Author Archives: Ashvin Gohil

27 Feb
0

કોંગ્રેસ માટે રાજનીતિ કરતા રાષ્ટ્રનીતિ વધુ મહત્વની : 27-02-2019

Press Note

Read More
25 Feb
0

ઐતિહાસિક જન સંકલ્પ રેલી : 25-02-2019

Press Note

Read More
22 Feb
0

૬૦ વર્ષમાં કોંગ્રેસનું યોગદાન

Read More
19 Feb
0

રાજ્યની ભાજપ સરકારે લેખાનુદાન હોય કે પુરુ બજેટ હોય હંમેશા ગુજરાતની જનતાને છેતરવાનો પ્રયાસ : 19-02-2019

રાજ્યની ભાજપ સરકારે લેખાનુદાન હોય કે પુરુ બજેટ હોય હંમેશા ગુજરાતની જનતાને છેતરવાનો પ્રયાસ કર્યો છે. ફરી એક વખત મોટી મોટી અને ખોટી ખોટી વાતો કરીને સરવાળારૂપી આંકડાઓ દેખાડી રજુ કરવામાં આવેલ લેખાનુદાન બજેટ પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...

Read More
01 Sep
0

પત્રકાર પરિષદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તા. ૦૨-૦૯-૨૦૧૭ ને શનિવાર બપોરે ૧૨-૦૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન”ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
01 Sep
0

કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ જામનગર જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા ૧૪ સભ્યો કોંગ્રેસ પક્ષમાં અડીખમ ઉભા : 01-09-2017

કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ જામનગર જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા ૧૪ સભ્યો કોંગ્રેસ પક્ષમાં અડીખમ ઉભા રહીને ભાજપના કારનામા અને કારસાને નિષ્ફળ બનાવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જે રીતે રાજસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ ...

Read More
01 Sep
0

૬૪માં કિસાન મુક્તિ દિનની ઐતિહાસિક ઉજવણી પ્રસંગે : 01-09-2017

૬૪માં કિસાન મુક્તિ દિનની ઐતિહાસિક ઉજવણી પ્રસંગે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને એ.આઈ.સી.સી. મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી અશોક ગેહલોત, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી રણદિપસિંગ સૂરજેવાલા, કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, કાર્યકારી પ્રમુખ ડૉ. તુષાર ચૌધરી, એ.આઈ.સી.સી. ના મંત્રી ...

Read More
01 Sep
0

નોટબંધીથી દેશને ફાયદો થયો હોય તો દેશનો જી.ડી.પી. કેમ ઘટ્યો : 01-09-2017

નોટબંધીથી દેશને ફાયદો થયો હોય તો દેશનો જી.ડી.પી. કેમ ઘટ્યો? વિજય રૂપાણીમાં હિંમત હોય તો વડાપ્રધાન પુછે. નોટબંધી એ માત્ર કાળાનાણાંમાંથી સફેદ કરવા માટેની યોજના સાબિત થઈ. ડૉ. હિમાંશુ પટેલ નોટબંધીથી છીનવાયેલા લોકોનો રોજગાર કોણ આપશે? ડૉ. હિમાંશુ પટેલ નોટબંધીના ...

Read More
01 Sep
0

ખેડૂતોને બટાકામાં ભારે નુકસાન પછી સબસીડી મુદ્દતની જાહેરાત મજાકરૂપ : 01-09-2017

ખેડૂતોને બટાકામાં ભારે નુકસાન પછી સબસીડી મુદ્દતની જાહેરાત મજાકરૂપ માત્ર એક મહિનાની મુદ્દત લબાવી ફરી એકવાર છેતરપીંડી કરતી રૂપાણી સરકારે પાકવીમો અને પોષમક્ષમ ભાવો સત્વરે આપવા જોઈએઃ ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકાર દ્વારા બટાકામાં સબસીડી આપવા માટે માત્ર એક મહિનાની ...

Read More
31 Aug
0

શ્રી ઈરશાદ બેગ મિરઝાની નાદુરસ્ત તબિયત હ્રદયની શસ્ત્રક્રિયા : 31-08-2017

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી અને પૂર્વ સાંસદશ્રી ઈરશાદ બેગ મિરઝાને હ્રદયની તકલીફને કારણે એપેક્ષ હાર્ટ હોસ્પિટલ અમદાવાદના નિષ્ણાંત તબીબો ડૉ. તેજસ પટેલ અને ડૉ. મેહુલ શાહ દ્વારા હ્રદયની શસ્ત્રક્રિયા તા. ૨૧/૮/૨૦૧૭ સફળતાપૂર્વક કરવામાં આવી હતી. શ્રી ઈરશાદ બેગ મિરઝાની ...

Read More
31 Aug
0

પારડી ખાતે તા. ૧લી સપ્ટેમ્બર ના રોજ ઐતિહાસિક ખેત સત્યાગ્રહ સંમેલનની ઉજવણી : 31-08-2017

વલસાડ જિલ્લાના પારડી ખાતે તા. ૧લી સપ્ટેમ્બર ના રોજ ઐતિહાસિક ખેત સત્યાગ્રહ સંમેલનની ઉજવણીમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને એ.આઈ.સી.સી. ના મહામંત્રી, ગુજરાત ...

Read More
Rahul Gandhi Sanwnd  - WEB
31 Aug
0

સંવાદ

Read More