Author Archives: Ashvin Gohil

30 Sep
0

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકો માટે કોંગ્રેસપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યુ

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકો માટે કોંગ્રેસપક્ષના ઉમેદવારોએ આજરોજ મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો તેમજ સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતીમાં ઉમેદવારી પત્રક ભર્યુ હતું. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
28 Sep
0

‘ગાંધી સંદેશ યાત્રા’ – બીજા દિવસે : 28-09-2019

Press Note

Read More
27 Sep
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’ : 27-09-2019

પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’ – દાંડી થી સાબરમતી આશ્રમ અમદાવાદ સુધીની મોટર સાયકલ યાત્રા ને આજરોજ ઐતિહાસિક નમક સત્યાગ્રહની ભૂમિ દાંડી થી ...

Read More
24 Sep
0

ટેટ-ટાટ પાસ વિદ્યાર્થીઓને લાંબા સમયથી અન્યાય કરતી ભાજપા સરકાર. : 24-09-2019

૨૦,૦૦૦ કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી હોવાથી ગુજરાતના શિક્ષણ પર ગંભિર અસર તાત્કાલીક ભરતી પ્રક્રિયા હાથ ધરવા કોંગ્રેસપક્ષની માંગ. ટેટ-ટાટ પાસ વિદ્યાર્થીઓને લાંબા સમયથી અન્યાય કરતી ભાજપા સરકાર. દિશાવિહીન શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર પ્રાથમીક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક સહિત સરકારી – ...

Read More
24 Sep
0

પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે ગાંધી સંદેશ યાત્રા : 24-09-2019

પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૨૭ સપ્ટેમ્બરથી ૨જી ઓક્ટોબર સુધી ગાંધી સંદેશ યાત્રા યોજાશે. દાંડી થી સાબરમતી સુધીની ૩૬૮ કિ.મી. ‘ગાંધી સંદેશ યાત્રા’નું નેતૃત્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા કરશે. પોરબંદર ...

Read More
20 Sep
0

‘પીવે પોલીસ પકડે પોલીસ’ સમગ્ર મહેફીલ કાંડ મુદ્દે નિષ્ફળ મુખ્યમંત્રીશ્રી રાજીનામું આપે. : 20-09-2019

‘પીવે પોલીસ પકડે પોલીસ’ સમગ્ર મહેફીલ કાંડ મુદ્દે નિષ્ફળ મુખ્યમંત્રીશ્રી રાજીનામું આપે. મુખ્યમંત્રીના હોમટાઉનમાં દારૂબંધીના ધજજીયા ઉડાડતી ઘટના સરકારે બોધપાઠ લેવો જરૂરી. હેલ્મેટ, સીટબેલ્ટ ના ભંગ બદલ સી.સી.ટી.વી. ફુટેજ આધારે નાગરીકોને મોટો દંડ ફટકારતી ભાજપ સરકારને દારૂ ગુજરાતમાં ક્યાંથી ઠલવાય ...

Read More
19 Sep
0

રાજ્યના મુખ્યમંત્રીશ્રીના બેજવાબદાર નિવેદન અંગે આકરા પ્રહાર કરતાં શ્રી અમીત ચાવડા : 19-09-2019

‘મંદી તો માત્ર હવા છે’ તેવા રાજ્યના મુખ્યમંત્રીશ્રીના બેજવાબદાર નિવેદન અંગે આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી જે તે જિલ્લા – શહેર કે ગામમાં જમીન ઉપર મુલાકાત લે તો સાચુ આર્થિક ...

Read More
18 Sep
0

અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી સુષ્મિતા દેવ ના અધ્યક્ષ સ્થાને આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે : 18-09-2019

અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી સુષ્મિતા દેવ ના અધ્યક્ષ સ્થાને આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની દ્વિતીય કારોબારીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ પદાધિકારી, જિલ્લા પ્રમુખશ્રીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના દરેક જિલ્લાઓ અને શહેરમાંથી ૮૦૦ પદાધિકારી ...

Read More
17 Sep
0

પ્રજાને પારાવાર મુશ્કેલીમાં મદદરૂપ થવા માટે કોંગ્રેસે શરૂ કરેલ મીસકોલ ને રાજ્ય વ્યાપી વ્યાપક પ્રતિસાદ મળ્યો. : 17-09-2019

પ્રજાને પારાવાર મુશ્કેલીમાં મદદરૂપ થવા માટે કોંગ્રેસે શરૂ કરેલ મીસકોલ ને રાજ્ય વ્યાપી વ્યાપક પ્રતિસાદ મળ્યો. રાજ્યમાં ટ્રાફીકના નિયમોમાં મોટા દંડ અને વાસ્તવિક તકલીફો અંગે રાજ્યના ૧,૨૬,૩૫૦ નાગરીકોએ મીસકોલ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો. દેશમાં મોટર વ્હિકલ એક્ટ હેઠળ વિવિધ નિયમોના ...

Read More
17 Sep
0

પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી માટે કાયદાના કોઈ નિયમો લાગુ પડે છે કે નહીં તેવો પ્રશ્ન પુછતા ડૉ. મનિષ દોશી : 17-09-2019

પ્રજા માટે આકરા દંડ અને મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રી માટે ઉપયોગમાં લેવાતા વાહનોને વીમાની મુદત પુરી થઈ ગઈ છે અથવા તો વીમો જે તે વાહનનો નથી. ત્યારે સામાન્ય નાગરીક હજારો રૂપિયાનો દંડ ભોગવે અને સરકારમાં બેઠેલા ઉચ્ચ પદના વ્યક્તિઓ માટે નિયમ ...

Read More
07 Sep
0

અમદાવાદમાં એક જ મહિનામા ચાર દુર્ઘટનામાં ૧૦ના મોત : 07-09-2019

અમરાઈવાડી દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારોની ૪૮ કલાક વીતી ગયા છતાં મેયર કમિશ્નરે મુલાકાત લીધી નથી, આ છે ભાજપા શાસકોની સંવેદનશીલતા અમરાઈવાડી દુર્ઘટનામાં જાન ગુમાવનારને તંત્ર તાત્કાલીક રાહત જાહેર કરે. જર્જરીત અને ભયજનક મકાનોની સર્વેની કામગીરી માત્ર કાગળ પર : સર્વેના ...

Read More
06 Sep
0

Guj.Letter_Hon’ble CM

Guj.Letter_Hon’ble CM

Read More