૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા, ટેકનોલોજીના માધ્યમથી સામાન્ય માનવીના જીવનમાં બદલાવના જ્ઞાતા ભારતરત્ન પૂર્વ વડાપ્રધાનશ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિએ રાજીવજીની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કર્યા બાદ આયોજીત “૧૮ વર્ષે પ્રથમ વખત મતાધિકાર પ્રાપ્ત કરનાર યુવા મતદારો” અને “સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ચૂંટાયેલા મહિલા જનપ્રતિનિધિઓના” સન્માન ...
Read MoreAuthor Archives:
ભાજપ અને તેમની ભગીની સંસ્થાઓ પહેલા રાષ્ટ્રપુરુષો અને મહાત્મા ગાંધી વિરૂધ્ધ સતત ઝેર ઓકવાનું, અપમાનજનક ભાષા બોલવાની અને પાછળથી આ પ્રકારના નિવેદનોથી છેડો ફાડવાની ભાજપની નિતી શું આ જ છે ભાજપનો રાષ્ટ્રવાદ ? શું સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન ભાજપનું વાસ્તવિક જીવનશૈલી ...
Read Moreદેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લઈ અછતગ્રસ્તનો વાસ્તવિક ચિતાર રજુ કરતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લઈ અછતગ્રસ્તનો વાસ્તવિક ચિતાર રજુ કરતા જણાવ્યું હતું કે, 1 ડિસેમ્બર 2018 થી કલ્યાણપુર અને ...
Read Moreભાજપ સરકારની ફીક્ષ-પે, કોન્ટ્રાક્ટ પ્રથાની અન્યાયી નિતિનું સતત ભોગ બની રહેલ લાખો કર્મચારીને રાહતરૂપ – આશિર્વાદરૂપ નામદાર વડી અદાલતના ચુકાદાને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ફીક્ષ-પે, કોન્ટ્રાક્ટ પ્રથાની શોષણ નિતિનો ...
Read Moreમોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલ કગથરાનું પશ્ચિમ બંગાળના બહેરામપુરમાં અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. ધારાસભ્ય લલિતભાઈ કગથરાના પુત્ર સહિત પરિવારજનો પશ્ચિમ બંગાળમાં ફરવા ગયા હતા. જ્યાં કલકત્તાથી ફલાઈટમાં ...
Read Moreધોરણ-૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થતાની સાથે જ વિદ્યાર્થી-વાલીઓ માટે ક્યાં પ્રવેશ મળશે, કેવી રીતે પ્રવેશ મળશે તે ચિંતાનો વિષય છે. ગુજરાત યુનીવર્સીટી દ્વારા ચાલતાં અભ્યાસક્રમોમાં એમ.બી.એ. (૫-વર્ષ), એમ.એસ.સી.આઈ.ટી. (૫-વર્ષ) સહિતના અભ્યાસક્રમો સમગ્ર ગુજરતના વિદ્યાથી-વાલીઓ માટે પ્રથમ પસંદગી ...
Read More“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ-ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી અને સાંસદશ્રી રાજીવ સાતવજી અને પૂર્વ ...
Read Moreસામાજીક નવચેતના અને વ્યસન મુક્તિ માટે સમગ્ર જીવણ ખર્ચી દેનાર સદારામ બાપુની પાલખી યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સેવાના ભેખધારી અને સામાન્ય માણસના જીવનમાં પરિવર્તન માટે સતત ...
Read Moreદેશને અંગ્રેજોની ગુલામીથી મુક્ત કરાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દેશને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતમાં લોકો સૌની સાથે હળીમળીને રહેવામાં માને છે, તેવા શાંતિપ્રિય અને સંપીલા ગુજરાતમાં આજે ભાજપના શાસનમાં સામાજિક અત્યાચારોની ઘટનાઓ વારંવાર બની રહી છે અને સત્તાધીશોના ...
Read Moreપોલીસ તંત્ર કાયદો હાથમાં લઈને જાતે જ સજા આપવાની માનસિક્તાના લીધે ગુજરાતમાં માનવ અધિકારોનું સતત હનન થઈ રહ્યું છે. કસ્ટોડીયલ ડેથનો સુરેન્દ્રનગર ખાતે બનેલ ગંભીર બનાવ છતાં તંત્ર આંખ આડા કાન કરે તેવા સંજોગોમાં ભોગ બનેલ બ્રહ્મસમાજના યુવાનના પરિવારને ન્યાય ...
Read More