‘મંદી તો માત્ર હવા છે’ તેવા રાજ્યના મુખ્યમંત્રીશ્રીના બેજવાબદાર નિવેદન અંગે આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી જે તે જિલ્લા – શહેર કે ગામમાં જમીન ઉપર મુલાકાત લે તો સાચુ આર્થિક ...
Read MoreAuthor Archives:
અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી સુષ્મિતા દેવ ના અધ્યક્ષ સ્થાને આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની દ્વિતીય કારોબારીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ પદાધિકારી, જિલ્લા પ્રમુખશ્રીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના દરેક જિલ્લાઓ અને શહેરમાંથી ૮૦૦ પદાધિકારી ...
Read Moreપ્રજાને પારાવાર મુશ્કેલીમાં મદદરૂપ થવા માટે કોંગ્રેસે શરૂ કરેલ મીસકોલ ને રાજ્ય વ્યાપી વ્યાપક પ્રતિસાદ મળ્યો. રાજ્યમાં ટ્રાફીકના નિયમોમાં મોટા દંડ અને વાસ્તવિક તકલીફો અંગે રાજ્યના ૧,૨૬,૩૫૦ નાગરીકોએ મીસકોલ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો. દેશમાં મોટર વ્હિકલ એક્ટ હેઠળ વિવિધ નિયમોના ...
Read Moreપ્રજા માટે આકરા દંડ અને મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રી માટે ઉપયોગમાં લેવાતા વાહનોને વીમાની મુદત પુરી થઈ ગઈ છે અથવા તો વીમો જે તે વાહનનો નથી. ત્યારે સામાન્ય નાગરીક હજારો રૂપિયાનો દંડ ભોગવે અને સરકારમાં બેઠેલા ઉચ્ચ પદના વ્યક્તિઓ માટે નિયમ ...
Read Moreઅમરાઈવાડી દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારોની ૪૮ કલાક વીતી ગયા છતાં મેયર કમિશ્નરે મુલાકાત લીધી નથી, આ છે ભાજપા શાસકોની સંવેદનશીલતા અમરાઈવાડી દુર્ઘટનામાં જાન ગુમાવનારને તંત્ર તાત્કાલીક રાહત જાહેર કરે. જર્જરીત અને ભયજનક મકાનોની સર્વેની કામગીરી માત્ર કાગળ પર : સર્વેના ...
Read MoreGuj.Letter_Hon’ble CM
Read Moreએ.એમ.ટી.એસ.ની ત્રણ વર્ષમાં 1000 કરોડ રૂપિયાની ખોટના નાણાંના સીધા લાભાર્થી ભાજપના પદાધિકારીઓ – મળતીયાઓ માટે લૂંટતંત્ર 70 લાખ શહેરી નાગરિકોના હિતમાં મજબૂત અસરકારક જાહેર પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં ભાજપ સત્તાધીશો તદ્દન નિષ્ફળ. દર 10 હજાર અમદાવાદીઓ – શહેરી નાગરિકો સામે માત્ર ...
Read Moreદેશના પ્રધાનમંત્રી રવીવારના રોજ ‘મન કી બાત’ માં જણાવ્યું હતું કે, ‘મુખ્યમંત્રી તરીકે વર્ષ ૨૦૦૧ થી જ સિંહોની સંખ્યામાં વધારો થયો’ જન્માષ્ટમી પર્વના બીજા દિવસે અને પર્યુષણ પર્વના આગળના દિવસે દેશના પ્રધાનમંત્રીએ ‘મન કી બાત’માં સિંહોની સંખ્યા અંગેના જુઠ્ઠાણાનો પર્દાફાશ ...
Read More૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા ભારતરત્ન રાજીવ ગાંધીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, ભાઈ-બહેનોને સંબોધન કરતા શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મજયંતીની ઉજવણી ચાલી રહી છે સાથે સાથે ...
Read More