પરપ્રાંતિય શ્રમિકોની ગુજરાત કોંગ્રેસ મદદ કરશે. જેમાં ફોર્મ અને ભાડાની વ્યવસ્થા કોંગ્રેસ કરશે એમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાે જણાવ્યુ છે. તથા શ્રમિકોને જિલ્લા કોંગ્રેસનો સંપર્ક કરવા કહ્યુ છે. Read More : http://www.sandeshnews.tv/city-news/ahmedabad/region-congress-president-amit-chavdas-appeal/?fbclid=IwAR2Qxi9vRGT56lihxAhpUJ6kuFh_VOyZWnyrHvIUwxNCYHHS4jkPjfv0DNY
Read MoreAuthor Archives:
અમદાવાદ : રાજ્યમાંથી પરપ્રાંતિયોના વતન પરત જવા માટે વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનના મારફતે પરપ્રાંતીયોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. પરપ્રાંતીયો પાસેથી ટિકિટનું ભાડું વસૂલવામાં આવતું હોવાના મુદ્દે કોંગ્રેસે રાજકારણમાં ઝંપલાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાષ્ટ્રવ્યાપી હિજરત ...
Read Moreગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પોતાના વતનના મિત્રની કંપનીનું ધમણ-1 નામનું ઓક્સીજન સપ્લાય મશીનને વેન્ટીલેટરમાં ખપાવી દુનિયાભરમાં માર્કેટિંગ કર્યું – અમિત ચાવડા કોરોના મહામારીના સમયમાં ક્યારેય સિવિલ હોસ્પિટલમાં નહિ ફરકેલા મુખ્યમંત્રીશ્રી ધમણ-1નું લોન્ચિંગ કરવા પોતે ઉપસ્થિત રહ્યા અને ધૂમ-ધડાકા ભેર પ્રચાર પ્રસાર કર્યો ...
Read More
કોરોનાની મહામારી વિરુદ્ધ ચાલી રહેલી લડાઈ માટે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનના કારણે લાંબા સમયથી મજૂરો દેશમાં અલગ અલગ ભાગમાં ફસાયેલા હતા. જો કે, દેશમાં ત્રીજી વખત લોકડાઉન લંબાવામાં આવતા મજૂરોની હાલત વધારે કફોડી બની છે. ત્યારે આવા સમયે કેન્દ્રની મોદી ...
Read More
દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આ દરમિયાન મોદી સરકાર દ્વારા લોકોને આરોગ્ય સેતુ એપ્લિકેશનને મોબાઇલમાં ડાઉનલોડ કરવા સતત અપીલ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોગ્ય સેતુ એપ્લિકેશન પર સવાલો ઉઠાવ્યા છે. આરોગ્ય સેતુ એપ્લિકેશનને ...
Read More
દુનિયા કોરોના વાયરસ મહામારી સામે ઝઝુમી રહી છે. આ વાયરસથી મરનારાઓની સંખ્યા 2 લાખ 28 હજારથી વધારે થઈ ગઈ છે અને સંક્રમિતોની સંખ્યા 32 લાખની પાર છે. જો કે દુનિયાનાં બાકીનાં દેશોની સરખામણીમાં ભારતમાં આની અસર ઓછી જોવા મળી રહી ...
Read More
શ્વિક મહામારી કોરોના વાયરસની સામે જંગ લડવા અનેક કોરના વોરિયર્સ મેદાનમાં ઉતર્યા છે. આ જ પ્રકારની જંગ લડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના બહેરામપુરા, દુધવાળી ચાલીમાં રહેતા જયંતીભાઇ બાબુભાઇ પરમાર, સફાઈ કામદારની ફરજ દરમ્યાન કોરોના વાયરસનો ચેપ લાગતા દુ:ખદ અવસાન પામેલ છે. ...
Read More
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે અર્થતંત્ર અને સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાતોની સાથે વાતચીત કરી પોતાની શ્રૃંખલા શરૂ કરી છે. આ શ્રૃંખલાની અંતર્ગત તેઓ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર ગવર્નર રઘુરામ રાજન સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરી. રાહુલે રાજનના જવાબથી પીએમ ...
Read More
Read More : https://epaper.navgujaratsamay.com/c/51478110
Read More
કોરોના લોકડાઉનને ભારતે ચતુરાઈપૂર્વક, ગણતરીપૂર્વક અને આયોજનબદ્ધ રીતે હટાવીને ઇકોનોમીને ખુલ્લી મૂકવી પડશે. ઇકોનોમીમાં લોકડાઉનને લાંબા સમય સુધી ચાલુ રાખી શકાય નહીં. લોકડાઉન બીજા તબક્કામાં લંબાવવું પડયું તેનો મતલબ એમ કે લોકડાઉનનો પહેલો તબક્કો સફળ રહ્યો નથી તેમ રિઝર્વ બેન્ક ...
Read More
કોરોના સંકટની વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાંતોની સાથે ચર્ચા કરવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત તેમણે ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રાઘુરામ રાજન સાથે અર્થવ્યવસ્થા પર ચર્ચા કરી ગતી. આ દરમિયાન રઘુરામ રાજને જણાવ્યું કે, ...
Read More
સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હવે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ નીરવ મોદી, મેહુલ ચોકસી સહીત ભાજપના મિત્રોના નામ બેંક ચોરોના લીસ્ટમાં દાખલ કરી દીધા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વયનાડના સાંસદ રાહુલ ગાંધીએ મોદી ...
Read More