https://gujarati.abplive.com/videos/news/politics-amit-chavda-urged-cm-rupani-for-free-ration-for-poor-people-510109
Read MoreAuthor Archives:
રાજ્યના વિવિધ જિલ્લામાં ફસાયેલા નાગરીકોને આરોગ્યની ચકાસણી કરી વતન જવા મંજૂરી આપવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, સગર્ભા મહિલા, વૃધ્ધો અને નાના બાળકોને વતન સુધી પહોંચાડવા સરકાર દ્વારા વ્યવસ્થા કરવી જોઈએ. ...
Read More
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાને લઈને વધુ એક કોંગ્રેસના સભ્યનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ ગઈ કાલે તેમનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. કોંગ્રેસમાં કોરોનાને લઈને થતી મીટીંગોને પગલે ક્યાંક કોરોનાનું સંક્રમણ લાગ્યું તો ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રવક્તા અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનના નિધન અંગે ઘેરા શોકની લાગણી સાથે શોકાંજલી પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા અને સાંસદ માન.શ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, શ્રી બદરૂદ્દીન શેખ મહેનતુ ...
Read MoreGUJARAT CONGRESS Aavedan Patra
Read Moreઆજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ કોરોના સામેની લડત અને સંઘર્ષમાં જોડાયું છે. તા. ૩૦મી જાન્યુઆરીના રોજ WHO દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવી હતી ...
Read Moreએક્સાઈઝ ડ્યૂટીમાં રૂા. ૩ ના વધારાથી પ્રજાના ખીસ્સા ખંખેરતી કેન્દ્ર સરકારઃ મોંઘવારીના વધુ એક મારથી પ્રજા પરેશાન. કેન્દ્રની મોદી સરકારે નવેમ્બર-૨૦૧૪ થી જાન્યુઆરી-૨૦૨૦ પેટ્રોલ પર ૧૪૨.૪૧ ટકા અને ડીઝલ પર ૪૨૮.૯૩ ટકા એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકી દીધો છે. કેન્દ્ર સરકાર ...
Read Moreકેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારના પાપે દેશની ૧૩૦ કરોડ અને ગુજરાતની છ કરોડ નાગરીકો મોંઘવારીના મારથી હેરાન પરેશાન થઇ ગયા છે. જન વિરોધી નીતિ, મોંઘવારીનો માર, બેરોજગારી આસમાને, મહિલા સુરક્ષા મુદ્દે નિષ્ફળ ભાજપ સરકાર સામે મહિલા કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં મોટી ...
Read More૨,૧૭,૨૭૮ કરોડનું અંદાજ પત્ર એક દિશાવિહીન અંદાજપત્ર ગણાય કેમ કે, સરકારનું આયોજન જુદા જુદા ક્ષેત્રોમાં કરેલી ફાળવણી તથા એ ક્ષેત્રે ખરા અર્થમાં ફંડની જરૂરીયાતમાં તફાવત સ્પષ્ટ કરે છે જેમ કે, કૃષિ ક્ષેત્રે- કમોસમી વરસાદ, પાક નુક્શાન, મોંઘા બિયારણ તથા કૃષિ ...
Read More