Author Archives: Ashvin Gohil

Rahul Gandhi 2
17 May
0

કોરોનાનાં કહેર વચ્ચે પણ રસ્તે ઉતર્યા રાહુલ ગાંધી, મજૂરોને આપ્યો ઘરે પહોંચાડવાનો ભરોસો

કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રવાસી મજૂરો સાથે મુલાકાત કરી છે. કૉંગ્રેસ નેતાએ શનિવારનાં દિલ્હીનાં સુખદેવ વિહાર ફ્લાયઑવરની પાસે ઘર જવા માટે રસ્તા પર બેઠેલા મજૂરો સાથે મુલાકાત કરી. રાહુલ ગાંધીએ તેમની સાથે ફૂટપાથ પર બેસીને વાત કરી અને તેમની સમસ્યાઓ ...

Read More
Rahul Gandhi A
17 May
0

રાહુલ ગાંધી દિલ્હીમાં ફૂટપાથ પર બેસેલા મજૂરોને મળવા પહોંચ્યા, તેમની સ્થિતિ વિશે જાણકારી મેળવી

લોકડાઉન વચ્ચે પગપાળા ઘર તરફ જઇ રહેલા પ્રવાસી મજૂરોને લઇને રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર નિશાન લગાવી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી શનિવારે પ્રવાસી મજૂરોને મળવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધી દિલ્હીના સુખદેવ વિહાર ફ્લાઇઓવર પાસે ફૂટપાથ પર બેસેલા મજૂરોને ...

Read More
Untitled
15 May
0

કોરોનના કહેર વચ્ચે ગુજરાત કોંગ્રેસ દ્વારા જનમિત્ર મોબાઈલ એપ લોન્ચ

હેલ્પલાઇન તરીકે કાર્ય કરતી એપ નાગરિકોને કોવીડ -19 અંગેની સમસ્યાનું સમાધાન કરશે અમદાવાદ :કોરોના માટે લોકોની મદદ કરવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કનિદૈ લાકિઅ જણાવ્યું કે, ...

Read More
Amit_Chavda A
15 May
0

સરકારના તમામ મોરચે નિષ્ફળ : વિવિધ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ : અમિત ચાવડાનો આરોપ

અમદાવાદ : કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને ગુજરાત સરકાર પર આરોપ મૂક્યો હતો કે સરકારના વિવિધ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી કનિદૈ લાકિઅ રહ્યો છે. લોકોની સમસ્યાનું જલદી નિવારણ આવે તે માટે વિભાગોમાં સક્રિયતાનો અભાવ છે. ...

Read More
14 May
0

E- જનમિત્ર COVID-19 હેલ્પલાઈન : 14-05-2020

કોંગ્રેસનો હાથ સદાય આપની સાથ ‘ ના સૂત્ર સાથે જનતાને મદદરૂપ થવા લોન્ચ કરવામાં આવી વેબ એપ્લિકેશન E- જનમિત્ર COVID-19 હેલ્પલાઈન પ્રજાની સમસ્યાઓને ઉજાગર કરી સરકાર સમક્ષ રજૂ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી વેબ એપ્લિકેશન E- જનમિત્ર ...

Read More
11 May
0

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી, ગુજરા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીએ ફેસબુક લાઈવ દ્વારા ચર્ચા : 11-05-2020

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી, ગુજરા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીએ ફેસબુક લાઈવ દ્વારા ચર્ચા કરી હતી જેમાં તેમણે રાજ્યના મધ્યમવર્ગ, ગરીબવર્ગ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો (MSMEs) તથા વેપારીઓની, ગુજરાતના અર્થતંત્ર પર સરકારને સૂચન કરવા સાથે વર્તમાન અને આવનારા ...

Read More
amit-chavada
07 May
0

સરકારે શ્રમિકોને ભગવાન ભરોસે છોડી દીધાઃ અમિત ચાવડા

Read More : https://gujarati.abplive.com/videos/news/politics-amit-chavda-the-government-left-the-workers-in-gods-hands-511904?fbclid=IwAR2BlLj2kX9h8kmdPWSgAUVbZl9xJOr5B5htzIyKYwZNN0G8vcflPgDUT0U

Read More
Amit_Chavda A
07 May
0

कांग्रेस का आरोप, ‘नमस्ते ट्रंप’ की वजह से गुजरात में फैला कोरोना

कोरोना वायरस गुजरात में तेजी से फैल रहा है. यहां अब तक कोरोना संक्रमितों के 6 हजार से अधिक मामले आ चुके हैं. ऐसे में अब कोरोना वायरस को लेकर राज्य में राजनीति भी शुरू हो गई है. गुजरात कांग्रेस के अध्यक्ष अमित ...

Read More
Paresh Dhanani a
07 May
0

CM કહી દે કે તેઓ ગુજરાતીઓને વતન મફત નહી મોકલે, તો કોંગ્રેસ સરકારને ચૂકવશે તમામ ખર્ચ: પરેશ ધાનાણી

કોરોના બાદ ગુજરાતીઓને વતન વાપસી પર ગરમાયેલા રાજકારણમાં હવે પરેશ ધાનાણી એ પણ ઝંપલાવ્યું છે. રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણીના કોંગ્રેસ બસ ડેપો પર આવીને ખર્ચો ચુકવે વાળા નિવેદન બાદ પરેશ ધાનાણી એ વળતો શાબ્દિક હુમલો કર્યો છે. કોંગ્રેસના વિધાનસભાના વિપક્ષી ...

Read More
07 May
0

શ્રી અમીત ચાવડાએ ફેસબુક લાઈવ દ્વારા પ્રેસ મિડિયા અને પ્રજાજનો સાથે ચર્ચા : 06-05-2020

સમગ્ર વિશ્વ અને ભારત દેશ કોરોના વાયરસનો સામનો કરી રહ્યો છે ત્યારે ગુજરાતમાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જેની પાછળ જવાબદાર કારણો વિશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડાએ ફેસબુક લાઈવ દ્વારા પ્રેસ મિડિયા અને પ્રજાજનો ...

Read More
Amit_Chavda
05 May
0

વતન જવા શ્રમિકો જિલ્લા કોંગ્રેસને સંપર્ક કરે : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા

પરપ્રાંતિય શ્રમિકોની ગુજરાત કોંગ્રેસ મદદ કરશે. જેમાં ફોર્મ અને ભાડાની વ્યવસ્થા કોંગ્રેસ કરશે એમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાે જણાવ્યુ છે. તથા શ્રમિકોને જિલ્લા કોંગ્રેસનો સંપર્ક કરવા કહ્યુ છે. Read More : http://www.sandeshnews.tv/city-news/ahmedabad/region-congress-president-amit-chavdas-appeal/?fbclid=IwAR2Qxi9vRGT56lihxAhpUJ6kuFh_VOyZWnyrHvIUwxNCYHHS4jkPjfv0DNY

Read More
Paresh Dhanani
05 May
0

ધાનાણીએ કહ્યું, ‘કોંગ્રેસે પરપ્રાંતીયોની ટિકિટ માટે કૉલ સેન્ટર શરૂ કર્યા’, શ્રમિકોએ ક્યાં ફોન કરવો તે ન જણાવ્યું

અમદાવાદ : રાજ્યમાંથી પરપ્રાંતિયોના વતન પરત જવા માટે વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનના મારફતે પરપ્રાંતીયોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. પરપ્રાંતીયો પાસેથી ટિકિટનું ભાડું વસૂલવામાં આવતું હોવાના મુદ્દે કોંગ્રેસે રાજકારણમાં ઝંપલાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાષ્ટ્રવ્યાપી હિજરત ...

Read More