Author Archives: Ashvin Gohil

Raghuram Rajan
01 May
0

ગરીબોની મદદ અને જીવનધોરણ ઊંચું લાવવા રૂ. ૬૫,૦૦૦ કરોડ જોઈશે : રાજન

કોરોના લોકડાઉનને ભારતે ચતુરાઈપૂર્વક, ગણતરીપૂર્વક અને આયોજનબદ્ધ રીતે હટાવીને ઇકોનોમીને ખુલ્લી મૂકવી પડશે. ઇકોનોમીમાં લોકડાઉનને લાંબા સમય સુધી ચાલુ રાખી શકાય નહીં. લોકડાઉન બીજા તબક્કામાં લંબાવવું પડયું તેનો મતલબ એમ કે લોકડાઉનનો પહેલો તબક્કો સફળ રહ્યો નથી તેમ રિઝર્વ બેન્ક ...

Read More
1588223976192
30 Apr
0

રઘુરામ રાજને રાહુલની સાથે ચર્ચા દરમિયાન કહ્યું- ગરીબોની મદદ માટે 65 હજાર કરોડની જરૂર પડશે

કોરોના સંકટની વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાંતોની સાથે ચર્ચા કરવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત તેમણે ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રાઘુરામ રાજન સાથે અર્થવ્યવસ્થા પર ચર્ચા કરી ગતી. આ દરમિયાન રઘુરામ રાજને જણાવ્યું કે, ...

Read More
1588075614813
30 Apr
0

RBIની બેંક ચોરીના લીસ્ટમાં ભાજપના “મિત્ર”, સંસદમાં જવાબ આપવામાં નહોતો આવ્યો

સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હવે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ નીરવ મોદી, મેહુલ ચોકસી સહીત ભાજપના મિત્રોના નામ બેંક ચોરોના લીસ્ટમાં દાખલ કરી દીધા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વયનાડના સાંસદ રાહુલ ગાંધીએ મોદી ...

Read More
amit-chavada
30 Apr
0

અમિત ચાવડાનો CM રુપાણીને પત્ર, સરકાર તમામ રાશન કાર્ડ ધારકોને મે અને જુન સુધી રાશન મફત આપે, જુઓ વીડિયો

https://gujarati.abplive.com/videos/news/politics-amit-chavda-urged-cm-rupani-for-free-ration-for-poor-people-510109

Read More
Paresh Dhanani
30 Apr
0

લોકડાઉનમાં ફસાયેલા નાગરિકોની વ્હારે આવ્યા પરેશ ધાનાણી, સીએમ રૂપાણીને પત્ર લખી કરી આ રજૂઆત

રાજ્યના વિવિધ જિલ્લામાં ફસાયેલા નાગરીકોને આરોગ્યની ચકાસણી કરી વતન જવા મંજૂરી આપવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, સગર્ભા મહિલા, વૃધ્ધો અને નાના બાળકોને વતન સુધી પહોંચાડવા સરકાર દ્વારા વ્યવસ્થા કરવી જોઈએ. ...

Read More
amit-chavada
30 Apr
0

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરાવ્યો કોરોના ટેસ્ટ, આવ્યો આ રિપોર્ટ

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાને લઈને વધુ એક કોંગ્રેસના સભ્યનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ ગઈ કાલે તેમનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. કોંગ્રેસમાં કોરોનાને લઈને થતી મીટીંગોને પગલે ક્યાંક કોરોનાનું સંક્રમણ લાગ્યું તો ...

Read More
28 Apr
0

પ્રેસનોટ_હિમાંશુ પટેલ : 28-04-2020

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
28 Apr
0

પ્રેસનોટ_મનીષ દોશી : 28-04-2020

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
27 Apr
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રવક્તાના નિધન અંગે ઘેરા શોકની લાગણી સાથે શોકાંજલી : 27-04-2020

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રવક્તા અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનના નિધન અંગે ઘેરા શોકની લાગણી સાથે શોકાંજલી પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા અને સાંસદ માન.શ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, શ્રી બદરૂદ્દીન શેખ મહેનતુ ...

Read More
07 Apr
0

મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો : 07-04-2020

GUJARAT CONGRESS Aavedan Patra

Read More
03 Apr
0

આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા શ્રી અમિત ચાવડા : 03-04-2020

આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ કોરોના સામેની લડત અને સંઘર્ષમાં જોડાયું છે. તા. ૩૦મી જાન્યુઆરીના રોજ WHO દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવી હતી ...

Read More
14 Mar
0

એક્સાઈઝ ડ્યૂટીમાં રૂા. ૩ ના વધારાથી પ્રજાના ખીસ્સા ખંખેરતી કેન્દ્ર સરકારઃ મોંઘવારીના વધુ એક મારથી પ્રજા પરેશાન. : 14-03-2020

એક્સાઈઝ ડ્યૂટીમાં રૂા. ૩ ના વધારાથી પ્રજાના ખીસ્સા ખંખેરતી કેન્દ્ર સરકારઃ મોંઘવારીના વધુ એક મારથી પ્રજા પરેશાન. કેન્દ્રની મોદી સરકારે નવેમ્બર-૨૦૧૪ થી જાન્યુઆરી-૨૦૨૦ પેટ્રોલ પર ૧૪૨.૪૧ ટકા અને ડીઝલ પર ૪૨૮.૯૩ ટકા એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકી દીધો છે. કેન્દ્ર સરકાર ...

Read More