Author Archives: Ashvin Gohil

25 Jun
0

ગુજરાતના સામાન્ય-મધ્યમવર્ગ પરિવારોનું આરોગ્ય કથળ્યું : 25-06-2020

ભાજપ શાસનમાં ઉદ્યોગપતિ-ઉદ્યોગગૃહોનું આરોગ્ય સુધર્યુ છે પણ ગુજરાતના સામાન્ય-મધ્યમવર્ગ પરિવારોનું આરોગ્ય કથળ્યું છે. ભાજપ સરકારના દિશાવિહીન, ભ્રષ્ટ આરોગ્ય વિભાગની નિતીરીતીના કારણે તેની કિંમત ગુજરાતની જનતાને ચૂકવવી પડી રહી હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ...

Read More
24 Jun
0

તારીખ ૨૨.૦૬.૨૦૨૦ ના રોજ મોબાઇલ પશુ દવાખાનાનું રાજ્યના મુખ્યમંત્રીએ : 24-06-2020

તારીખ ૨૨.૦૬.૨૦૨૦ ના રોજ મોબાઇલ પશુ દવાખાનાનું રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યના ૪૬૦ પશુ દવાખાનાનો વહીવટ 108 ના કમઁચારીઓનુ શોષણ કરતી GVK EMRI ખાનગી કંપનીને આપીને તેનુ લોકાર્પણ સમારોહ યોજ્યો…. આમ રાજય સરકાર પોતાના તંત્ર કરતા ખાનગી કંપનીઓ ઉપર વધુ ભરોસો રાખી ...

Read More
24 Jun
0

પ્રજાને મોંઘવારીમાંથી રાહત મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી તાલુકા સ્તરે દેખાવો પ્રદર્શન યોજાયા. : 24-06-2020

ભાજપ સરકાર દ્વારા સતત પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરી નફાખોરી- લુટતંત્ર કરે તે કેટલે અંશે વ્યાજબી? પ્રજાને મોંઘવારીમાંથી રાહત મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી તાલુકા સ્તરે દેખાવો પ્રદર્શન યોજાયા. જનવિરોધી ભાજપ સરકાર રોજી-રોટી, રોજગાર આપવા અને આર્થીક સંકટ દુર ...

Read More
23 Jun
0

ગુજરાતની ભાજપા સરકાર “મેઈડ ઈન ચાઈના” ના ૪૦,૦૦૦ જેટલા ટેબલેટ ૫૮ કરોડ રૂપિયાની માતબર રકમથી ખરીદી : 23-06-2020

ભારતની સરહદમાં ઘૂસણખોરી કરનાર અને ભારતના ૨૦ જવાનોને શહીદ કરનાર ચાઈના સામે સમગ્ર દેશ અને દેશવાસીઓ, વિવિધ સંગઠનો સબક શીખવાડો તેવા આક્રોશ સાથે ચાઈના ના ઉત્પાદનનો બહિષ્કાર કરી રહ્યા છે તેવો સમયે ગુજરાતની ભાજપા સરકાર “મેઈડ ઈન ચાઈના” ના ૪૦,૦૦૦ ...

Read More
જગન્નાથ મંદિર ખાતે જગન્નાથજીની આરતી તથા દર્શન કરતા કોંગ્રેસ આગેવાનો
22 Jun
0

જગન્નાથ મંદિર ખાતે જગન્નાથજીની આરતી તથા દર્શન કરતા કોંગ્રેસ આગેવાનો

Read More
17 Jun
0

કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન : 17-06-2020

કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી અર્જુનભાઇ મોઢવાડિયા. કોંગ્રેસ પક્ષ દ્વારા સતત પંદરમાં વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ...

Read More
17 Jun
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી મનહરભાઈ પટેલે જણાવ્યું હતું કે, : 17-06-2020

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી મનહરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચિત્રા મોક્ષમંદિર પાસે જી.આઈ.ડી.સીમાં આર.સી.સી બોક્ષ ડ્રેઇન બનાવવાના કામમાં થતી ગેરરીતિ અને હલકી ગુણવતાવાળા થતા કામ અટકાવીને પગલા ભરવા અગેની રજુઆત કલેક્ટરશ્રી, ભાવનગર મહાનગર પાલિકાને કરવામાં આવી છે.  શ્રી ...

Read More
“કારકિર્દીના ઉંબરે”ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન
17 Jun
0

“કારકિર્દીના ઉંબરે”ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન

Read More
16 Jun
0

શ્રી જયેશભાઈ શાહના નિધન અંગે ઘેર શોકની : 16-06-2020

Press Note

Read More
12 Jun
0

અઢિયા સમિતિના વચગાળા રીપોર્ટનો વિરોધ : 12-06-2020

Read More
12 Jun
0

કોંગ્રેસના ધારાસભ્યોને લલચાવવાની, લાલચમાં ના આવે તો ધાક- ધમકી આપવાની ભાજપ સરકારની નીતિ: અમીત ચાવડા : 12-06-2020

કોંગ્રેસના ધારાસભ્યોને લલચાવવાની, લાલચમાં ના આવે તો ધાક- ધમકી આપવાની ભાજપ સરકારની નીતિ: અમીત ચાવડા કોરોના મહામારી સામે લડવામાં, લોકોના જીવ બચાવવામાં નિષ્ક્રિય અને નિષ્ફળ ભાજપ સરકાર લોકશાહી મુલ્યોને બાજુ પર મુકીને શામ- દામ- દંડ ભેદની નીતિથી ચૂંટણી જીતવાના પ્રયત્નોમાં લાગી છે. ...

Read More
બોલશે યુવા  બોલશે ગુજરાત
11 Jun
0

બોલશે યુવા બોલશે ગુજરાત

Read More