Author Archives: Ashvin Gohil

11 Jan
0

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહના ગુજરાતમાં સીસીટીવી અને ટેક્નોલોજીના માધ્યમથી : 11-01-2020

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહના ગુજરાતમાં સીસીટીવી અને ટેક્નોલોજીના માધ્યમથી ગુન્હાખોરીને કાબુમાં લેવા ૭૦૦૦ કેમેરા ગોઠવવાના એક કાર્યક્રમમાં હાજરી આપશે પણ મતલબ શું ? જયરાજસિંહ સીસીટીવી કેમેરા તો અરીસાની જેમ સત્ય દેખાડશે પણ માત્ર ભાજપ અને સરકારની આંખે જોતી પોલીસ ...

Read More
09 Jan
0

રાજ્યમાં છેલ્લા ૭ દિવસમાં હત્યા, બળાત્કાર, લુંટ, એ.ટી.એમ. ઉપાડી જવા : 09-01-2020

રાજ્યમાં છેલ્લા ૭ દિવસમાં હત્યા, બળાત્કાર, લુંટ, એ.ટી.એમ. ઉપાડી જવા અને અમદાવાદમાં તો જ્વેલર્સ ઉપર ફાયરીંગ કરીને લુંટ, ફાયનાન્સ કંપનીઓમાં લાખો રૂપિયાની લુંટની ઘટના જે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ અને માઝા મુકેલ ગુન્હાખોરીને ઉજાગર કરે છે ત્યારે ગૃહ ...

Read More
09 Jan
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ : 09-01-2020

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર લખી રાજ્યની સાંપ્રત પરિસ્થિતિ અંગે ધ્યાન દોરવા અને ખેડૂતોના પ્રશ્નો અંગે સંવાદ કરવા તથા આવેદનપત્ર આપવા માટે સમય માંગ્યો છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક ...

Read More
08 Jan
0

જવાહરલાલ નહેરુ યુનીવર્સીટી દિલ્હીમાં નિર્દોષ વિદ્યાર્થીઓ પર ભાજપ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ બુકાનીધારીઓએ હુમલો : 08-01-2020

જવાહરલાલ નહેરુ યુનીવર્સીટી દિલ્હીમાં નિર્દોષ વિદ્યાર્થીઓ પર ભાજપ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ બુકાનીધારીઓએ હુમલો કર્યો હતો, તેના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા હતા. દિલ્હીના વિદ્યાર્થીઓના વિરોધની જ્વાળા ગુજરાત સુધી પહોંચી હતી અને ગુજરાતના એન.એસ.યુ.આઈ. તથા વિદ્યાર્થીઓ ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે ...

Read More
08 Jan
0

અમદાવાદ શહેર પ્રમુખશ્રી આસીફ પવાર તથા ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ હોદ્દેદારો : 08-01-2020

અમદાવાદ શહેર પ્રમુખશ્રી આસીફ પવાર તથા ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ હોદ્દેદારો સર્વશ્રી દિગ્વીજય દેસાઈ, નારણ ભરવાડ, પાર્થ દેસાઈ, ઉમંગ દેસાઈ વગેરે એ જણાવ્યુ છે કે એન.એસ.યુ.આઈ.ના હોદ્દેદારો ઉપર હિંસક હુમલો કરનાર સવારે વિદ્યાર્થીઓ રેલીની શરૂઆત કરે તે પહેલા જ એ.બી.વી.પી. ...

Read More
07 Jan
0

દિલ્હી ખાતે વિદ્યાર્થીઓ – પ્રોફેસરો – શિક્ષણ જગત સાથે સંકળાયેલ સન્માનિત લોકો : 07-01-2020

દિલ્હી ખાતે વિદ્યાર્થીઓ – પ્રોફેસરો – શિક્ષણ જગત સાથે સંકળાયેલ સન્માનિત લોકો પર એબીવીપી અને ભાજપ પ્રેરિત ગુંડાઓ દ્વારા જે રીતે હથીયારો હુમલો કરવામાં આવ્યો એ હિચકારા હુમલાના વિરોધમાં ગુજરાત એન.એસ.યુ.આઈ. ના વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક રીતે એનો વિરોધ કરી રહ્યા હતા ...

