Press Note
Read MoreAuthor Archives:
કોરોના મહામારી – લોકડાઉનના સમગ્ર સમયગાળામાં સરકારે શું કામગીરી કરી અને અનલોક કર્યા બાદ આગામી શું આયોજન છે તે અંગે સરકાર શ્વેતપત્ર બહાર પાડે: અમીત ચાવડા WHO એ જાન્યુઆરી મહિનામાં કોરોના મહામારી અંગે ભારત સરકારને ચેતવણી આપ્યા બાદ આ ૫ ...
Read Moreવૈશ્વિક મહામારી કોરોનાનાં કપરા સમયમાં રાજ્યના નાગરીકોનાં સ્વાસ્થ્ય માટે વેન્ટીલેટર ખરીદવાને બદલે સત્તા મેળવવા-ટકાવવા ધારાસભ્યોનું ખરીદ –વેચાણ સંધની દુકાન ચાલું કરી આચરેલી અનૈતિકતા અને રાજ્યનાં સાડા છ કરોડ નાગરીકોના સ્વાસ્થ્યને ભગવાન ભરોસે છોડનાર ભાજપ સરકાર પર આકરા સવાલો કરતા ગુજરાત ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી અમિત ચાવડાની સુચના અનુસાર આવતી કાલ તા. ૦૭-૦૬-૨૦૨૦ ને રવિવારના રોજ સવારે ૧૧-૦૦ થી સાંજના ૫-૦૦ વાગ્યા સુધી ઓન લાઈન ઝુંબેશ “બોલશે ગુજરાત” દ્વારા આ નિષ્ઠુર રાજ્યની સરકારને ઢંઢોળીને આવા ગરીબ – મધ્યમવર્ગીય – ખેડૂતો – વેપારીઓ તથા ...
Read More
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્યો એ પછી એક કોંગ્રેસથી છેડો ફાડી રહ્યો છે ત્યારે અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજીને આજે મળનારી બેઠકમાં તમામ ધારસભ્યો હાજર રહેશે તેવું જણાવ્યું હતુ અને ભાજપ સરકાર, અધિકારીઓ ઉપર આક્ષેપ લગાવ્યા ...
Read More
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ધારાસભ્યોના રાજીનામાના અહેવાલો ફગાવ્યા છે. અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી કે કોંગ્રેસના કોઇ ધારાસભ્યએ રાજીનામું આપ્યું નથી. ધારાસભ્યોના રાજીનામાની વાત પાયાવિહોણી છે. અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે અત્યારે કોરોનાની મહામારી ...
Read Moreજગતતાત ડિજિટલ આંદોલન” અંતર્ગત એક દિવસીય પ્રતિક ઉપવાસ: ડૉ. હિમાંશુ પટેલ વૈશ્વિક કોરોના મહામારીમાં લોકડાઉનના પરિણામે તમામ ધંધા – રોજગાર બંધ છે. સામાન્ય – મધ્યમવર્ગને જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ થઈ ગયો છે. તેવા સમયે જગતનો તાત સૌથી વધુ મુશ્કેલીમાં મૂકાઈ ...
Read Moreગુજરાત રાજ્યમાં દિવસે દિવસે કોરોનાનું સંકટ ઘેરાતું જાય છે ત્યારે રાજ્યમાં કોરોના સામે સુસજ્જ થઈ લડી કોરોનાને રોકવાની જગ્યાએ ભાજપ સરકાર કોરોના સંક્રમિત લોકોનો આંકડો છુપાવવામાં વ્યસ્ત છે ત્યારે ભાજપ સરકારની બિનલોકતાંત્રિક વહીવટ પર આકરા સવાલ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read Moreભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્પીકઅપ ઇન્ડિયા અભિયાન હેઠળ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો- પદાધિકારીઓ- કાર્યકરો દ્વારા તેમજ સામાન્ય જનતાને સાથે જોડીને લોકોની સમસ્યાઓને ઉજાગર કરી વાચા આપવામાં આવી. સ્પીક અપ અભિયાન હેઠળ ફેસબુક લાઈવના માધ્યમથી શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ...
Read More
ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ‘ધમણ-1′ ને લઇને રાજ્યમાં કોંગ્રેસ અને સરકાર વચ્ચે આમને સામને જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા સતત ‘ધમણ-1′ ને લઇને સરકાર પર નિશાન તાકી રહી છે. જેને લઇને આજરોજ કોંગ્રેસના નેતાઓ અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલની ...
Read More
Read More : https://www.youtube.com/watch?v=vDh9Ur4EtCo
Read More