Author Archives: Ashvin Gohil

ભુજ ખાતે આયોજિત “વિજય વિશ્વાસ રેલી”
18 Apr
0

ભુજ ખાતે આયોજિત “વિજય વિશ્વાસ રેલી”

Read More
Congress
16 Apr
0

મહુવા ખાતે આયોજિત “વિજય વિશ્વાસ રેલી”

Read More
11 Apr
0

Ambedkar Jayanti_Mangal Surajkar

Press note

Read More
11 Apr
0

ભારત સરકારની વન પર્યાવરણ મંત્રાલયના દસ્તાવેજી પુરાવા આધારે જુઠ્ઠાણાનો પર્દાફાશ કરતા ડૉ.મનીષ દોશી : 11-04-2019

સોરઠની વીર ધરતી, ગરવા ગીરનાર, ધર્મભૂમિ પર દેશના પ્રધાનમંત્રી પક્ષના પ્રચારમાં ગીરનાર રોપવેની મંજુરી અંગેના અર્ધસત્ય, જુઠ્ઠાણા ઉચ્ચારે તે કેટલે અંશે વ્યાજબી? ગીરનાર રોપવે માટે વન પર્યાવરણ ૨૭ સપ્ટેમ્બર, ૧૯૯૪ ની દરખાસ્તને મજુરી અને કોંગ્રેસ પક્ષની સરકારમાં વન પર્યાવરણ મંત્રાલય ...

Read More
10 Apr
0

રાજ્યના છ કરોડ નાગરિકોના વિશાળ હિતમાં મુખ્યમંત્રીશ્રી જવાબ આપે : 10-04-2019

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ “કોંગ્રેસ પક્ષના નેતા સંપર્કમાં છે” તેવા સમૂહ માધ્યમોમાં આપેલા નિવેદન અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ખુદ સ્વીકાર કર્યો છે કે, સૌથી વધુ ભ્રષ્ટાચાર ગૃહ ...

Read More
08 Apr
0

ભાજપે ફરી એક વખત રજુ કર્યું ઝુમલાપત્ર : 08-04-2019

ભાજપે ફરી એક વખત રજુ કર્યું ઝુમલાપત્ર ૧૨૫ કરોડની જનતા, ૧૨૫ જુઠ્ઠા વચનોનો ભાજપ પાસે જવાબ માંગે છે ૨૦૧૪ ની લોકસભા ચૂંટણી સમયે યુવાનો માટે દર વર્ષે ૨ કરોડ રોજગાર, ખેડૂતોની આવક બમણી, અર્થતંત્રને મજબૂત સહિત અનેક વચનો આપનાર ભાજપ-મોદી ...

Read More
07 Apr
0

રેલ્વે ભરતી બોર્ડ દ્વારા પરીક્ષા ફી પેટે લુંટ : 07-04-2019

ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના લાખો યુવાનોને રોજગાર માટે રેલ્વે ભરતી પરીક્ષાની ફી પેટે ૯૦૦ કરોડની લુંટ ચલાવનાર મોદી સરકાર દેશના બેરોજગારો યુવાનોને જવાબ આપે. વર્ષ-૨૦૧૩ માં પરીક્ષા ફી રૂ.૬૦/- હતી. જે વર્ષ-૨૦૧૬માં અધધ વધારો કરી મોદી સરકારે રૂ.૫૦૦/- એટલે પરીક્ષા ફીમાં ૮૫૦% જેટલો ...

Read More
06 Apr
0

૨૭,૩૫૭ લોકોની આત્મહત્યા, ૮૧,૨૬૦ આકસ્મિક અપમૃત્યુ સરકારી ચોપડે નોંધાયા : 06-04-2019

૨૭,૩૫૭ લોકોની આત્મહત્યા, ૮૧,૨૬૦ આકસ્મિક અપમૃત્યુ સરકારી ચોપડે નોંધાયા ગુજરાતમાં રોજ ૧૫ લોકો આત્મહત્યા કરી રહ્યા છે જયારે ૪૫ લોકોના આકસ્મિક અપમૃત્યુ થઈ રહ્યા છે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે આર્થિક સંકળામણ અનુભવતાં વધુ એક ખેડૂતને જીવન ટૂંકાવવાની ફરજ ...

Read More
05 Apr
0

લોકસભા ૨૦૧૯ માટે કોંગ્રેસ ચૂંટણી ઘોષણાપત્ર (મેનીફેસ્ટો) : 05-04-2019

લોકસભા ૨૦૧૯ માટે કોંગ્રેસ ચૂંટણી ઘોષણાપત્ર (મેનીફેસ્ટો) અંગે અમદાવાદ, રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહા સચિવ અને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારીશ્રી રાજીવ સાતવ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું ...

Read More
04 Apr
0

લોકસભા-૨૦૧૯ ની ઉમેદવારીપત્રક : 04-04-2019

લોકસભા-૨૦૧૯ ની ઉમેદવારીપત્રક ભરવાના અંતિમ દિવસ તા.૦૪/૦૪/૨૦૧૯ ના રોજ કચ્છ, પાટણ, ગાંધીનગર, જામનગર, અમદાવાદ પૂર્વ, સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર, સુરત, ભરૂચ, દાહોદ અને ખેડાના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ સંબંધિત ચૂંટણી અધિકારીશ્રી સમક્ષ ઉમેદવારીપત્રક રજુ કર્યું હતું. ૨૬ લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ...

Read More
17 Mar
0

“हर खेत को पानी, हर हाथ को काम”ના રૂપાળા સુત્રો : 17-03-2019

“हर खेत को पानी, हर हाथ को काम”ના રૂપાળા સુત્રો અને વચનોની લાણી કરીને ગુજરાતના તત્કાલિન ખુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રીએ ૨૦૧૨માં વિધાનસભાની ચુંટણી સમયે રૂપિયા ૧૦,૦૦૦ કરોડની સૌની યોજનાની જાહેરાત કરી હતી. ત્યારે જાહેર કર્યું હતું કે સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો ...

Read More
14 Mar
0

આતંકવાદની લડાઈમાં ભારતને સહયોગ ન આપનાર ચીનને શા માટે કરોડો રૂપિયાના ધંધા-રોજગાર અને ચીની કંપનીઓને રેડ કાર્પેટ ? : 14-03-2019

Press Note

Read More