Author Archives: Ashvin Gohil

05 May
0

ધમણ-1 નામનું ઓક્સીજન સપ્લાય મશીનને વેન્ટીલેટરમાં ખપાવી દુનિયાભરમાં માર્કેટિંગ કર્યું – અમિત ચાવડા : 20-05-2020

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પોતાના વતનના મિત્રની કંપનીનું ધમણ-1 નામનું ઓક્સીજન સપ્લાય મશીનને વેન્ટીલેટરમાં ખપાવી દુનિયાભરમાં માર્કેટિંગ કર્યું – અમિત ચાવડા કોરોના મહામારીના સમયમાં ક્યારેય સિવિલ હોસ્પિટલમાં નહિ ફરકેલા મુખ્યમંત્રીશ્રી ધમણ-1નું લોન્ચિંગ કરવા પોતે ઉપસ્થિત રહ્યા અને ધૂમ-ધડાકા ભેર પ્રચાર પ્રસાર કર્યો ...

Read More
Sonia Gandhi
04 May
0

સોનિયા ગાંધીની જાહેરાત: મોદી સરકાર ન આપે તો કંઈ નહીં, તમામ મજૂરોની ટિકિટનો ખર્ચ કોંગ્રેસ ઉઠાવશે

કોરોનાની મહામારી વિરુદ્ધ ચાલી રહેલી લડાઈ માટે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનના કારણે લાંબા સમયથી મજૂરો દેશમાં અલગ અલગ ભાગમાં ફસાયેલા હતા. જો કે, દેશમાં ત્રીજી વખત લોકડાઉન લંબાવામાં આવતા મજૂરોની હાલત વધારે કફોડી બની છે. ત્યારે આવા સમયે કેન્દ્રની મોદી ...

Read More
RG
03 May
0

આરોગ્ય સેતુ એપ પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ, સિક્યોરિટી-પ્રાઇવેસી પર વ્યક્ત કરી ચિંતા

દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આ દરમિયાન મોદી સરકાર દ્વારા લોકોને આરોગ્ય સેતુ એપ્લિકેશનને મોબાઇલમાં ડાઉનલોડ કરવા સતત અપીલ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોગ્ય સેતુ એપ્લિકેશન પર સવાલો ઉઠાવ્યા છે. આરોગ્ય સેતુ એપ્લિકેશનને ...

Read More
RG SG
03 May
0

દેશમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા 38 હજારની નજીક, કૉંગ્રેસે મોદી સરકારને પુછ્યો તમતમતો પ્રશ્ન

દુનિયા કોરોના વાયરસ મહામારી સામે ઝઝુમી રહી છે. આ વાયરસથી મરનારાઓની સંખ્યા 2 લાખ 28 હજારથી વધારે થઈ ગઈ છે અને સંક્રમિતોની સંખ્યા 32 લાખની પાર છે. જો કે દુનિયાનાં બાકીનાં દેશોની સરખામણીમાં ભારતમાં આની અસર ઓછી જોવા મળી રહી ...

Read More
Shailesh Parmar
03 May
0

અમદાવાદનાં સફાઇકર્મીનું કોરોનાને કારણે મોત, સરકાર 25 લાખની સહાય અને નોકરી આપે : કૉંગ્રેસ

શ્વિક મહામારી કોરોના વાયરસની સામે જંગ લડવા અનેક કોરના વોરિયર્સ મેદાનમાં ઉતર્યા છે. આ જ પ્રકારની જંગ લડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના બહેરામપુરા, દુધવાળી ચાલીમાં રહેતા જયંતીભાઇ બાબુભાઇ પરમાર, સફાઈ કામદારની ફરજ દરમ્યાન કોરોના વાયરસનો ચેપ લાગતા દુ:ખદ અવસાન પામેલ છે. ...

Read More
Rahul_Gandhi
01 May
0

રાહુલ ગાંધીએ રાજનનો ‘ઇન્ટરવ્યુ’ લઇ મોદી સરકારને બરાબરની ઘેરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે અર્થતંત્ર અને સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાતોની સાથે વાતચીત કરી પોતાની શ્રૃંખલા શરૂ કરી છે. આ શ્રૃંખલાની અંતર્ગત તેઓ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર ગવર્નર રઘુરામ રાજન સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરી. રાહુલે રાજનના જવાબથી પીએમ ...

Read More
Amit_Chavda
01 May
0

ઉદ્યોગપતિઓની ૬૮ હાજર કારોની લોન માંડવાળ કરનાર સરકાર ખેડૂતોની સંપૂર્ણ દેવામાફી કરે : અમિત ચાવડા

Read More : https://epaper.navgujaratsamay.com/c/51478110

Read More
Raghuram Rajan
01 May
0

ગરીબોની મદદ અને જીવનધોરણ ઊંચું લાવવા રૂ. ૬૫,૦૦૦ કરોડ જોઈશે : રાજન

કોરોના લોકડાઉનને ભારતે ચતુરાઈપૂર્વક, ગણતરીપૂર્વક અને આયોજનબદ્ધ રીતે હટાવીને ઇકોનોમીને ખુલ્લી મૂકવી પડશે. ઇકોનોમીમાં લોકડાઉનને લાંબા સમય સુધી ચાલુ રાખી શકાય નહીં. લોકડાઉન બીજા તબક્કામાં લંબાવવું પડયું તેનો મતલબ એમ કે લોકડાઉનનો પહેલો તબક્કો સફળ રહ્યો નથી તેમ રિઝર્વ બેન્ક ...

Read More
1588223976192
30 Apr
0

રઘુરામ રાજને રાહુલની સાથે ચર્ચા દરમિયાન કહ્યું- ગરીબોની મદદ માટે 65 હજાર કરોડની જરૂર પડશે

કોરોના સંકટની વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાંતોની સાથે ચર્ચા કરવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત તેમણે ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રાઘુરામ રાજન સાથે અર્થવ્યવસ્થા પર ચર્ચા કરી ગતી. આ દરમિયાન રઘુરામ રાજને જણાવ્યું કે, ...

Read More
1588075614813
30 Apr
0

RBIની બેંક ચોરીના લીસ્ટમાં ભાજપના “મિત્ર”, સંસદમાં જવાબ આપવામાં નહોતો આવ્યો

સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હવે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ નીરવ મોદી, મેહુલ ચોકસી સહીત ભાજપના મિત્રોના નામ બેંક ચોરોના લીસ્ટમાં દાખલ કરી દીધા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વયનાડના સાંસદ રાહુલ ગાંધીએ મોદી ...

Read More
amit-chavada
30 Apr
0

અમિત ચાવડાનો CM રુપાણીને પત્ર, સરકાર તમામ રાશન કાર્ડ ધારકોને મે અને જુન સુધી રાશન મફત આપે, જુઓ વીડિયો

https://gujarati.abplive.com/videos/news/politics-amit-chavda-urged-cm-rupani-for-free-ration-for-poor-people-510109

Read More
Paresh Dhanani
30 Apr
0

લોકડાઉનમાં ફસાયેલા નાગરિકોની વ્હારે આવ્યા પરેશ ધાનાણી, સીએમ રૂપાણીને પત્ર લખી કરી આ રજૂઆત

રાજ્યના વિવિધ જિલ્લામાં ફસાયેલા નાગરીકોને આરોગ્યની ચકાસણી કરી વતન જવા મંજૂરી આપવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, સગર્ભા મહિલા, વૃધ્ધો અને નાના બાળકોને વતન સુધી પહોંચાડવા સરકાર દ્વારા વ્યવસ્થા કરવી જોઈએ. ...

Read More