વડોદરાના પાદરા ખાતે ઓક્સીજન રીફીલીગ કરતા બનેલી ગમખ્વાર અકસ્માતને કારણે ૫ શ્રમિકો પોતાના જીવ ગુમાવ્યા અને ૧૦ જેટલા શ્રમિકો ગંભીર રીતે ઘાયલ છે. ગુજરાતમાં ઔદ્યોગિક સલામતી માટેના નીતિ નિયમોને નેવે મુકતા વારંવાર શ્રમિકોના મોત થઈ રહ્યાં છે. ઔદ્યોગિક સલામતી ક્ષેત્રે ...
Read MoreAuthor Archives:
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહના ગુજરાતમાં સીસીટીવી અને ટેક્નોલોજીના માધ્યમથી : 11-01-2020
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહના ગુજરાતમાં સીસીટીવી અને ટેક્નોલોજીના માધ્યમથી ગુન્હાખોરીને કાબુમાં લેવા ૭૦૦૦ કેમેરા ગોઠવવાના એક કાર્યક્રમમાં હાજરી આપશે પણ મતલબ શું ? જયરાજસિંહ સીસીટીવી કેમેરા તો અરીસાની જેમ સત્ય દેખાડશે પણ માત્ર ભાજપ અને સરકારની આંખે જોતી પોલીસ ...
Read Moreરાજ્યમાં છેલ્લા ૭ દિવસમાં હત્યા, બળાત્કાર, લુંટ, એ.ટી.એમ. ઉપાડી જવા અને અમદાવાદમાં તો જ્વેલર્સ ઉપર ફાયરીંગ કરીને લુંટ, ફાયનાન્સ કંપનીઓમાં લાખો રૂપિયાની લુંટની ઘટના જે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ અને માઝા મુકેલ ગુન્હાખોરીને ઉજાગર કરે છે ત્યારે ગૃહ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર લખી રાજ્યની સાંપ્રત પરિસ્થિતિ અંગે ધ્યાન દોરવા અને ખેડૂતોના પ્રશ્નો અંગે સંવાદ કરવા તથા આવેદનપત્ર આપવા માટે સમય માંગ્યો છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક ...
Read Moreજવાહરલાલ નહેરુ યુનીવર્સીટી દિલ્હીમાં નિર્દોષ વિદ્યાર્થીઓ પર ભાજપ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ બુકાનીધારીઓએ હુમલો કર્યો હતો, તેના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા હતા. દિલ્હીના વિદ્યાર્થીઓના વિરોધની જ્વાળા ગુજરાત સુધી પહોંચી હતી અને ગુજરાતના એન.એસ.યુ.આઈ. તથા વિદ્યાર્થીઓ ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે ...
Read Moreઅમદાવાદ શહેર પ્રમુખશ્રી આસીફ પવાર તથા ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ હોદ્દેદારો સર્વશ્રી દિગ્વીજય દેસાઈ, નારણ ભરવાડ, પાર્થ દેસાઈ, ઉમંગ દેસાઈ વગેરે એ જણાવ્યુ છે કે એન.એસ.યુ.આઈ.ના હોદ્દેદારો ઉપર હિંસક હુમલો કરનાર સવારે વિદ્યાર્થીઓ રેલીની શરૂઆત કરે તે પહેલા જ એ.બી.વી.પી. ...
Read Moreદિલ્હી ખાતે વિદ્યાર્થીઓ – પ્રોફેસરો – શિક્ષણ જગત સાથે સંકળાયેલ સન્માનિત લોકો પર એબીવીપી અને ભાજપ પ્રેરિત ગુંડાઓ દ્વારા જે રીતે હથીયારો હુમલો કરવામાં આવ્યો એ હિચકારા હુમલાના વિરોધમાં ગુજરાત એન.એસ.યુ.આઈ. ના વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક રીતે એનો વિરોધ કરી રહ્યા હતા ...
Read Moreરાજ્યમાં નવજાત શીશુના મોત અંગે રાજ્ય સરકાર સત્ય સ્વિકારીને પગલા ભરે તેવી માંગ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગતિશીલ અને પ્રગતિશીલ ગુજરાતમાં ભારતનું ભવિષ્ય ‘માં ની કૂખ’ ...
Read Moreઅડધી પીચે રમવાની અને 20-20ના મારફાડ બેટ્સમેન હોવાની બડાશો હાંકતા શ્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદ અને રાજકોટના ૨૧૯ બાળકોના મૃત્યુ પર પત્રકારોના સવાલના જવાબ આપ્યા વગર ભાગ્યા – અમિત ચાવડા વિજય રૂપાણીએ બાળ મૃત્યુ અંગે બીજા રાજ્યોને સલાહ આપવાના બદલે પોતાના ...
Read Moreમોટા ઉદ્યોગગૃહોને ૨૪ કલાક વિજળી, પાણી અને સસ્તી જમીન, વેરામાં માફી સહિતના કરોડો રૂપિયાના લાભો આપનારી ભાજપ સરકાર ખેડૂતોને સતત અન્યાય કરી રહી છે : ડૉ. મનિષ દોશી પાંચ વર્ષમાં ઉદ્યોગોને દિવસે ૧,૬૫,૭૦૨ મીલીયન યુનિટની સામે ખેતી માટે રાત્રીના સમયે ...
Read Moreગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પર ગુજરાતના ખેડૂતોની સુખ અને સમૃદ્ધી માટે ઉપયોગી પીવાનું, સિંચાઈનું પાણી મળી રહે એ ઉદ્દેશ્યથી કોંગ્રેસપક્ષના શાસનમાં સ્થપાયેલ સરદાર સરોવર ડેમની મુખ્ય નહેરોનું ૯૦ ટકા જેટલુ કામ પૂર્ણ થયા હોવા છતાં ભ્રષ્ટ ભાજપ સરકારના શાસનમાં નહેરોનું ...
Read Moreખેડૂતોની પાક વીમાની તથા તેના અખતરાની સર્વેની સાચી માહિતી આપવામાં દેશની એકતા અને અખંડિતતા કઈ રીતે જોખમાય છે તે સરકાર જણાવે : અમીત ચાવડા સરકાર જો ખરેખર ખેડૂતોનો હિત ઈચ્છતી હોય અને થયેલ નુકસાનનું સાચુ વળતર ચૂકવવા માંગતી હોય તો ...
Read More