ભાજપ શાસનમાં CBSE ની ધો-૧૦ અને ધો-૧૨ ના સામાન્ય વર્ગની પરીક્ષા ફીમાં બમણો ફી વધારો ઝીંકાયો. ભાજપ શાસનમાં CBSE ની ધો-૧૦ અને ધો-૧૨ ના દલિત, આદીવાસી વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફીમાં અઢીસો ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો : શિક્ષણનો અધિકાર છીનવાઈ જાય ...
Read MoreAuthor Archives:
કેમીકલ, ડાઈસ્ટફ સહિતના ઊદ્યોગોનું હબ ગણાતા ગુજરાતમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ‘સભ્ય સચિવ’નું પદ છેલ્લા ઘણા સમયથી ખાલી છે. એક તરફ રૂપાણી સરકાર ત્રણ વર્ષની ઊજવણી સરકારી ખર્ચે મોટા પાયે કરી રહી છે અને બીજી બાજુ વહીવટીતંત્રમાં મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ...
Read Moreમુખ્યમંત્રીના ‘મનની મોકળાશ’ કાર્યક્રમમાં સરકારની વહિવટી નિષ્ફળતાઓ મોટા પાયે ખુલ્લી પડી. : 08-08-2019
મુખ્યમંત્રીના ‘મનની મોકળાશ’ કાર્યક્રમમાં સરકારની વહિવટી નિષ્ફળતાઓ મોટા પાયે ખુલ્લી પડી. ગાંધીનગરમાં એરકન્ડીશન ચેમ્બરમાં આદેશની જાહેરાતો અનેક, પણ સ્થાનિક કક્ષાએ નાગરિકોને પારાવાર મુશ્કેલી : જાહેરાતો વહીવટી ફાઈલોમાં દબાઈ ગઈ. દારુ – જુગારના અડ્ડા, મહિલાઓની છેડતી, ગેરકાયદેસર બાંધકામ સહિતના અનેક સમસ્યાઓ ...
Read Moreભાવનગરની સર ટી હોસ્પિટલમા ૨૩ એબ્યુલન્સ છે કાર્યરત કેટલી ? વર્ગ ૩ અને વર્ગ ૪ ના કર્મચારીની ભરતી કરતી આજની ખાનગી કંપનીઓ કેટલા સમયથી ધામા નાખી હોસ્પિટલમાં કામ કરે છે ? કઈ એક જ કંપની પાસેથી મોટા ભાગની સામાન્ય સામગ્રી ...
Read Moreરાજ્યના યુવાનો – યુવતી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થાય અને રાષ્ટ્રની ગૌરવવંતી આઈ.એ.એસ., આઈ.પી.એસ. સહિતની વહિવટી સેવામાં અહમ યોગદાન આપી શકે તે માટે સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન (સ્પીપા) દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાની સઘન તાલીમ માટેની પ્રવેશ પરીક્ષા તા. ...
Read Moreગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારના પૂર્વ વિદેશમંત્રી મુરબ્બી શ્રી માધવસિંહ સોલંકી તા. ૩૦ જુલાઈ, ૨૦૧૯ ને મંગળવારના રોજ ૯૩ વર્ષ પુરા કરી ૯૪ મા વર્ષમાં પ્રવેશ કરે છે. શ્રી માધવસિંહભાઈ તા. ૩૦ જુલાઈ ૨૦૧૯ ને મંગળવારના રોજ ૯૪ ...
Read Moreસમગ્ર રાજ્યને હચમચાવી દેનાર આશારામ આશ્રમ દિપેશ – અભિષેક અપમૃત્યુ અને નલીયા કાંડ અંગેના વિધાનસભામાં રજુ થયેલા તપાસપંચ અહેવાલ પર આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યુ હતું કે, સરકાર નિયુક્ત કમીશનો ભાજપ સરકાર ...
Read Moreગુજરાત યુનીવર્સીટીના ભાવનો અને મુખ્ય બિલ્ડીંગમાં વીજપુરવઠો ખોરવાતા તબીબી વિદ્યાશાખા(MBBS) અને ફિજીયોથેરાપીના ૮૦૦ થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પરીક્ષા દરમ્યાન ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરીક્ષા સમયે જ વીજળી ગુલ થતા પરીક્ષા આપનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓમાં ચિંતા વ્યાપી હતી. ગુજરાત યુનીવર્સીટીના સતાધીશોને ૨૦૦ ...
Read Moreકોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા દિલ્હીના ૧૫ વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે સફળ શાસન આપનાર શ્રીમતિ શીલા દિક્ષીતજીના નિધન અંગે ઘેરા શોકની લાગણી સાથે શ્રધ્ધાંજલિ પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી એ જણાવ્યું હતું કે, ...
Read Moreરાજ્યમાં આઈ.એ.એસ. અધિકારીઓના મંજૂર મહેકમ પૈકી ૩૦% જગ્યાઓ ખાલી. ‘સમાન કામ, સમાન વેતન’નો નામદાર કોર્ટનો ચુકાદો છતાં રાજ્ય સરકાર આ ચુકાદા સામે સુપ્રિમ કોર્ટમાં ગઈ. ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાનો લાભ આપતી સરકાર ફીક્સ પગારના કર્મચારીઓને ન્યાય આપવા માંગતી નથી. અગાઉ આઉટ ...
Read More