એ.એમ.ટી.એસ.ની ત્રણ વર્ષમાં 1000 કરોડ રૂપિયાની ખોટના નાણાંના સીધા લાભાર્થી ભાજપના પદાધિકારીઓ – મળતીયાઓ માટે લૂંટતંત્ર 70 લાખ શહેરી નાગરિકોના હિતમાં મજબૂત અસરકારક જાહેર પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં ભાજપ સત્તાધીશો તદ્દન નિષ્ફળ. દર 10 હજાર અમદાવાદીઓ – શહેરી નાગરિકો સામે માત્ર ...
Read MoreAuthor Archives:
દેશના પ્રધાનમંત્રી રવીવારના રોજ ‘મન કી બાત’ માં જણાવ્યું હતું કે, ‘મુખ્યમંત્રી તરીકે વર્ષ ૨૦૦૧ થી જ સિંહોની સંખ્યામાં વધારો થયો’ જન્માષ્ટમી પર્વના બીજા દિવસે અને પર્યુષણ પર્વના આગળના દિવસે દેશના પ્રધાનમંત્રીએ ‘મન કી બાત’માં સિંહોની સંખ્યા અંગેના જુઠ્ઠાણાનો પર્દાફાશ ...
Read More૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા ભારતરત્ન રાજીવ ગાંધીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, ભાઈ-બહેનોને સંબોધન કરતા શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મજયંતીની ઉજવણી ચાલી રહી છે સાથે સાથે ...
Read Moreપૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી વર્ષ ચાલી રહ્યું છે. સાથો સાથ ૨૦મી ઓગસ્ટથી ભારત રત્ન રાજીવ ગાંધીની ૭૫મી જન્મ જયંતી ઉજવણીની અંગેના કાર્યક્રમોની જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ...
Read Moreભાજપ શાસનમાં CBSE ની ધો-૧૦ અને ધો-૧૨ ના સામાન્ય વર્ગની પરીક્ષા ફીમાં બમણો ફી વધારો ઝીંકાયો. ભાજપ શાસનમાં CBSE ની ધો-૧૦ અને ધો-૧૨ ના દલિત, આદીવાસી વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફીમાં અઢીસો ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો : શિક્ષણનો અધિકાર છીનવાઈ જાય ...
Read Moreકેમીકલ, ડાઈસ્ટફ સહિતના ઊદ્યોગોનું હબ ગણાતા ગુજરાતમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ‘સભ્ય સચિવ’નું પદ છેલ્લા ઘણા સમયથી ખાલી છે. એક તરફ રૂપાણી સરકાર ત્રણ વર્ષની ઊજવણી સરકારી ખર્ચે મોટા પાયે કરી રહી છે અને બીજી બાજુ વહીવટીતંત્રમાં મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ...
Read Moreમુખ્યમંત્રીના ‘મનની મોકળાશ’ કાર્યક્રમમાં સરકારની વહિવટી નિષ્ફળતાઓ મોટા પાયે ખુલ્લી પડી. : 08-08-2019
મુખ્યમંત્રીના ‘મનની મોકળાશ’ કાર્યક્રમમાં સરકારની વહિવટી નિષ્ફળતાઓ મોટા પાયે ખુલ્લી પડી. ગાંધીનગરમાં એરકન્ડીશન ચેમ્બરમાં આદેશની જાહેરાતો અનેક, પણ સ્થાનિક કક્ષાએ નાગરિકોને પારાવાર મુશ્કેલી : જાહેરાતો વહીવટી ફાઈલોમાં દબાઈ ગઈ. દારુ – જુગારના અડ્ડા, મહિલાઓની છેડતી, ગેરકાયદેસર બાંધકામ સહિતના અનેક સમસ્યાઓ ...
Read Moreભાવનગરની સર ટી હોસ્પિટલમા ૨૩ એબ્યુલન્સ છે કાર્યરત કેટલી ? વર્ગ ૩ અને વર્ગ ૪ ના કર્મચારીની ભરતી કરતી આજની ખાનગી કંપનીઓ કેટલા સમયથી ધામા નાખી હોસ્પિટલમાં કામ કરે છે ? કઈ એક જ કંપની પાસેથી મોટા ભાગની સામાન્ય સામગ્રી ...
Read More