પૂજ્ય મહાત્મા ગાંધીના નેતૃત્વમાં પંડિત જવાહરલાલ નહેરુ, સરદારસાહેબ, મૌલાનાસાહેબ સહિતના હજારો નામી – અનામી મહાનુભાવોના બલિદાનથી મળેલ મહામુલી આઝાદી બાદ આઝાદ ભારતની જે મુલ્યો અને આદર્શ સાથે સ્થાપના થઈ તે મુલ્યો, સંવિધાન, આદર્શોને ઉલટાવવા અને દેશને કમજોર કરવા માટેના ભારતીય ...
Read MoreAuthor Archives:
ભાજપ સરકારની પ્રજા વિરોધી, યુવા વિરોધી, મહિલા વિરોધી નીતિને કારણે શિક્ષણનું ખાનગીકરણ – વેપારીકરણ, શિક્ષીત યુવાનોમાં બેરોજગારી, કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે ગાંધીનગર ખાતે ગુજરાતના યુવાનોને ન્યાય મળે, મહિલાઓને સુરક્ષા મળે અને ખેડૂતોને ૧૦૦ ટકા પાકવીમો મળે ...
Read Moreએન.એસ.યુ.આઈ. અને યુથ કોંગ્રેસ દ્વારા કોલેજ બંધના એલાનને સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ સફળતા મળી. સરકારી નોકરીઓમાં લાગવગ, ગેરરીતિઓની તપાસ થાય અને તાજેતરની બિનસચિવાલય, કલાર્કની પરીક્ષા રદ કરીને કૌભાંડીઓને જેલમાં મોકલવાની માંગ. બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતીના પુરાવા સામે આવ્યા છતાં ...
Read Moreબિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતીના પુરાવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલા ન ભરાતા રાજ્યના ૧૦ લાખ જેટલા યુવાનોમાં ભારોભાર આક્રોશ છે. ત્યારે, રાજ્યના યુવાનાઓ ન્યાય માટે ગાંધીનગરમાં ગાંધી ચીંધ્યા માર્ગે કરી રહેલા આંદોલન પર પોલીસ દમનને સખ્ત ...
Read Moreગુજરાત કોંગ્રેસ દ્વારા અમદવાદ ખાતે યોજાયેલ જનવેદના આંદોલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર આજે છિન્નભિન્ન દશામાં છે, રોજગાર સર્જન મુર્છીતાવસ્થામાં છે. અર્થતંત્ર અને કૃષિવિકાસ વેન્ટીલેટર ...
Read Moreએક વર્ષમાં રૂ. 9 કરોડની સાથે ગુજરાત ફેક કરન્સીનો ગઢ, દેશભરમાં પકડાયેલી નકલી નોટોમાં 32 ટકા હિસ્સો રૂ. 2000ના મૂલ્યની નકલી નોટોની ટકાવારી 53 ટકાથી વધુ 2017માં પકડાયેલી નકલી નોટોમાં સૌથી વધારે સંખ્યા (1.02 લાખ) ચલણમાંથી રદ્દ કરાયેલી રૂ. 500ની ...
Read MoreAavedan Patra – 27-11-2019
Read Moreયુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ પ્રકાશિત ” ગુજરાતની રાજકીય ગાથા” પુસ્તક ભાજપના મુખપત્ર સમાન- જયરાજસિંહ ” ગુજરાતની રાજકીય ગાથા ” પુસ્તક મોદીજીના રાજકીય ભાષણોનું સંકલન હોય તેવું લાગે છે- જયરાજસિંહ ગુજરાતની રાજકીય ગાથા જ જયારે ગવાતી હોય ત્યારે બે હજાર લોકોનો ...
Read Moreરાજ્યની જાહેર હોસ્પીટલો, બ્લડ બેંકોમાં મોટા પાયે ચાલતી ગેરરીતિ ગંભીર બાબત હોવા છતાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ આરોગ્ય વિભાગ ગેરરીતી આચરનાર પર પગલા ભરવાને બદલે શિરપાવ આપવા આગળ વધી રહી છે ત્યારે મોટા પાયે નાણાંકીય ગેરરીતી, ફરજમાં બેદરકારી દાખવી, ખાનગી હોસ્પીટલોને લાભ ...
Read MorePress Note
Read Moreગુજરાત વિધાનસભા છ બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસપક્ષના સમર્થન બદલ તમામ મતદારોનો હૃદયથી આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા એ જણાવ્યું હતું કે, લોકશાહી બચાવવા માટે બંધારણની રક્ષા માટે અને મુલ્ય આધારીત રાજનીતીની એક રાહ ચિંધવા માટે મતદાતાઓ ...
Read MorePress_Note_MD_20_10_2019
Read More