Author Archives: Ashvin Gohil

09 May
0

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના આજરોજ થયેલા જાહેર થયેલા પરિણામમાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને અભિનંદન : 09-05-2019

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના આજરોજ થયેલા જાહેર થયેલા પરિણામમાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ સફળતા પ્રાપ્ત કરી છે તેમને અભિનંદન પરંતુ જે ...

Read More
07 May
0

કોંગ્રેસ પક્ષમાં જોડતા ભૂતપૂર્વ સાર્જન્ટશ્રી અનીલ કુમાર કૌશિક (ફ્લાઈટ એન્જીનીયર, ભારતીય વાયુ સેના) : 07-05-2019

ભૂતપૂર્વ સાર્જન્ટશ્રી અનીલ કુમાર કૌશિક (ફ્લાઈટ એન્જીનીયર, ભારતીય વાયુ સેના) પ્રદેશ પ્રમુખ માનનીયશ્રી અમીતભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં “રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. આજ રોજ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદ સાથે વાર્તાલાપ કરતાં ગુજરાત પ્રદેશ ...

Read More
04 May
0

ભાજપની અણઆવડતના લીધે ગુજરાતમાં દુષ્કાળથી પણ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ:ડૉ.હિમાંશુ પટેલ : 04-05-2019

ભાજપની અણઆવડતના લીધે ગુજરાતમાં દુષ્કાળથી પણ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ:ડૉ.હિમાંશુ પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ આગેવાનો તા.૭મે થી તા.૧૦મી મે દરમિયાન ગુજરાતના વિવિધ જીલ્લાઓ અને તાલુકાઓમાં પાણીના પ્રશ્નો અંગે મુલાકાત લેશે ગુજરાતની ભાજપની અણઆવડતના લીધે ગુજરાતમાં દુષ્કાળથી પણ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું ...

Read More
03 May
0

ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા ખાનગી માલિકો પાસેથી ભાડે લીધેલી બસો પૈકી ફકત અન્યો રાજયોમાં જતી બસોમાં…. : 03-05-2019

ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા ખાનગી માલિકો પાસેથી ભાડે લીધેલી બસો પૈકી ફકત અન્યો રાજયોમાં જતી બસોમાં ફકત ગુજરાત વિસ્તારના ભાડાની રકમમાં ૨૫% ડીસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત ખાનગી ઓપરેટર ચાર્ટડ સ્પીડ પ્રા. લી. કંપનીના માલિક શ્રી પંકજ ...

Read More
02 May
0

૨૦૧૮માં સંગ્રહ કરેલું પાણી હવામા ઉડી ગયું કે…… ભ્રષ્ટાચારની કેનાલોમાં…? : 02-05-2019

૨૦૧૮માં સંગ્રહ કરેલું પાણી હવામા ઉડી ગયું કે…… ભ્રષ્ટાચારની કેનાલોમાં…? ભાજપ સરકારના મળતિયાઓ-આશીર્વાદથી ૧૦ હજાર કરોડનો પાણીનો ગેરકાયદેસર વેપાર ચલાવી રહ્યા છે ભાજપ સરકાર ૧૮ વર્ષથી પાણીના નામે અને પાણી યોજનાઓના નામે રાજનીતિ કરી રહી છે રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીએ ...

Read More
22 Apr
0

કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચને લેખિતમાં ગંભીર બાબત અંગે કરેલી ફરિયાદ : 22-04-2019

ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આંગળીઓ પર સહી લગાડી દેવામાં આવી હોવાની ફરિયાદ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉ.સી.જે.ચાવડાએ પણ ચૂંટણીપંચને કરી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચને લેખિતમાં ગંભીર બાબત અંગે કરેલી ફરિયાદમાં મતદારોને તાત્કાલિક ન્યાય આપવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...

Read More
21 Apr
0

લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થાય તે પહેલા સાંજે 4:00 કલાકે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ : 21-04-2019

લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થાય તે પહેલા સાંજે 4:00 કલાકે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા અને  અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી શ્રી રાજીવ સાતવજીએ જણાવ્યું હતું કે લોકસભાની ...

Read More
19 Apr
0

કોંગ્રેસ પક્ષના સ્ટાર પ્રચારક, યુવા નેતાશ્રી હાર્દિક પટેલ પર થયેલા હિંસક હુમલાને વખોડી કાઢતાં : 19-04-2019

કોંગ્રેસ પક્ષના સ્ટાર પ્રચારક, યુવા નેતાશ્રી હાર્દિક પટેલ પર થયેલા હિંસક હુમલાને વખોડી કાઢતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ, મોંઘા શિક્ષણ, ડોનેશન લુંટ, સરકારી નોકરીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ગેરરીતી, ફીક્ષ ...

Read More
19 Apr
0

પત્રકાર પરિષદને સંબોધન કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી કપિલ સિબ્બલ : 19-04-2019

આજરોજ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી કપિલ સિબ્બલએ જણાવ્યું હતું કે, ૮મી નવેમ્બર,૨૦૧૬ ના રોજ વડાપ્રધાન દ્વારા રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/- ની ચલણી નોટો રદ્દ કરવાનો નિર્ણય, સ્વતંત્ર ભારતના ...

Read More
બાજીપુરા ખાતે આયોજિત “વિજય વિશ્વાસ રેલી”
19 Apr
0

બાજીપુરા ખાતે આયોજિત “વિજય વિશ્વાસ રેલી”

Read More
18 Apr
0

આખા દેશમાં કબીર પંથીશ્રી સંત રામપાલ મહારાજના ૯૫૩ અનુયાયીઓ સામે વિવિધ : 18-04-2019

આખા દેશમાં કબીર પંથીશ્રી સંત રામપાલ મહારાજના ૯૫૩ અનુયાયીઓ સામે વિવિધ પોલીસ કેસ કરી ખોટી રીતે હેરાન-પરેશાન કરી ભારતના નાગરિકોને રાજદ્રોહ જેવા ખોટા પોલીસ કેસ કરી યાતનાઓ આપી છે. ભારત દેશના હિંદુ ધર્મના કબીર પંથી સંતશ્રી રામપાલ મહારાજના કરોડો અનુયાયીઓની ...

Read More
વંથલી ખાતે આયોજિત “વિજય વિશ્વાસ રેલી”
18 Apr
0

વંથલી ખાતે આયોજિત “વિજય વિશ્વાસ રેલી”

Read More