિકોને રાજદ્રોહ જેવા ખોટા પોલીસ કેસ કરી યાતનાઓ આપી છે. ભારત દેશના હિંદુ ધર્મના કબીર પંથી સંતશ્રી રામપાલ મહારાજના કરોડો અનુયાયીઓની ...

Read More
વંથલી ખાતે આયોજિત “વિજય વિશ્વાસ રેલી”
18 Apr
0

વંથલી ખાતે આયોજિત “વિજય વિશ્વાસ રેલી”

Read More
ભુજ ખાતે આયોજિત “વિજય વિશ્વાસ રેલી”
18 Apr
0

ભુજ ખાતે આયોજિત “વિજય વિશ્વાસ રેલી”

Read More
Congress
16 Apr
0

મહુવા ખાતે આયોજિત “વિજય વિશ્વાસ રેલી”

Read More
11 Apr
0

Ambedkar Jayanti_Mangal Surajkar

Press note

Read More
11 Apr
0

ભારત સરકારની વન પર્યાવરણ મંત્રાલયના દસ્તાવેજી પુરાવા આધારે જુઠ્ઠાણાનો પર્દાફાશ કરતા ડૉ.મનીષ દોશી : 11-04-2019

સોરઠની વીર ધરતી, ગરવા ગીરનાર, ધર્મભૂમિ પર દેશના પ્રધાનમંત્રી પક્ષના પ્રચારમાં ગીરનાર રોપવેની મંજુરી અંગેના અર્ધસત્ય, જુઠ્ઠાણા ઉચ્ચારે તે કેટલે અંશે વ્યાજબી? ગીરનાર રોપવે માટે વન પર્યાવરણ ૨૭ સપ્ટેમ્બર, ૧૯૯૪ ની દરખાસ્તને મજુરી અને કોંગ્રેસ પક્ષની સરકારમાં વન પર્યાવરણ મંત્રાલય ...

Read More
10 Apr
0

રાજ્યના છ કરોડ નાગરિકોના વિશાળ હિતમાં મુખ્યમંત્રીશ્રી જવાબ આપે : 10-04-2019

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ “કોંગ્રેસ પક્ષના નેતા સંપર્કમાં છે” તેવા સમૂહ માધ્યમોમાં આપેલા નિવેદન અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ખુદ સ્વીકાર કર્યો છે કે, સૌથી વધુ ભ્રષ્ટાચાર ગૃહ ...

Read More
08 Apr
0

ભાજપે ફરી એક વખત રજુ કર્યું ઝુમલાપત્ર : 08-04-2019

ભાજપે ફરી એક વખત રજુ કર્યું ઝુમલાપત્ર ૧૨૫ કરોડની જનતા, ૧૨૫ જુઠ્ઠા વચનોનો ભાજપ પાસે જવાબ માંગે છે ૨૦૧૪ ની લોકસભા ચૂંટણી સમયે યુવાનો માટે દર વર્ષે ૨ કરોડ રોજગાર, ખેડૂતોની આવક બમણી, અર્થતંત્રને મજબૂત સહિત અનેક વચનો આપનાર ભાજપ-મોદી ...

Read More