ભાજપમાં જે રીતે આગ અને ભડકા થઈ રહ્યા છે તે જોતાં વિજયભાઈ રૂપાણીએ હેલીકોપ્ટર ના બદલે ફાયર ફાઈટર ખરીદવાની જરૂર હતી- જયરાજસિંહ તીડ ભગાડવા થાળી વગાડનાર જીતુ વાઘાણીને જગાડવા અને રૂપાણીજીને ભગાડવા ભાજપના જ ધારાસભ્યો થાળીઓ ખખડાવી રહ્યા છે- જયરાજસિંહ ...
Read MoreAuthor Archives:
રૂ. ૬,૯૩,૬૦૦૦ ની રકમ સાથે ગુજરાત ફેક કરન્સીમાં, દેશભરમાં અવ્વલ નંબરે. રૂ. ૨૦૦૦ના મૂલ્યની નકલી નોટોની ટકાવારી ૫૬ ટકાથી વધુ નોટબંધી એ ભ્રષ્ટાચાર, કાળાનાણા અને નકલી નોટોની સામેનો મહાયજ્ઞ છે તેવી વાતો કરનાર મોદી સરકારનું ‘નોટબંધી’ એ ‘નોટ બદલી’નું ઐતિહાસિક ...
Read Moreતેલ, પેટ્રોલ, ડીઝલ, દુધ, ગેસ, શાકબકાલાના લગલગાટ વધતાં ભાવોને પગલે ભાજપના મોંઘવારીના મુદ્દે ભૂગર્ભમાં – ભાજપની બોલતી બંધ થઈ તેલીયા રાજાઓ અને સરકારની મીલીભગતથી ખેડૂતો અને ખાનાર વર્ગને માર, સિંગતેલમાં સાત દિવસમાં રૂા. ૬૦ના ઉછાળા સાથે સિંગતેલનો ડબ્બો ૨૦૦૦/- રૂા. ...
Read Morekajalben modasa kajalben modasa 1
Read Moreગાંધીનગર અને ગુજરાતનાં યુવા સહકારી આગેવાન શ્રી પરેશ પટેલે કૃષક ભારતી કો-ઓપ લી. (કૃભકો) ન્યુ દિલ્હીનાં ડિરેક્ટર તરીકે બિનહરીફ વિજેતા થઈ ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. સૌથી મોટી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા કૃભકોના ૯ ડીરેક્ટરની યોજાયેલી ચૂંટણીમાં યુવા સહકારી ...
Read Moreવડોદરાના પાદરા ખાતે ઓક્સીજન રીફીલીગ કરતા બનેલી ગમખ્વાર અકસ્માતને કારણે ૫ શ્રમિકો પોતાના જીવ ગુમાવ્યા અને ૧૦ જેટલા શ્રમિકો ગંભીર રીતે ઘાયલ છે. ગુજરાતમાં ઔદ્યોગિક સલામતી માટેના નીતિ નિયમોને નેવે મુકતા વારંવાર શ્રમિકોના મોત થઈ રહ્યાં છે. ઔદ્યોગિક સલામતી ક્ષેત્રે ...
Read Moreભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહના ગુજરાતમાં સીસીટીવી અને ટેક્નોલોજીના માધ્યમથી : 11-01-2020
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહના ગુજરાતમાં સીસીટીવી અને ટેક્નોલોજીના માધ્યમથી ગુન્હાખોરીને કાબુમાં લેવા ૭૦૦૦ કેમેરા ગોઠવવાના એક કાર્યક્રમમાં હાજરી આપશે પણ મતલબ શું ? જયરાજસિંહ સીસીટીવી કેમેરા તો અરીસાની જેમ સત્ય દેખાડશે પણ માત્ર ભાજપ અને સરકારની આંખે જોતી પોલીસ ...
Read Moreરાજ્યમાં છેલ્લા ૭ દિવસમાં હત્યા, બળાત્કાર, લુંટ, એ.ટી.એમ. ઉપાડી જવા અને અમદાવાદમાં તો જ્વેલર્સ ઉપર ફાયરીંગ કરીને લુંટ, ફાયનાન્સ કંપનીઓમાં લાખો રૂપિયાની લુંટની ઘટના જે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ અને માઝા મુકેલ ગુન્હાખોરીને ઉજાગર કરે છે ત્યારે ગૃહ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર લખી રાજ્યની સાંપ્રત પરિસ્થિતિ અંગે ધ્યાન દોરવા અને ખેડૂતોના પ્રશ્નો અંગે સંવાદ કરવા તથા આવેદનપત્ર આપવા માટે સમય માંગ્યો છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક ...
Read Moreજવાહરલાલ નહેરુ યુનીવર્સીટી દિલ્હીમાં નિર્દોષ વિદ્યાર્થીઓ પર ભાજપ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ બુકાનીધારીઓએ હુમલો કર્યો હતો, તેના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા હતા. દિલ્હીના વિદ્યાર્થીઓના વિરોધની જ્વાળા ગુજરાત સુધી પહોંચી હતી અને ગુજરાતના એન.એસ.યુ.આઈ. તથા વિદ્યાર્થીઓ ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે ...
Read Moreઅમદાવાદ શહેર પ્રમુખશ્રી આસીફ પવાર તથા ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ હોદ્દેદારો સર્વશ્રી દિગ્વીજય દેસાઈ, નારણ ભરવાડ, પાર્થ દેસાઈ, ઉમંગ દેસાઈ વગેરે એ જણાવ્યુ છે કે એન.એસ.યુ.આઈ.ના હોદ્દેદારો ઉપર હિંસક હુમલો કરનાર સવારે વિદ્યાર્થીઓ રેલીની શરૂઆત કરે તે પહેલા જ એ.બી.વી.પી. ...
Read Moreદિલ્હી ખાતે વિદ્યાર્થીઓ – પ્રોફેસરો – શિક્ષણ જગત સાથે સંકળાયેલ સન્માનિત લોકો પર એબીવીપી અને ભાજપ પ્રેરિત ગુંડાઓ દ્વારા જે રીતે હથીયારો હુમલો કરવામાં આવ્યો એ હિચકારા હુમલાના વિરોધમાં ગુજરાત એન.એસ.યુ.આઈ. ના વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક રીતે એનો વિરોધ કરી રહ્યા હતા ...
Read More