Author Archives: Ashvin Gohil

17 Sep
0

40 કરોડ હિન્દુસ્તાની ગરીબી રેખા નીચે ધકેલાઇ રહ્યાં છે : ડૉ. મનિષ દોશી : 17-09-2020

CMIE અહેવાલ મુજબ દેશમાં એપ્રિલથી જુલાઇ 2020માં 89 કરોડ ભારતીઓએ નોકરી ગુમાવી. 40 કરોડ હિન્દુસ્તાની ગરીબી રેખા નીચે ધકેલાઇ રહ્યાં છે : ડૉ. મનિષ દોશી દેશમાં 116 ખેડૂત, ખેતમજૂર અને 38 બેરોજગાર રોજ આત્મહત્યા કરવા મજબુર બન્યા : ડૉ. મનિષ ...

Read More
16 Sep
0

ભાજપ સરકાર કોરોનાના મૃત્યુના સાચા આંકાડાઓ છુપાવી રહી છે.– અર્જુન મોઢવાડીયા : 16-09-2020

કોરોના ને કારણે ગુજરાતમાં મૃત્યુનો વિસ્ફોટ રોકવાની નિષ્ફળતા છુપાવવા માટે ભાજપ સરકાર કોરોનાના મૃત્યુના સાચા આંકાડાઓ છુપાવી રહી છે.– અર્જુન મોઢવાડીયા કોરોના દર્દીઓના સ્મશાનમાં અંતિમવિધિના મહાનગરપાલિકાના આંકાડાઓએ પોલ ખોલી. અમદાવાદ, સુરત, રાજકોટ અને જામનગરમાં કોરોનાને કારણે મૃત્યુના સરકારી આંકડા કરતાં ...

Read More
ડાંગ જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક
09 Sep
0

ડાંગ જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક

Read More
અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા અમીત ચાવડા
02 Sep
0

અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા અમીત ચાવડા

Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ દ્વારા  ” रोज़गार दो ” અભિયાનની શરૂઆત
01 Sep
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ દ્વારા ” रोज़गार दो ” અભિયાનની શરૂઆત

Read More
JEE NEETની પરીક્ષાઓ મુલત્વી રાખવાની માંગ સાથે ધરણા પ્રદર્શન
28 Aug
0

JEE NEETની પરીક્ષાઓ મુલત્વી રાખવાની માંગ સાથે ધરણા પ્રદર્શન

Read More
27 Aug
0

દેશભરમાં કોરોના મહામારીના વ્યાપક ફેલાવામાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા NEET અને JEE ની પરીક્ષા : 27-08-2020

દેશભરમાં કોરોના મહામારીના વ્યાપક ફેલાવામાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા NEET અને JEE ની પરીક્ષા લેવાના મનસ્વી નિર્ણય સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડાએ વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગણીને સમર્થન કરવા સાથે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના- COVID 19 ...

Read More
વડોદરા જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક
25 Aug
0

વડોદરા જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક

Read More
21 Aug
0

ગુજરાત ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ કોરોનાને જીતાડવા નીકળ્યા છે કે ભાજપને તે સમજાતુ નથી-જયરાજસિંહ : 11-08-2020

ભાજપના કાર્યકરોએ માસ્કનો દંડ એડવાન્સમાં ભર્યો હોય (pre-paid ) એમ સદંતર નિયમનો ભંગ કરે અને સામાન્ય નાગરીકને દંડતી પોલીસ દયનીય બની જોયા કરે તે દુઃખદ છે- જયરાજસિંહ રથયાત્રા ના નીકળી શકે , કૃષ્ણ જન્મોત્સવ કે ગણેશોત્સવ ના ઉજવી શકાય, નવરાત્રિનો ...

Read More
સ્વ. શ્રી રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલી
20 Aug
0

સ્વ. શ્રી રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલી

Read More
18 Aug
0

ગગનચૂંબી ઈમારતોને મંજૂરી એ ભાજપાના ફંડમેનેજરોને ભાજપા સરકારની ભેટ. : 18-08-2020

હાઉસીંગ બોર્ડ, સ્લમ ક્લિયરન્સ બોર્ડ સહિતને તાળા મારીને સામાન્ય – મધ્યમવર્ગના હિતોની અવગણના કરીને માત્રને માત્ર બિલ્ડરોનું હિત જોતી ભાજપ સરકાર. ભાજપા શાસકોએ ‘હોરીઝોન્ટલ’ ભ્રષ્ટાચારની મર્યાદા પૂર્ણ થતાં ‘વર્ટીકલ’ ભ્રષ્ટાચારને આગળ ધપાવવા શહેરી વિકાસના નામે ગગનચુંબી ઈમારતોને મંજૂરીની જાહેરાત કરી. ...

Read More
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક
16 Aug
0

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક

Read More