ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકો માટે કોંગ્રેસપક્ષના ઉમેદવારોએ આજરોજ મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો તેમજ સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતીમાં ઉમેદવારી પત્રક ભર્યુ હતું. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MoreAuthor Archives:
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’ : 27-09-2019
પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’ – દાંડી થી સાબરમતી આશ્રમ અમદાવાદ સુધીની મોટર સાયકલ યાત્રા ને આજરોજ ઐતિહાસિક નમક સત્યાગ્રહની ભૂમિ દાંડી થી ...
Read More૨૦,૦૦૦ કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી હોવાથી ગુજરાતના શિક્ષણ પર ગંભિર અસર તાત્કાલીક ભરતી પ્રક્રિયા હાથ ધરવા કોંગ્રેસપક્ષની માંગ. ટેટ-ટાટ પાસ વિદ્યાર્થીઓને લાંબા સમયથી અન્યાય કરતી ભાજપા સરકાર. દિશાવિહીન શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર પ્રાથમીક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક સહિત સરકારી – ...
Read Moreપૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૨૭ સપ્ટેમ્બરથી ૨જી ઓક્ટોબર સુધી ગાંધી સંદેશ યાત્રા યોજાશે. દાંડી થી સાબરમતી સુધીની ૩૬૮ કિ.મી. ‘ગાંધી સંદેશ યાત્રા’નું નેતૃત્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા કરશે. પોરબંદર ...
Read More‘પીવે પોલીસ પકડે પોલીસ’ સમગ્ર મહેફીલ કાંડ મુદ્દે નિષ્ફળ મુખ્યમંત્રીશ્રી રાજીનામું આપે. મુખ્યમંત્રીના હોમટાઉનમાં દારૂબંધીના ધજજીયા ઉડાડતી ઘટના સરકારે બોધપાઠ લેવો જરૂરી. હેલ્મેટ, સીટબેલ્ટ ના ભંગ બદલ સી.સી.ટી.વી. ફુટેજ આધારે નાગરીકોને મોટો દંડ ફટકારતી ભાજપ સરકારને દારૂ ગુજરાતમાં ક્યાંથી ઠલવાય ...
Read More‘મંદી તો માત્ર હવા છે’ તેવા રાજ્યના મુખ્યમંત્રીશ્રીના બેજવાબદાર નિવેદન અંગે આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી જે તે જિલ્લા – શહેર કે ગામમાં જમીન ઉપર મુલાકાત લે તો સાચુ આર્થિક ...
Read Moreઅખિલ ભારતીય મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી સુષ્મિતા દેવ ના અધ્યક્ષ સ્થાને આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની દ્વિતીય કારોબારીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ પદાધિકારી, જિલ્લા પ્રમુખશ્રીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના દરેક જિલ્લાઓ અને શહેરમાંથી ૮૦૦ પદાધિકારી ...
Read Moreપ્રજાને પારાવાર મુશ્કેલીમાં મદદરૂપ થવા માટે કોંગ્રેસે શરૂ કરેલ મીસકોલ ને રાજ્ય વ્યાપી વ્યાપક પ્રતિસાદ મળ્યો. રાજ્યમાં ટ્રાફીકના નિયમોમાં મોટા દંડ અને વાસ્તવિક તકલીફો અંગે રાજ્યના ૧,૨૬,૩૫૦ નાગરીકોએ મીસકોલ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો. દેશમાં મોટર વ્હિકલ એક્ટ હેઠળ વિવિધ નિયમોના ...
Read Moreપ્રજા માટે આકરા દંડ અને મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રી માટે ઉપયોગમાં લેવાતા વાહનોને વીમાની મુદત પુરી થઈ ગઈ છે અથવા તો વીમો જે તે વાહનનો નથી. ત્યારે સામાન્ય નાગરીક હજારો રૂપિયાનો દંડ ભોગવે અને સરકારમાં બેઠેલા ઉચ્ચ પદના વ્યક્તિઓ માટે નિયમ ...
Read Moreઅમરાઈવાડી દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારોની ૪૮ કલાક વીતી ગયા છતાં મેયર કમિશ્નરે મુલાકાત લીધી નથી, આ છે ભાજપા શાસકોની સંવેદનશીલતા અમરાઈવાડી દુર્ઘટનામાં જાન ગુમાવનારને તંત્ર તાત્કાલીક રાહત જાહેર કરે. જર્જરીત અને ભયજનક મકાનોની સર્વેની કામગીરી માત્ર કાગળ પર : સર્વેના ...
Read MoreGuj.Letter_Hon’ble CM
Read More