Author Archives: Ashvin Gohil

16 Jan
0

‘‘અચ્છે દિન’’ ના વાયદા ‘‘બહુત હુઈ મહંગાઈ કી માર… અબકી બાર….’’ જેવા રૂપાળા સૂત્રોથી : 16-01-2020

તેલ, પેટ્રોલ, ડીઝલ, દુધ, ગેસ, શાકબકાલાના લગલગાટ વધતાં ભાવોને પગલે ભાજપના મોંઘવારીના મુદ્દે ભૂગર્ભમાં – ભાજપની બોલતી બંધ થઈ તેલીયા રાજાઓ અને સરકારની મીલીભગતથી ખેડૂતો અને ખાનાર વર્ગને માર, સિંગતેલમાં સાત દિવસમાં રૂા. ૬૦ના ઉછાળા સાથે સિંગતેલનો ડબ્બો ૨૦૦૦/- રૂા. ...

Read More
13 Jan
0

Press Note on 13-01-2020

kajalben modasa kajalben modasa 1

Read More
13 Jan
0

ગુજરાતનાં જાણીતા સહકારી આગેવાન પરેશ પટેલની કૃભકોનાં ડીરેક્ટર તરીકે વિજયી હેટ્રીક : 13-01-2020

ગાંધીનગર અને ગુજરાતનાં યુવા સહકારી આગેવાન શ્રી પરેશ પટેલે કૃષક ભારતી કો-ઓપ લી. (કૃભકો) ન્યુ દિલ્હીનાં ડિરેક્ટર તરીકે બિનહરીફ વિજેતા થઈ ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. સૌથી મોટી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા કૃભકોના ૯ ડીરેક્ટરની યોજાયેલી ચૂંટણીમાં યુવા સહકારી ...

Read More
11 Jan
0

વડોદરાના પાદરા ખાતે ઓક્સીજન રીફીલીગ કરતા બનેલી ગમખ્વાર અકસ્માતને કારણે : 11-01-2020

વડોદરાના પાદરા ખાતે ઓક્સીજન રીફીલીગ કરતા બનેલી ગમખ્વાર અકસ્માતને કારણે ૫ શ્રમિકો પોતાના જીવ ગુમાવ્યા અને ૧૦ જેટલા શ્રમિકો ગંભીર રીતે ઘાયલ છે. ગુજરાતમાં ઔદ્યોગિક સલામતી માટેના નીતિ નિયમોને નેવે મુકતા વારંવાર શ્રમિકોના મોત થઈ રહ્યાં છે. ઔદ્યોગિક સલામતી ક્ષેત્રે ...

Read More
11 Jan
0

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહના ગુજરાતમાં સીસીટીવી અને ટેક્નોલોજીના માધ્યમથી : 11-01-2020

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહના ગુજરાતમાં સીસીટીવી અને ટેક્નોલોજીના માધ્યમથી ગુન્હાખોરીને કાબુમાં લેવા ૭૦૦૦ કેમેરા ગોઠવવાના એક કાર્યક્રમમાં હાજરી આપશે પણ મતલબ શું ? જયરાજસિંહ સીસીટીવી કેમેરા તો અરીસાની જેમ સત્ય દેખાડશે પણ માત્ર ભાજપ અને સરકારની આંખે જોતી પોલીસ ...

Read More
09 Jan
0

રાજ્યમાં છેલ્લા ૭ દિવસમાં હત્યા, બળાત્કાર, લુંટ, એ.ટી.એમ. ઉપાડી જવા : 09-01-2020

રાજ્યમાં છેલ્લા ૭ દિવસમાં હત્યા, બળાત્કાર, લુંટ, એ.ટી.એમ. ઉપાડી જવા અને અમદાવાદમાં તો જ્વેલર્સ ઉપર ફાયરીંગ કરીને લુંટ, ફાયનાન્સ કંપનીઓમાં લાખો રૂપિયાની લુંટની ઘટના જે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ અને માઝા મુકેલ ગુન્હાખોરીને ઉજાગર કરે છે ત્યારે ગૃહ ...

