Author Archives: Ashvin Gohil

29 Jun
0

“સોશ્યલ મીડિયા ડે” ની ઉજવણી : 29-06-2019

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સોશ્યલ મીડિયા ડીપાર્ટમેન્ટ દ્વારા તા.૩૦/૦૬/૨૦૧૯ને રવિવારના રોજ સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ કલાકે “સોશ્યલ મીડિયા ડે” ની ઉજવણી નિમિતે ગેસ્ટ લેક્ચર સીરીઝનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જાણીતા એડવોકેટશ્રી યોગેશ રવાણી અને શ્રી જતીન ત્રિવેદી તેમના અભિપ્રાય ...

Read More
29 Jun
0

ખેડુતો સંવેદના યાત્રા : 29-06-2019

ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા “ખેડુતો સંવેદના યાત્રા” ગાંધીધામ થી ગાંધીનગર ટ્રેકટર યાત્રા મગફળી કૌભાંડ, ખાતર કૌભાંડ, તુવેર કૌભાંડ, નકલી બિયારણ – દવા કૌભાંડ, નહેરોમાં ગાબડા કૌભાંડ, સૌની યોજનામાં કૌભાંડ, સુક્ષ્મ સિંચાઈમાં કૌભાંડ જાણે કૌભાંડોની હારમાળા સરકાર ખેડુતોના નામે કૌભાંડની ખેતી ...

Read More
27 Jun
0

ભાજપ સરકાર કુપોષણ, બાળ મૃત્યુદર, માતા મૃત્યુદર, રસીકરણ, હોસ્પિટલમાં પ્રસુતા અંગે અસરકારક કામગીરી કરવામાં નિષ્ફળ : 27-06-2019

૨૪ વર્ષથી શાસન કરી રહેલ ભાજપ સરકાર કુપોષણ, બાળ મૃત્યુદર, માતા મૃત્યુદર, રસીકરણ, હોસ્પિટલમાં પ્રસુતા અંગે અસરકારક કામગીરી કરવામાં નિષ્ફળ ભાજપ શાસનમાં ઉદ્યોગપતિઓ, મળતિયાઓ તંદુરસ્ત થયા છે, ગરીબ-સામાન્ય અને મધ્યમવર્ગની તંદુરસ્તી તકલીફમાં મુકાઈ : ડૉ.મનીષ દોશી નીતિ આયોગના આરોગ્ય સેવાની ...

Read More
19 Jun
0

રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિતે રક્તદાન શિબિર, વૃક્ષારોપણ : 19-06-2019

સત્ય, અહિંસાના સિદ્ધાંતો સાથે સામાન્ય નાગરીકોના જીવનમાં પરિવર્તન માટે સતત લડત આપતાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યકશ્રી રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના ૩૩ જીલ્લા અને આઠ મહાનગર ખાતે યોજાયેલ રક્તદાન શિબિર, વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમદાવાદ ઘાંસીરામ ચૌધરી ...

Read More
શ્રી રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિતે “રક્તદાન શિબિર”
19 Jun
0

શ્રી રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિતે “રક્તદાન શિબિર”

Read More
16 Jun
0

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની હડતાળ ડોક્ટર્સના સમર્થનમાં કે ભાજપના ? જયરાજસિંહ : 16-06-2019

પશ્ચિમ બંગાળમાં એક અનિચ્છનીય અને નિંદનીય ઘટના બની જેનો ભોગ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા એક જુનીયર ડોક્ટર બન્યા. સરકારના જડ વલણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું અને ત્યાંના ડોક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા. દર્દીઓના સગાઓ દ્વારા એક તબીબ પર હમલો ...

Read More
15 Jun
0

અર્જુન મોઢવાડિયા પ્રેસનોટ : 14-06-2019

Press Note

Read More
14 Jun
0

ગુજરાતની સંસ્કાર નગરી ભાવનગર આજે પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે : 14-06-2019

ગુજરાતની સંસ્કાર નગરી ભાવનગર આજે પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે, ભાવનગરને તેની ઓળખ પાછી આપો – મનહર પટેલ ભાવનગરએ એક સમયે ‘સંસ્કાર નગરી’ તરીકે હુલામણા નામથી ઓળખાતી હતી અને તે આજે ભાવનગર પોતાના અસ્તિત્વ ખરા માટે લડી રહ્યું છે. ...

Read More
10 Jun
0

દેશની સુરક્ષાનું મહત્વનું અંગ તેવા વાયુસેનાનું AN – ૩૨ વિમાન : 10-06-2019

દેશની સુરક્ષાનું મહત્વનું અંગ તેવા વાયુસેનાનું AN – ૩૨ વિમાન અસમ રાજ્યના જોરહાટથી ૩ જુનના રોજ ટેક ઓફ થયા બાદ આજદિન સુધી ગાયબ છે. રાષ્ટ્રવાદના નામે મત માંગનારી ભાજપની કેન્દ્ર સરકાર હવે દેશના આટલા સંવેદનશીલ અને ગંભીર મુદ્દે ચુપકીદી સાધીને ...

Read More
04 Jun
0

જાણીતા સમાજ સેવક, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રીમતી સરોજબેન ગાંધીના નિધન અંગે ઘેરા શોકની લાગણી : 04-06-2019

જાણીતા સમાજ સેવક, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રીમતી સરોજબેન ગાંધીના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ.સરોજબેન ગાંધી સક્ષમ મહિલા રાજકીય નેતૃત્વની સાથોસાથ અનેકવિધ ...

Read More
29 May
0

ભાજપ સરકાર ૧૮ વર્ષથી પાણીના નામે અને પાણી યોજનાઓના નામે રાજનીતિ કરી રહી છે : 29-05-2019

રાજ્યની ૭૫ નગરપાલિકા પાસેથી નર્મદાના પાણી પેટે ૩૧૫ કરોડ અને ૩૩ જીલ્લાના ૬૩૪ કરોડ જેટલી માતબર રકમ સરદાર સરોવરને ચુકવવાની બાકી ભાજપ સરકારના મળતિયાઓ-આશીર્વાદથી ૧૦ હજાર કરોડનો પાણીનો ગેરકાયદેસર વેપાર ચલાવી રહ્યા છે ભાજપ સરકાર ૧૮ વર્ષથી પાણીના નામે અને ...

Read More
23 May
0

લોકસભાની ચૂંટણીનાં પરિણામો અંગે પત્રકાર સાથે વાતચીત કરતા શ્રી અમીત ચાવડા : 22-05-2019

લોકસભાની ચૂંટણીનાં પરિણામો અંગે પત્રકાર સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજાએ આપેલા ચુકાદાને અમે સ્વીકારીએ છીએ. ભારતીય જનતા પાર્ટી દ્વારા સામ, દામ દંડ ભેદની નીતિ હોય તેમ છતાં પણ કોંગ્રેસ પક્ષનો ...

Read More