ખેડુતોને ખેતી પાકના બમણા ભાવ આપવાના વડા પ્રધાનના વચનોને પુર્ણ કરવા માટે રાજ્ય સરકાર ખેતીવાડી ખાતામા અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમા અધિકારી/કર્મચારીઓની ખાલી જગ્યાઓમા રાજ્યના ખેતીવાડી સ્નાતક-ડિપ્લોમા બેરોજગાર યુવાનોની ભરતી કાર્ય કરવામાં આવે – મનહર પટેલ રાજ્યમા ચાર સરકારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી,૧૪ ...
Read MoreAuthor Archives:
જે નહેરમાં ૫૦ ટકા કરતા વધુ ખેડૂતોએ પાણી માટેના માંગણા પત્રકો ભરેલા હશે તે કેનાલમાં જ પાણી આપવામાં આવશે. તેવા મનઘડત નિર્ણયથી હજારો ખેડૂતોને ખેતી માટે સિંચાઈનું પાણી મેળવવું મુશ્કેલ બનશે. ગુજરાતમાં ચૂંટણીલક્ષી પ્રસિદ્ધિ માટે કરોડો રૂપિયાનું પાણી કરી નર્મદા ...
Read Moreસરકારની વિવિધ યોજનાઓનો નાના મોટા કાર્યક્રમો દ્વારા પ્રચાર – પ્રસાર કરતાં કલાકારોને રોજગારલક્ષી આર્થિક સહાય કરવા અપીલ : ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બેફામ બનતાં ભયના ઓથાર હેઠળ જીવી રહેલી પ્રજા લોકડાઉન બાદ આર્થિક બેહાલીમાં સપડાઈ ...
Read Moreવિશ્વમાં માહિતી અને પ્રસારણનો અત્યાર સુધી “ખાસ આદમી” પાસે રહેલો અધિકાર સોશીયલ મીડીયા થકી આમ આદમી પાસે આવી ગયો : અમિત ચાવડા સોશીયલ મીડીયાનો નકારાત્મક ઉપયોગ કરનારને કોંગ્રેસ કાર્યકર્તા હકારાત્મક ઉપયોગથી જવાબ આપે : રાજીવ સાતવ એક જમાનામાં કબુતરોના ગળે ...
Read Moreવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ચીનની ઘૂસણખોરી અને ચીને કરેલા કબ્જા અંગે દેશને ગેરમાર્ગે દોર્યો છે. કોંગ્રેસ પ્રત્યે નફરત અને કપટભરી દુશ્મનીના સ્વભાવના કારણે ભાજપ અને તેના નેતૃત્વનું ચાલ, ચહેરો અને ચરિત્ર દિવસ પ્રતિદિવસ નિંદનીય અને વિકૃતરૂપે સામે આવી રહ્યું છે. ...
Read Moreપીરીયોડીક લેબર ફોર્સ સર્વેના આધારે રોજગારના મોટા દાવા કરીને રોજગારીમાં ગુલાબી ચિત્ર રજુ : 26-06-2020
પીરીયોડીક લેબર ફોર્સ સર્વેના આધારે રોજગારના મોટા દાવા કરીને રોજગારીમાં ગુલાબી ચિત્ર રજુ કરનાર ભાજપા સરકારમાં હિંમત હોય તો ગુજરાતમાં સરકારી અને ખાનગી રોજગારી, વાયબ્રન્ટ ઉત્સવોના અબજો રૂપિયાના મુડીરોકાણ સામે લાખો રોજગારીના દાવાની હકિકતો જાહેર કરે તેવી માંગ કરતા ગુજરાત ...
Read Moreભાજપ શાસનમાં ઉદ્યોગપતિ-ઉદ્યોગગૃહોનું આરોગ્ય સુધર્યુ છે પણ ગુજરાતના સામાન્ય-મધ્યમવર્ગ પરિવારોનું આરોગ્ય કથળ્યું છે. ભાજપ સરકારના દિશાવિહીન, ભ્રષ્ટ આરોગ્ય વિભાગની નિતીરીતીના કારણે તેની કિંમત ગુજરાતની જનતાને ચૂકવવી પડી રહી હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ...
Read Moreતારીખ ૨૨.૦૬.૨૦૨૦ ના રોજ મોબાઇલ પશુ દવાખાનાનું રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યના ૪૬૦ પશુ દવાખાનાનો વહીવટ 108 ના કમઁચારીઓનુ શોષણ કરતી GVK EMRI ખાનગી કંપનીને આપીને તેનુ લોકાર્પણ સમારોહ યોજ્યો…. આમ રાજય સરકાર પોતાના તંત્ર કરતા ખાનગી કંપનીઓ ઉપર વધુ ભરોસો રાખી ...
Read Moreભાજપ સરકાર દ્વારા સતત પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરી નફાખોરી- લુટતંત્ર કરે તે કેટલે અંશે વ્યાજબી? પ્રજાને મોંઘવારીમાંથી રાહત મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી તાલુકા સ્તરે દેખાવો પ્રદર્શન યોજાયા. જનવિરોધી ભાજપ સરકાર રોજી-રોટી, રોજગાર આપવા અને આર્થીક સંકટ દુર ...
Read More