Author Archives: Ashvin Gohil

15 Jun
0

અર્જુન મોઢવાડિયા પ્રેસનોટ : 14-06-2019

Press Note

Read More
14 Jun
0

ગુજરાતની સંસ્કાર નગરી ભાવનગર આજે પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે : 14-06-2019

ગુજરાતની સંસ્કાર નગરી ભાવનગર આજે પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે, ભાવનગરને તેની ઓળખ પાછી આપો – મનહર પટેલ ભાવનગરએ એક સમયે ‘સંસ્કાર નગરી’ તરીકે હુલામણા નામથી ઓળખાતી હતી અને તે આજે ભાવનગર પોતાના અસ્તિત્વ ખરા માટે લડી રહ્યું છે. ...

Read More
10 Jun
0

દેશની સુરક્ષાનું મહત્વનું અંગ તેવા વાયુસેનાનું AN – ૩૨ વિમાન : 10-06-2019

દેશની સુરક્ષાનું મહત્વનું અંગ તેવા વાયુસેનાનું AN – ૩૨ વિમાન અસમ રાજ્યના જોરહાટથી ૩ જુનના રોજ ટેક ઓફ થયા બાદ આજદિન સુધી ગાયબ છે. રાષ્ટ્રવાદના નામે મત માંગનારી ભાજપની કેન્દ્ર સરકાર હવે દેશના આટલા સંવેદનશીલ અને ગંભીર મુદ્દે ચુપકીદી સાધીને ...

Read More
04 Jun
0

જાણીતા સમાજ સેવક, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રીમતી સરોજબેન ગાંધીના નિધન અંગે ઘેરા શોકની લાગણી : 04-06-2019

જાણીતા સમાજ સેવક, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રીમતી સરોજબેન ગાંધીના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ.સરોજબેન ગાંધી સક્ષમ મહિલા રાજકીય નેતૃત્વની સાથોસાથ અનેકવિધ ...

Read More
29 May
0

ભાજપ સરકાર ૧૮ વર્ષથી પાણીના નામે અને પાણી યોજનાઓના નામે રાજનીતિ કરી રહી છે : 29-05-2019

રાજ્યની ૭૫ નગરપાલિકા પાસેથી નર્મદાના પાણી પેટે ૩૧૫ કરોડ અને ૩૩ જીલ્લાના ૬૩૪ કરોડ જેટલી માતબર રકમ સરદાર સરોવરને ચુકવવાની બાકી ભાજપ સરકારના મળતિયાઓ-આશીર્વાદથી ૧૦ હજાર કરોડનો પાણીનો ગેરકાયદેસર વેપાર ચલાવી રહ્યા છે ભાજપ સરકાર ૧૮ વર્ષથી પાણીના નામે અને ...

Read More
23 May
0

લોકસભાની ચૂંટણીનાં પરિણામો અંગે પત્રકાર સાથે વાતચીત કરતા શ્રી અમીત ચાવડા : 22-05-2019

લોકસભાની ચૂંટણીનાં પરિણામો અંગે પત્રકાર સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજાએ આપેલા ચુકાદાને અમે સ્વીકારીએ છીએ. ભારતીય જનતા પાર્ટી દ્વારા સામ, દામ દંડ ભેદની નીતિ હોય તેમ છતાં પણ કોંગ્રેસ પક્ષનો ...

Read More
21 May
0

રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિતે કાર્યક્રમ : 21-05-2019

૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા, ટેકનોલોજીના માધ્યમથી સામાન્ય માનવીના જીવનમાં બદલાવના જ્ઞાતા ભારતરત્ન પૂર્વ વડાપ્રધાનશ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિએ રાજીવજીની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કર્યા બાદ આયોજીત “૧૮ વર્ષે પ્રથમ વખત મતાધિકાર પ્રાપ્ત કરનાર યુવા મતદારો” અને “સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ચૂંટાયેલા મહિલા જનપ્રતિનિધિઓના” સન્માન ...

Read More
20 May
0

શું આ જ છે ભાજપનો રાષ્ટ્રવાદ ? શું સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન ભાજપનું વાસ્તવિક જીવનશૈલી છે ? : 20-05-2019

ભાજપ અને તેમની ભગીની સંસ્થાઓ પહેલા રાષ્ટ્રપુરુષો અને મહાત્મા ગાંધી વિરૂધ્ધ સતત ઝેર ઓકવાનું, અપમાનજનક ભાષા બોલવાની અને પાછળથી આ પ્રકારના નિવેદનોથી છેડો ફાડવાની ભાજપની નિતી શું આ જ છે ભાજપનો રાષ્ટ્રવાદ ? શું સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન ભાજપનું વાસ્તવિક જીવનશૈલી ...

Read More
20 May
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લઈ અછતગ્રસ્તનો વાસ્તવિક ચિતાર રજુ કરતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા : 21-05-2019

દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લઈ અછતગ્રસ્તનો વાસ્તવિક ચિતાર રજુ કરતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લઈ અછતગ્રસ્તનો વાસ્તવિક ચિતાર રજુ કરતા જણાવ્યું હતું કે, 1 ડિસેમ્બર 2018 થી કલ્યાણપુર અને ...

Read More
18 May
0

ભાજપ સરકારની ફીક્ષ-પે, કોન્ટ્રાક્ટ પ્રથાની અન્યાયી નિતિનું સતત ભોગ બની રહેલ લાખો કર્મચારી : 18-05-2019

ભાજપ સરકારની ફીક્ષ-પે, કોન્ટ્રાક્ટ પ્રથાની અન્યાયી નિતિનું સતત ભોગ બની રહેલ લાખો કર્મચારીને રાહતરૂપ – આશિર્વાદરૂપ નામદાર વડી અદાલતના ચુકાદાને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ફીક્ષ-પે, કોન્ટ્રાક્ટ પ્રથાની શોષણ નિતિનો ...

Read More
18 May
0

શ્રી લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલ કગથરાના થયેલ દુઃખદ નિધન : 18-05-2019

મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલ કગથરાનું પશ્ચિમ બંગાળના બહેરામપુરમાં અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. ધારાસભ્ય લલિતભાઈ કગથરાના પુત્ર સહિત પરિવારજનો પશ્ચિમ બંગાળમાં ફરવા ગયા હતા. જ્યાં કલકત્તાથી ફલાઈટમાં ...

Read More
17 May
0

કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ દ્વારા મેરીટ અને પસંદગીની વધુ તકો વિદ્યાર્થીને મળે તે વ્યવસ્થા બાબત

ધોરણ-૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થતાની સાથે જ વિદ્યાર્થી-વાલીઓ માટે ક્યાં પ્રવેશ મળશે, કેવી રીતે પ્રવેશ મળશે તે ચિંતાનો વિષય છે. ગુજરાત યુનીવર્સીટી દ્વારા ચાલતાં અભ્યાસક્રમોમાં એમ.બી.એ. (૫-વર્ષ), એમ.એસ.સી.આઈ.ટી. (૫-વર્ષ) સહિતના અભ્યાસક્રમો સમગ્ર ગુજરતના વિદ્યાથી-વાલીઓ માટે પ્રથમ પસંદગી ...

Read More