૪૦,૦૦૦ જેટલા હોમગાર્ડ જવાનોને પડોશી રાજ્યોની સરખામણીએ ઓછામાં ઓછું રૂા. ૭૦૦/- પ્રતિદિન વેતન આપવામાં આવે. ૪૦,૦૦૦ જેટલાં હોમગાર્ડ જવાનોને અપૂરતુ અને અનિયમિત વેતન આપવાની બાબત માટે ભાજપ સરકારના દેવાળિયા વહીવટ અને શોષણની નિતી જવાબદાર હાઈકોર્ટના આદેશ છતાં મોટા ભાગના હોમગાર્ડ ...
Read MoreAuthor Archives:
કેન્દ્ર સરકાર દ્વાર વર્ષ ૨૦૧૯-૨૦ ના રજુ થયેલ અંદાજપત્રથી દેશમાં મોંઘવારી વધશે. સામાન્ય મધ્યમ વર્ગનાને વધુ સમસ્યાનો સામનો કરવો પડશે. રાષ્ટ્રીયકૃત બેન્કો અને સંસ્થાઓની માળખાને વધુ નુક્શાન થશે. તેવી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સોશ્યલ મીડિયા ડીપાર્ટમેન્ટ દ્વારા તા.૩૦/૦૬/૨૦૧૯ને રવિવારના રોજ સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ કલાકે “સોશ્યલ મીડિયા ડે” ની ઉજવણી નિમિતે ગેસ્ટ લેક્ચર સીરીઝનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જાણીતા એડવોકેટશ્રી યોગેશ રવાણી અને શ્રી જતીન ત્રિવેદી તેમના અભિપ્રાય ...
Read Moreગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા “ખેડુતો સંવેદના યાત્રા” ગાંધીધામ થી ગાંધીનગર ટ્રેકટર યાત્રા મગફળી કૌભાંડ, ખાતર કૌભાંડ, તુવેર કૌભાંડ, નકલી બિયારણ – દવા કૌભાંડ, નહેરોમાં ગાબડા કૌભાંડ, સૌની યોજનામાં કૌભાંડ, સુક્ષ્મ સિંચાઈમાં કૌભાંડ જાણે કૌભાંડોની હારમાળા સરકાર ખેડુતોના નામે કૌભાંડની ખેતી ...
Read More૨૪ વર્ષથી શાસન કરી રહેલ ભાજપ સરકાર કુપોષણ, બાળ મૃત્યુદર, માતા મૃત્યુદર, રસીકરણ, હોસ્પિટલમાં પ્રસુતા અંગે અસરકારક કામગીરી કરવામાં નિષ્ફળ ભાજપ શાસનમાં ઉદ્યોગપતિઓ, મળતિયાઓ તંદુરસ્ત થયા છે, ગરીબ-સામાન્ય અને મધ્યમવર્ગની તંદુરસ્તી તકલીફમાં મુકાઈ : ડૉ.મનીષ દોશી નીતિ આયોગના આરોગ્ય સેવાની ...
Read Moreસત્ય, અહિંસાના સિદ્ધાંતો સાથે સામાન્ય નાગરીકોના જીવનમાં પરિવર્તન માટે સતત લડત આપતાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યકશ્રી રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના ૩૩ જીલ્લા અને આઠ મહાનગર ખાતે યોજાયેલ રક્તદાન શિબિર, વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમદાવાદ ઘાંસીરામ ચૌધરી ...
Read Moreપશ્ચિમ બંગાળમાં એક અનિચ્છનીય અને નિંદનીય ઘટના બની જેનો ભોગ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા એક જુનીયર ડોક્ટર બન્યા. સરકારના જડ વલણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું અને ત્યાંના ડોક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા. દર્દીઓના સગાઓ દ્વારા એક તબીબ પર હમલો ...
Read MorePress Note
Read Moreગુજરાતની સંસ્કાર નગરી ભાવનગર આજે પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે, ભાવનગરને તેની ઓળખ પાછી આપો – મનહર પટેલ ભાવનગરએ એક સમયે ‘સંસ્કાર નગરી’ તરીકે હુલામણા નામથી ઓળખાતી હતી અને તે આજે ભાવનગર પોતાના અસ્તિત્વ ખરા માટે લડી રહ્યું છે. ...
Read More