Read More
06 Jan
0

રાજ્યમાં નવજાત શીશુના મોત અંગે રાજ્ય સરકાર સત્ય સ્વિકારીને પગલા ભરે તેવી માંગ : 06-01-2020

રાજ્યમાં નવજાત શીશુના મોત અંગે રાજ્ય સરકાર સત્ય સ્વિકારીને પગલા ભરે તેવી માંગ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગતિશીલ અને પ્રગતિશીલ ગુજરાતમાં ભારતનું ભવિષ્ય ‘માં ની કૂખ’ ...

Read More
05 Jan
0

ગુજરાતમાં દર વર્ષે સરેરાશ ૨5000 બાળકો મૃત્યુ પામે છે – અમિત ચાવડા : 05-01-2020

અડધી પીચે રમવાની અને 20-20ના મારફાડ બેટ્સમેન હોવાની બડાશો હાંકતા શ્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદ અને રાજકોટના ૨૧૯ બાળકોના મૃત્યુ પર પત્રકારોના સવાલના જવાબ આપ્યા વગર ભાગ્યા – અમિત ચાવડા વિજય રૂપાણીએ બાળ મૃત્યુ અંગે બીજા રાજ્યોને સલાહ આપવાના બદલે પોતાના ...

Read More
04 Jan
0

મોટા ઉદ્યોગગૃહોને ૨૪ કલાક વિજળી, પાણી અને સસ્તી જમીન, વેરામાં માફી સહિતના કરોડો રૂપિયાના લાભો આપનારી ભાજપ : 04-01-2020

મોટા ઉદ્યોગગૃહોને ૨૪ કલાક વિજળી, પાણી અને સસ્તી જમીન, વેરામાં માફી સહિતના કરોડો રૂપિયાના લાભો આપનારી ભાજપ સરકાર ખેડૂતોને સતત અન્યાય કરી રહી છે : ડૉ. મનિષ દોશી પાંચ વર્ષમાં ઉદ્યોગોને દિવસે ૧,૬૫,૭૦૨ મીલીયન યુનિટની સામે ખેતી માટે રાત્રીના સમયે ...

Read More
02 Jan
0

ખેડૂતોને થયેલા નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવે તેવી માંગ કરતા કોંગ્રેસ નેતા ડૉ. મનીષ દોશી : 02-01-2020

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પર ગુજરાતના ખેડૂતોની સુખ અને સમૃદ્ધી માટે ઉપયોગી પીવાનું, સિંચાઈનું પાણી મળી રહે એ ઉદ્દેશ્યથી કોંગ્રેસપક્ષના શાસનમાં સ્થપાયેલ સરદાર સરોવર ડેમની મુખ્ય નહેરોનું ૯૦ ટકા જેટલુ કામ પૂર્ણ થયા હોવા છતાં ભ્રષ્ટ ભાજપ સરકારના શાસનમાં નહેરોનું ...

Read More
31 Dec
0

કિસાન કોંગ્રેસ અને ખેડૂત આગેવાનોએ કૌભાંડનો કર્યો પર્દાફાશ : કોંગ્રેસ : 31-12-2019

ખેડૂતોની પાક વીમાની તથા તેના અખતરાની સર્વેની સાચી માહિતી આપવામાં દેશની એકતા અને અખંડિતતા કઈ રીતે જોખમાય છે તે સરકાર જણાવે : અમીત ચાવડા સરકાર જો ખરેખર ખેડૂતોનો હિત ઈચ્છતી હોય અને થયેલ નુકસાનનું સાચુ વળતર ચૂકવવા માંગતી હોય તો ...

Read More
28 Dec
0

સંવિધાન બચાવો… ભારત બચાવો’’ કૂચના : 28-12-2019

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૫માં સ્થાપના દિવસની ઉજવણી, કોંગ્રેસ સેવાદળના સ્થાપના દિન ઉજવણી પ્રસંગે યોજાયેલ ‘‘સંવિધાન બચાવો… ભારત બચાવો’’ કૂચના પ્રસ્થાન પહેલા ધ્વજવંદન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, સેવા, ...

Read More