ખેડૂતોને બટાકામાં ભારે નુકસાન પછી સબસીડી મુદ્દતની જાહેરાત મજાકરૂપ માત્ર એક મહિનાની મુદ્દત લબાવી ફરી એકવાર છેતરપીંડી કરતી રૂપાણી સરકારે પાકવીમો અને પોષમક્ષમ ભાવો સત્વરે આપવા જોઈએઃ ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકાર દ્વારા બટાકામાં સબસીડી આપવા માટે માત્ર એક મહિનાની ...
Read MoreAuthor Archives:
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી અને પૂર્વ સાંસદશ્રી ઈરશાદ બેગ મિરઝાને હ્રદયની તકલીફને કારણે એપેક્ષ હાર્ટ હોસ્પિટલ અમદાવાદના નિષ્ણાંત તબીબો ડૉ. તેજસ પટેલ અને ડૉ. મેહુલ શાહ દ્વારા હ્રદયની શસ્ત્રક્રિયા તા. ૨૧/૮/૨૦૧૭ સફળતાપૂર્વક કરવામાં આવી હતી. શ્રી ઈરશાદ બેગ મિરઝાની ...
Read Moreવલસાડ જિલ્લાના પારડી ખાતે તા. ૧લી સપ્ટેમ્બર ના રોજ ઐતિહાસિક ખેત સત્યાગ્રહ સંમેલનની ઉજવણીમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને એ.આઈ.સી.સી. ના મહામંત્રી, ગુજરાત ...
Read Moreકર્મચારીઓનું શોષણ કરતી ભાજપ સરકાર રાજ્યના દોઢ લાખ કર્મચારીઓને તાત્કાલિક છઠ્ઠા પગારપંચના એરિયર્સ નાણાં સત્વરે ચુકવે. ઉત્સવો-તાયફા અને પ્રસિધ્ધી પાછળ કરોડો રૂપિયા વેડફતી ભાજપ સરકાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિત, ગ્રાન્ટેડ સરકારી કર્મચારીઓને તેમના હક્કના ડીએ – એરીયર્સના ત્રણ હપ્તા ...
Read Moreગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં નોટબંધી અંગે શ્વેતપત્ર બહાર પાડી પ્રજાને હિસાબ આપવા મુખ્યમંત્રીને પડકાર ગુજરાતમાં નોટબંધી પછી કેટલું કાળું નાણું પકડાયું, કેટલા ભ્રષ્ટચારીઓ દબોચ્યાં, કેટલાં ગરીબો સદ્ધર થયાં તેનો જવાબ આપોઃ ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારે નોટબંધી જાહેર કર્યા પછી ...
Read Moreનબળી રૂપાણી સરકારે કોંગ્રેસમાં તોડફોડમાં અઢળક નાણાં ખર્ચવાને બદલે પૂરપિડીતો, સ્વાઈન ફ્લુ જેવી બિમારી કે પછી ઠેર ઠેર પડેલ ભૂવા-ખાડાંઓ પુરવા પાછળ વાપર્યા હોત તો, આ વિસ્તારોની કાયાપલટ થઈ જાતઃ ડૉ. હિમાંશુ પટેલ સમગ્ર ગુજરાત રાજ્યમાં સર્જાયેલાં નવસર્જન ગુજરાતના માહોલથી ...
Read Moreગુજરાતના છ કરોડ નાગરિકોનું આરોગ્ય રામ ભરોસે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે રાજ્યમાં સ્વાઇન ફ્લુ, મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઈફોઈડ, કોંગો ફીવર જેવા વિવિધ વાયરલ રોગોના કારણે ગુજરાતની હોસ્પિટલો અને ખાસ કરીને ખાનગી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. અને બીજી બાજુ ...
Read Moreસી.આર.પી.એફના ઝાંબાઝ જવાન શ્રી દિનેશ બોરસેના પાર્થિવ દેહને આજરોજ અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાને જ્યારે લાવવામાં આવ્યો ત્યારે તેમના પરિવારજનોની સાથો સાથ સ્થાનિક નાગરિકોની આંખ પણ અશ્રુભીની થઈ હતી. બહાદુર જવાનને સૌએ નતમસ્તકે સલામી આપી હતી. કોંગ્રેસ પક્ષના આગેવાનોએ શહીદ જવાન ...
Read Moreનવસર્જન ગુજરાતના નારા સાથે કોંગ્રેસ આવે છે તે સંકલ્પથી આજરોજ કોંગ્રેસ પક્ષના પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીઓ અને નવનિયુક્ત પદાધિકારીશ્રીઓની અગત્યની બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી ...
Read More