Read More
09 Jan
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ : 09-01-2020

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર લખી રાજ્યની સાંપ્રત પરિસ્થિતિ અંગે ધ્યાન દોરવા અને ખેડૂતોના પ્રશ્નો અંગે સંવાદ કરવા તથા આવેદનપત્ર આપવા માટે સમય માંગ્યો છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક ...

Read More
08 Jan
0

જવાહરલાલ નહેરુ યુનીવર્સીટી દિલ્હીમાં નિર્દોષ વિદ્યાર્થીઓ પર ભાજપ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ બુકાનીધારીઓએ હુમલો : 08-01-2020

જવાહરલાલ નહેરુ યુનીવર્સીટી દિલ્હીમાં નિર્દોષ વિદ્યાર્થીઓ પર ભાજપ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ બુકાનીધારીઓએ હુમલો કર્યો હતો, તેના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા હતા. દિલ્હીના વિદ્યાર્થીઓના વિરોધની જ્વાળા ગુજરાત સુધી પહોંચી હતી અને ગુજરાતના એન.એસ.યુ.આઈ. તથા વિદ્યાર્થીઓ ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે ...

Read More
08 Jan
0

અમદાવાદ શહેર પ્રમુખશ્રી આસીફ પવાર તથા ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ હોદ્દેદારો : 08-01-2020

અમદાવાદ શહેર પ્રમુખશ્રી આસીફ પવાર તથા ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ હોદ્દેદારો સર્વશ્રી દિગ્વીજય દેસાઈ, નારણ ભરવાડ, પાર્થ દેસાઈ, ઉમંગ દેસાઈ વગેરે એ જણાવ્યુ છે કે એન.એસ.યુ.આઈ.ના હોદ્દેદારો ઉપર હિંસક હુમલો કરનાર સવારે વિદ્યાર્થીઓ રેલીની શરૂઆત કરે તે પહેલા જ એ.બી.વી.પી. ...

Read More
07 Jan
0

દિલ્હી ખાતે વિદ્યાર્થીઓ – પ્રોફેસરો – શિક્ષણ જગત સાથે સંકળાયેલ સન્માનિત લોકો : 07-01-2020

દિલ્હી ખાતે વિદ્યાર્થીઓ – પ્રોફેસરો – શિક્ષણ જગત સાથે સંકળાયેલ સન્માનિત લોકો પર એબીવીપી અને ભાજપ પ્રેરિત ગુંડાઓ દ્વારા જે રીતે હથીયારો હુમલો કરવામાં આવ્યો એ હિચકારા હુમલાના વિરોધમાં ગુજરાત એન.એસ.યુ.આઈ. ના વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક રીતે એનો વિરોધ કરી રહ્યા હતા ...

Read More
06 Jan
0

રાજ્યમાં નવજાત શીશુના મોત અંગે રાજ્ય સરકાર સત્ય સ્વિકારીને પગલા ભરે તેવી માંગ : 06-01-2020

રાજ્યમાં નવજાત શીશુના મોત અંગે રાજ્ય સરકાર સત્ય સ્વિકારીને પગલા ભરે તેવી માંગ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગતિશીલ અને પ્રગતિશીલ ગુજરાતમાં ભારતનું ભવિષ્ય ‘માં ની કૂખ’ ...

Read More
05 Jan
0

ગુજરાતમાં દર વર્ષે સરેરાશ ૨5000 બાળકો મૃત્યુ પામે છે – અમિત ચાવડા : 05-01-2020

અડધી પીચે રમવાની અને 20-20ના મારફાડ બેટ્સમેન હોવાની બડાશો હાંકતા શ્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદ અને રાજકોટના ૨૧૯ બાળકોના મૃત્યુ પર પત્રકારોના સવાલના જવાબ આપ્યા વગર ભાગ્યા – અમિત ચાવડા વિજય રૂપાણીએ બાળ મૃત્યુ અંગે બીજા રાજ્યોને સલાહ આપવાના બદલે પોતાના ...

Read More