મોટા ઉદ્યોગગૃહોને ૨૪ કલાક વિજળી, પાણી અને સસ્તી જમીન, વેરામાં માફી સહિતના કરોડો રૂપિયાના લાભો આપનારી ભાજપ સરકાર ખેડૂતોને સતત અન્યાય કરી રહી છે : ડૉ. મનિષ દોશી પાંચ વર્ષમાં ઉદ્યોગોને દિવસે ૧,૬૫,૭૦૨ મીલીયન યુનિટની સામે ખેતી માટે રાત્રીના સમયે ...
Read MoreAuthor Archives:
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પર ગુજરાતના ખેડૂતોની સુખ અને સમૃદ્ધી માટે ઉપયોગી પીવાનું, સિંચાઈનું પાણી મળી રહે એ ઉદ્દેશ્યથી કોંગ્રેસપક્ષના શાસનમાં સ્થપાયેલ સરદાર સરોવર ડેમની મુખ્ય નહેરોનું ૯૦ ટકા જેટલુ કામ પૂર્ણ થયા હોવા છતાં ભ્રષ્ટ ભાજપ સરકારના શાસનમાં નહેરોનું ...
Read Moreખેડૂતોની પાક વીમાની તથા તેના અખતરાની સર્વેની સાચી માહિતી આપવામાં દેશની એકતા અને અખંડિતતા કઈ રીતે જોખમાય છે તે સરકાર જણાવે : અમીત ચાવડા સરકાર જો ખરેખર ખેડૂતોનો હિત ઈચ્છતી હોય અને થયેલ નુકસાનનું સાચુ વળતર ચૂકવવા માંગતી હોય તો ...
Read Moreભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૫માં સ્થાપના દિવસની ઉજવણી, કોંગ્રેસ સેવાદળના સ્થાપના દિન ઉજવણી પ્રસંગે યોજાયેલ ‘‘સંવિધાન બચાવો… ભારત બચાવો’’ કૂચના પ્રસ્થાન પહેલા ધ્વજવંદન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, સેવા, ...
Read Moreભાજપ સરકારની વિકાસની વાતનો પરપોટો ગુડ ગર્વનન્સના રિપોર્ટમાં ફૂટી ગયો. શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ન્યાય પાછળના નાણાં અન્ય હેતુ માટે ખર્ચવાના કારણે આ સ્થિતીનું નિર્માણ થયું છે. કૃષિ, આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રમાં ગુજરાત ૧૧માં સ્થાને છે : દેશના ટોપ ૧૦ ...
Read Moreજે કામ નાયબ મામલતદાર અને તાલુકા મામલતદાર દ્વારા થતું હતું તે હવે મુખ્ય પ્રધાન અને તેનું પ્રધાન મંડળ પ્રસિદ્ધિ લેવા અને ખેડૂતો માટે ચિંતા કરતા હોય તેવો દેખાવો માટે કરી રહ્યાં છે. ગુજરાતના મુખ્ય પ્રધાનને સારો વહીવટ કરવાના બદલે જાહેરાતો ...
Read Moreતાજેતરમાં રાજકોટ ખાતે ટેકાનાં ભાવે મગફળી ખરીદવામાં મોટા પાયે વચેટીયા અને અધિકારીઓની સાઠગાંઠનાં પર્દાફાશ પછી પણ રાજ્યના અન્નનાગરિક પુરવઠા મંત્રી અને ભાજપ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. રાજકોટ ખાતે પર્દાફાશ કૌભાંડમાં ભેજ, માટી અને ગુણવત્તાના નામે મગફળી રીજેક્ટ કરવામાં ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાના અધ્યક્ષ સ્થાને આજરોજ ગુજરાત કિસાન કોંગ્રેસની કારોબારી અને જીલ્લા પ્રમુખશ્રીઓની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં મુખ્ય મહેમાન તરીકે ઓલ ઈન્ડિયા કિસાન કોંગ્રેસના વાઈસ ચેરમેનશ્રી સુરેન્દ્રભાઈ સોલંકીએ હાજરી આપી હતી. રાજ્યમાંથી વિવિધ જીલ્લાના કિસાન ...
Read Moreવિદ્યાર્થીઓ – યુવાશક્તિનો વિજય : સત્યમેવ જયતે તાજેતરના ૧ વર્ષમાં જ જુદી જુદી પરીક્ષાઓ રદ્ કરવાની ફરજ પડી. ગુજરાત સરકાર બેરોજગારીનો આંકડો ઓછો દેખાડવા વર્ગ-૩ ની સરકારી નોકરી માટે ધોરણ-૧૨ પાસ વિદ્યાર્થીઓને બાકાત રાખી રહી છે : અમીત ચાવડા ગુજરાત ...
Read Moreપૂજ્ય મહાત્મા ગાંધીના નેતૃત્વમાં પંડિત જવાહરલાલ નહેરુ, સરદારસાહેબ, મૌલાનાસાહેબ સહિતના હજારો નામી – અનામી મહાનુભાવોના બલિદાનથી મળેલ મહામુલી આઝાદી બાદ આઝાદ ભારતની જે મુલ્યો અને આદર્શ સાથે સ્થાપના થઈ તે મુલ્યો, સંવિધાન, આદર્શોને ઉલટાવવા અને દેશને કમજોર કરવા માટેના ભારતીય ...
Read Moreભાજપ સરકારની પ્રજા વિરોધી, યુવા વિરોધી, મહિલા વિરોધી નીતિને કારણે શિક્ષણનું ખાનગીકરણ – વેપારીકરણ, શિક્ષીત યુવાનોમાં બેરોજગારી, કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે ગાંધીનગર ખાતે ગુજરાતના યુવાનોને ન્યાય મળે, મહિલાઓને સુરક્ષા મળે અને ખેડૂતોને ૧૦૦ ટકા પાકવીમો મળે ...
Read More