Author Archives: Ashvin Gohil

23 Jun
0

ગુજરાતની ભાજપા સરકાર “મેઈડ ઈન ચાઈના” ના ૪૦,૦૦૦ જેટલા ટેબલેટ ૫૮ કરોડ રૂપિયાની માતબર રકમથી ખરીદી : 23-06-2020

ભારતની સરહદમાં ઘૂસણખોરી કરનાર અને ભારતના ૨૦ જવાનોને શહીદ કરનાર ચાઈના સામે સમગ્ર દેશ અને દેશવાસીઓ, વિવિધ સંગઠનો સબક શીખવાડો તેવા આક્રોશ સાથે ચાઈના ના ઉત્પાદનનો બહિષ્કાર કરી રહ્યા છે તેવો સમયે ગુજરાતની ભાજપા સરકાર “મેઈડ ઈન ચાઈના” ના ૪૦,૦૦૦ ...

Read More
જગન્નાથ મંદિર ખાતે જગન્નાથજીની આરતી તથા દર્શન કરતા કોંગ્રેસ આગેવાનો
22 Jun
0

જગન્નાથ મંદિર ખાતે જગન્નાથજીની આરતી તથા દર્શન કરતા કોંગ્રેસ આગેવાનો

Read More
17 Jun
0

કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન : 17-06-2020

કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી અર્જુનભાઇ મોઢવાડિયા. કોંગ્રેસ પક્ષ દ્વારા સતત પંદરમાં વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ...

Read More
17 Jun
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી મનહરભાઈ પટેલે જણાવ્યું હતું કે, : 17-06-2020

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી મનહરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચિત્રા મોક્ષમંદિર પાસે જી.આઈ.ડી.સીમાં આર.સી.સી બોક્ષ ડ્રેઇન બનાવવાના કામમાં થતી ગેરરીતિ અને હલકી ગુણવતાવાળા થતા કામ અટકાવીને પગલા ભરવા અગેની રજુઆત કલેક્ટરશ્રી, ભાવનગર મહાનગર પાલિકાને કરવામાં આવી છે.  શ્રી ...

Read More
“કારકિર્દીના ઉંબરે”ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન
17 Jun
0

“કારકિર્દીના ઉંબરે”ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન

Read More
16 Jun
0

શ્રી જયેશભાઈ શાહના નિધન અંગે ઘેર શોકની : 16-06-2020

Press Note

Read More
12 Jun
0

અઢિયા સમિતિના વચગાળા રીપોર્ટનો વિરોધ : 12-06-2020

Read More
12 Jun
0

કોંગ્રેસના ધારાસભ્યોને લલચાવવાની, લાલચમાં ના આવે તો ધાક- ધમકી આપવાની ભાજપ સરકારની નીતિ: અમીત ચાવડા : 12-06-2020

કોંગ્રેસના ધારાસભ્યોને લલચાવવાની, લાલચમાં ના આવે તો ધાક- ધમકી આપવાની ભાજપ સરકારની નીતિ: અમીત ચાવડા કોરોના મહામારી સામે લડવામાં, લોકોના જીવ બચાવવામાં નિષ્ક્રિય અને નિષ્ફળ ભાજપ સરકાર લોકશાહી મુલ્યોને બાજુ પર મુકીને શામ- દામ- દંડ ભેદની નીતિથી ચૂંટણી જીતવાના પ્રયત્નોમાં લાગી છે. ...

Read More
બોલશે યુવા  બોલશે ગુજરાત
11 Jun
0

બોલશે યુવા બોલશે ગુજરાત

Read More
10 Jun
0

બોલશે યુવા બોલશે ગુજરાત : 10-06-2020

Press Note

Read More
09 Jun
0

અનલોક કર્યા બાદ આગામી શું આયોજન છે તે અંગે સરકાર શ્વેતપત્ર બહાર પાડે: અમીત ચાવડા : 09-06-2020

કોરોના મહામારી – લોકડાઉનના સમગ્ર સમયગાળામાં સરકારે શું કામગીરી કરી અને અનલોક કર્યા બાદ આગામી શું આયોજન છે તે અંગે સરકાર શ્વેતપત્ર બહાર પાડે: અમીત ચાવડા WHO એ જાન્યુઆરી મહિનામાં કોરોના મહામારી અંગે ભારત સરકારને ચેતવણી આપ્યા બાદ આ ૫ ...

Read More
બોલશે ગુજરાત હું પણ બોલીશ
07 Jun
0

બોલશે ગુજરાત હું પણ બોલીશ

Read More