કર્મચારીઓનું શોષણ કરતી ભાજપ સરકાર રાજ્યના દોઢ લાખ કર્મચારીઓને તાત્કાલિક છઠ્ઠા પગારપંચના એરિયર્સ નાણાં સત્વરે ચુકવે. ઉત્સવો-તાયફા અને પ્રસિધ્ધી પાછળ કરોડો રૂપિયા વેડફતી ભાજપ સરકાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિત, ગ્રાન્ટેડ સરકારી કર્મચારીઓને તેમના હક્કના ડીએ – એરીયર્સના ત્રણ હપ્તા ...
Read MoreAuthor Archives:
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં નોટબંધી અંગે શ્વેતપત્ર બહાર પાડી પ્રજાને હિસાબ આપવા મુખ્યમંત્રીને પડકાર ગુજરાતમાં નોટબંધી પછી કેટલું કાળું નાણું પકડાયું, કેટલા ભ્રષ્ટચારીઓ દબોચ્યાં, કેટલાં ગરીબો સદ્ધર થયાં તેનો જવાબ આપોઃ ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારે નોટબંધી જાહેર કર્યા પછી ...
Read Moreનબળી રૂપાણી સરકારે કોંગ્રેસમાં તોડફોડમાં અઢળક નાણાં ખર્ચવાને બદલે પૂરપિડીતો, સ્વાઈન ફ્લુ જેવી બિમારી કે પછી ઠેર ઠેર પડેલ ભૂવા-ખાડાંઓ પુરવા પાછળ વાપર્યા હોત તો, આ વિસ્તારોની કાયાપલટ થઈ જાતઃ ડૉ. હિમાંશુ પટેલ સમગ્ર ગુજરાત રાજ્યમાં સર્જાયેલાં નવસર્જન ગુજરાતના માહોલથી ...
Read Moreગુજરાતના છ કરોડ નાગરિકોનું આરોગ્ય રામ ભરોસે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે રાજ્યમાં સ્વાઇન ફ્લુ, મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઈફોઈડ, કોંગો ફીવર જેવા વિવિધ વાયરલ રોગોના કારણે ગુજરાતની હોસ્પિટલો અને ખાસ કરીને ખાનગી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. અને બીજી બાજુ ...
Read Moreસી.આર.પી.એફના ઝાંબાઝ જવાન શ્રી દિનેશ બોરસેના પાર્થિવ દેહને આજરોજ અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાને જ્યારે લાવવામાં આવ્યો ત્યારે તેમના પરિવારજનોની સાથો સાથ સ્થાનિક નાગરિકોની આંખ પણ અશ્રુભીની થઈ હતી. બહાદુર જવાનને સૌએ નતમસ્તકે સલામી આપી હતી. કોંગ્રેસ પક્ષના આગેવાનોએ શહીદ જવાન ...
Read Moreનવસર્જન ગુજરાતના નારા સાથે કોંગ્રેસ આવે છે તે સંકલ્પથી આજરોજ કોંગ્રેસ પક્ષના પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીઓ અને નવનિયુક્ત પદાધિકારીશ્રીઓની અગત્યની બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી ...
Read More
નવસર્જન ગુજરાતના નારા સાથે કોંગ્રેસ આવે છે તે સંકલ્પથી આજરોજ કોંગ્રેસ પક્ષના પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીઓ અને નવનિયુક્ત પદાધિકારીશ્રીઓની અગત્યની બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી ...
Read Moreગુજરાતની ૮૦ ટકા શાળામાં રમત-મેદાન કે વ્યાયામ શિક્ષકો જ નથી તો કઈ રીતે તૈયાર થશે રમતવીરો? “ગુજરાતના રમતવીરો સાથે રમાતી રમત-ખેલ મહાકૂંભ” વર્ષ ૨૦૧૬ ના ૪૦ લાખ રજીસ્ટ્રેશનની સામે વર્ષ ૨૦૧૭ માં માત્ર ૩ લાખમાં સીમીત થયું રજીસ્ટ્રેશન. છેલ્લા કેટલાક ...
Read Moreઆજ રોજ ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર ખાતે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત “લોકશાહી વિજય વિશ્વાસ સંમેલન” યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમરીંદર રાજા બ્રાર, ગુજરાત ...
Read More