Author Archives: Ashvin Gohil

Amit_Chavda
04 Jun
0

CMના સચિવ કે.કૈલાશનાથન જેવા અધિકારીઓ MLA તોડવાનું કામ કરે છે: અમિત ચાવડા

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્યો એ પછી એક કોંગ્રેસથી છેડો ફાડી રહ્યો છે ત્યારે અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજીને આજે મળનારી બેઠકમાં તમામ ધારસભ્યો હાજર રહેશે તેવું જણાવ્યું હતુ અને ભાજપ સરકાર, અધિકારીઓ ઉપર આક્ષેપ લગાવ્યા ...

Read More
Amit_Chavda A
04 Jun
0

ભાજપ અધિકારીઓનો ઉપયોગ કરી કોંગી નેતાઓ પર કરે છે દબાણ, અમિત ચાવડાનાં આકરા પ્રહારો

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ધારાસભ્યોના રાજીનામાના અહેવાલો ફગાવ્યા છે. અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી કે કોંગ્રેસના કોઇ ધારાસભ્યએ રાજીનામું આપ્યું નથી. ધારાસભ્યોના રાજીનામાની વાત પાયાવિહોણી છે. અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે અત્યારે કોરોનાની મહામારી ...

Read More
04 Jun
0

જગતતાત ડિજીટલ આંદોલન – પ્રતિક ઉપવાસ : 04-06-2020

જગતતાત ડિજિટલ આંદોલન” અંતર્ગત એક દિવસીય પ્રતિક ઉપવાસ: ડૉ. હિમાંશુ પટેલ વૈશ્વિક કોરોના મહામારીમાં લોકડાઉનના પરિણામે તમામ ધંધા – રોજગાર બંધ છે. સામાન્ય – મધ્યમવર્ગને જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ થઈ ગયો છે. તેવા સમયે જગતનો તાત સૌથી વધુ મુશ્કેલીમાં મૂકાઈ ...

Read More
29 May
0

ગુજરાત રાજ્યમાં દિવસે દિવસે કોરોનાનું સંકટ ઘેરાતું જાય છે ત્યારે રાજ્યમાં કોરોના સામે સુસજ્જ થઈ લડી : 29-05-2020

ગુજરાત રાજ્યમાં દિવસે દિવસે કોરોનાનું સંકટ ઘેરાતું જાય છે ત્યારે રાજ્યમાં કોરોના સામે સુસજ્જ થઈ લડી કોરોનાને રોકવાની જગ્યાએ ભાજપ સરકાર કોરોના સંક્રમિત લોકોનો આંકડો છુપાવવામાં વ્યસ્ત છે ત્યારે ભાજપ સરકારની બિનલોકતાંત્રિક વહીવટ પર આકરા સવાલ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...

Read More
28 May
0

સ્પીક અપ અભિયાન હેઠળ ફેસબુક લાઈવના માધ્યમથી શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે : 28-05-2020

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્પીકઅપ ઇન્ડિયા અભિયાન હેઠળ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો- પદાધિકારીઓ- કાર્યકરો દ્વારા તેમજ સામાન્ય જનતાને સાથે જોડીને લોકોની સમસ્યાઓને ઉજાગર કરી વાચા આપવામાં આવી. સ્પીક અપ અભિયાન હેઠળ ફેસબુક લાઈવના માધ્યમથી શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ...

Read More
6
27 May
0

‘ધમણ-1’ને લઈને સિવિલ સુપ્રિટેન્ડેન્ટને મળવા પહોંચ્યા ધાનાણી-અમિત ચાવડા

ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ‘ધમણ-1′ ને લઇને રાજ્યમાં કોંગ્રેસ અને સરકાર વચ્ચે આમને સામને જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા સતત ‘ધમણ-1′ ને લઇને સરકાર પર નિશાન તાકી રહી છે. જેને લઇને આજરોજ કોંગ્રેસના નેતાઓ અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલની ...

Read More
1 (2)
27 May
0

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતનું પ્રતિનિધિમંડળ સિવિલ હોસ્પિટલમી મુલાકાતે

Read More : https://www.youtube.com/watch?v=vDh9Ur4EtCo

Read More
25 May
0

સરકારે ૪ મહિનામાં પીપીઈ કીટ, વેન્ટીલેટર, માસ્ક અને અન્ય સાધનો કેમ ના ખરીધ્યા ? : 25-05-2020

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
Amit_Chavda
21 May
0

ખેડૂતોના ભાવ મુદ્દે લડતાં પાલ આંબલિયાને CMનાં ઇશારે પોલીસે ઢોર માર માર્યોઃ અમિત ચાવડા

કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનને કારણે ખેત પેદાશોનાં ભાવ રાતો રાત ગગડી રહ્યાં છે. ત્યારે દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પણ ખેડૂતોને પારાવાર નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ખેડૂતોનાં સમર્થનમાં અને યોગ્ય ભાવની માંગ સાથે ગઇ કાલનાં સાંજનાં ગુજરાત કિસાન ...

Read More
19 May
0

કોરોના મહામારીમાં લોકડાઉનના ૫૬ દિવસે ધમણ ૧ વેન્ટીલેટરની કાર્યક્ષમતા પર પ્રશ્નો : 19-05-2020

કોરોના મહામારીમાં લોકડાઉનના ૫૬ દિવસે ધમણ ૧ વેન્ટીલેટરની કાર્યક્ષમતા પર પ્રશ્નો ઉભા થયા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, “કોરોના મહામારીના કપરા સમયમાં તમામ મોરચે નિષ્ફળ ભાજપ સરકાર ગુજરાતના લોકોની ...

Read More
Amit_Chavda
19 May
0

ધમણ-1 મામલે અમિત ચાવડાના સરકાર પર પ્રહાર, કહ્યું- મુખ્યમંત્રીની આ ગુનાહિત બેદરકારી

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ધમણ-1 મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પુરતી ચકાસણી વગર સસ્તી પ્રસિદ્ધી માટે ખરીદેલ ધમણ-1 રાજ્યસરકારની ગુનાહિત બેદરકારી છે. મુખ્યમંત્રી દ્વારા ઉતાવડિયું પગલું લેવામાં આવ્યું છે. ...

Read More
Paresh Dhanani a
19 May
0

પરેશ ધાનાણીનાં સરકાર પર પ્રહાર, સરકારને ધમણ અને વેન્ટિલેટર વચ્ચેનો તફાવત નથી ખબર

ગુજરાત સરકારે લોકડાઉન 4ની ગાઈડલાઈનની જાહેરાત બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યાં હતા. પરેશ ધાનાણીએ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું તે, સરકાર કોરોનાને નાથવામાં નિષ્ફળ નીવડી છે. આ ઉપરાંત ધમણ વેન્ટિલેટરને લઈને પણ પરેશ ધાનાણીએ કહ્યું કે, ...

Read More