સ્વાતંત્ર્ય દિવસ રાષ્ટ્રીય પર્વ નિમિતે રાજીવ ગાંધી ભવન ખાતે ત્રિરંગાને સલામી-ધ્વજવંદન બાદમોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો-આગેવાનોને shuibhechahhaશુભેચ્છા પાઠવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ત્રિરંગો ભારત દેશની આઝાદી-સ્વતંત્રતા, આન-બાન-શાન નું પ્રત્રિક છે. દેશ સામે અનેક પડકારો છે. ...
Read MoreAuthor Archives:

સ્વાતંત્ર્ય દિવસ રાષ્ટ્રીય પર્વ નિમિતે રાજીવ ગાંધી ભવન ખાતે ત્રિરંગાને સલામી-ધ્વજવંદન . : 15-08-2017
સ્વાતંત્ર્ય દિવસ રાષ્ટ્રીય પર્વ નિમિતે રાજીવ ગાંધી ભવન ખાતે ત્રિરંગાને સલામી-ધ્વજવંદન બાદમોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો-આગેવાનોને shuibhechahhaશુભેચ્છા પાઠવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ત્રિરંગો ભારત દેશની આઝાદી-સ્વતંત્રતા, આન-બાન-શાન નું પ્રત્રિક છે. દેશ સામે અનેક પડકારો છે. ...
Read Moreઉત્તરપ્રદેશ, બિહાર અને રાજસ્થાનથી આયાત થયેલા ચોટલી કાંડે રૂપાણી સરકારના અવૈજ્ઞાનિક અભિગમ ને ઉઘાડો પાડ્યો છે – જયરાજસિંહ એક તરફ નરેન્દ્ર મોદી ડીજીટલ ઈન્ડિયા ની ડફલી વગાડી રહ્યા છે ત્યારેબીજી બાજુ ગુજરાતમાં ચોટલી કાંડ ધૂમ મચાવી રહ્યો છે – જયરાજસિંહ ...
Read Moreટેબલેટ વિત્તરણ કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રીએ બધા કાર્યક્રમની જેમ ફોટોફંકશન કરી દીધું. મોટી સંખ્યામાં આવી ગયેલ વિદ્યાર્થીઓ સરકારી અવ્યવસ્થાનો ભોગ. ૬ વિદ્યાર્થીઓ ગુગળામણમાં બેભાન થયા. રાજ્યમાં ચોતરફ સ્વાઈફ્લૂ છતાં ભાજપ સરકારને ભીડ એકત્ર કરીને મત પેટી દેખાય છે. સ્વાઈન ફ્લૂ માં ૨૦૦ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી મોહનસિંહ રાઠવા, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી દિપકભાઈ બાબરિયા, શ્રી શૈલેષભાઈ પરમાર, ડૉ.દિનેશભાઈ પરમાર, ડૉ.જીતુભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ ઠાકોર, શ્રી અશોક પંજાબી, શ્રી હિમ્મતસિંહ પટેલ, શ્રી નિશિત વ્યાસ, ડૉ.મનીષ ...
Read Moreપાંચ વર્ષ અગાઉ ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખાનગી યુનીવર્સીટીઓની સ્થાપના અન્વયે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનીવર્સીટી ચાલુ કરવામાં આવેલ જેને આજે આટલો સમય થયો હોવા છતાં મેદાન વગર વિવિધ અભ્યાસ ક્રમો ચલાવવામાં આવી રહ્યા છે તે વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે છેતરપીંડી સમાન ...
Read More
મહામહિમ રાજ્યપાલશ્રી સમક્ષ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટેની રજૂઆત બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી મોહનસિંહ રાઠવા, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી દિપકભાઈ બાબરિયા, શ્રી શૈલેષભાઈ પરમાર, ડૉ.દિનેશભાઈ પરમાર, ડૉ.જીતુભાઈ પટેલ, શ્રી ...
Read More
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં પાટણ જીલ્લાના આગેવાનોશ્રી તથા ચૂંટાયેલા સભ્યો સાથે બેઠકની બેઠક મળી હતી.
Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી મોહનસિંહ રાઠવા, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી દિપકભાઈ બાબરિયા, શ્રી શૈલેષભાઈ પરમાર, ડૉ.દિનેશભાઈ પરમાર, ડૉ.જીતુભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ ઠાકોર, શ્રી અશોક પંજાબી, શ્રી હિમ્મતસિંહ પટેલ, શ્રી નિશિત વ્યાસ, ડૉ.મનીષ ...
Read Moreભાજપ અને રાષ્ટ્રધ્વજને સ્નાનસૂતકનો પણ સંબધ નથી. – ડૉ. હિમાંશુ પટેલ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ‘ભારત જોડો સંકલ્પ યાત્રા’ ના કાર્યક્રમમાં ગુજરાત યુવા મોરચાના અધ્યક્ષ શ્રી ઋત્વિજ પટેલે ફરકાવેલા ઉંધા રાષ્ટ્રધ્વજનો ઉગ્ર વિરોધ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ...
Read Moreજુનાગઢ એચઆઈવી કાંડ અને ગોરખપુરની હોનારત કરતાં પણ ગુજરાતમાં સ્વાઈન ફ્લૂ હોનારતમાં મોટી જાનહાનિ જે ભાજપની વહીવટી અણઆવડત છતી કરે છે. – જયરાજસિંહ ૬૩ બાળકોના મોત બાદ ખબર પડી કે મોદીજી એ યુપી ની ચૂંટણી માં સ્મશાન અને કબ્રસ્તાન પર ...
Read Moreગ્રામ મિત્રથી લઈ કોમ્પ્યુટર સાહસિક જેવી અનેક યોજનાઓમાં નોકરી છીનવી લઈ યુવાનોને રોજગારમુક્ત કરતી ભાજપ સરકાર બે દશકાથી જાહેર કરાતી ચૂંટણીલક્ષી યોજનાઓમાં આજે યુવાનોને લઘુત્તમ વેતન પણ મળતું નથી, આ કર્મચારીઓને કાયમી કરોઃ ડૉ. હિમાંશુ પટેલ પ્રજાની સમસ્યાઓ ભુલી જઈને ...
Read More