કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી અર્જુનભાઇ મોઢવાડિયા. કોંગ્રેસ પક્ષ દ્વારા સતત પંદરમાં વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ...
Read MoreAuthor Archives:
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી મનહરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચિત્રા મોક્ષમંદિર પાસે જી.આઈ.ડી.સીમાં આર.સી.સી બોક્ષ ડ્રેઇન બનાવવાના કામમાં થતી ગેરરીતિ અને હલકી ગુણવતાવાળા થતા કામ અટકાવીને પગલા ભરવા અગેની રજુઆત કલેક્ટરશ્રી, ભાવનગર મહાનગર પાલિકાને કરવામાં આવી છે. શ્રી ...
Read Moreકોંગ્રેસના ધારાસભ્યોને લલચાવવાની, લાલચમાં ના આવે તો ધાક- ધમકી આપવાની ભાજપ સરકારની નીતિ: અમીત ચાવડા કોરોના મહામારી સામે લડવામાં, લોકોના જીવ બચાવવામાં નિષ્ક્રિય અને નિષ્ફળ ભાજપ સરકાર લોકશાહી મુલ્યોને બાજુ પર મુકીને શામ- દામ- દંડ ભેદની નીતિથી ચૂંટણી જીતવાના પ્રયત્નોમાં લાગી છે. ...
Read MorePress Note
Read Moreકોરોના મહામારી – લોકડાઉનના સમગ્ર સમયગાળામાં સરકારે શું કામગીરી કરી અને અનલોક કર્યા બાદ આગામી શું આયોજન છે તે અંગે સરકાર શ્વેતપત્ર બહાર પાડે: અમીત ચાવડા WHO એ જાન્યુઆરી મહિનામાં કોરોના મહામારી અંગે ભારત સરકારને ચેતવણી આપ્યા બાદ આ ૫ ...
Read Moreવૈશ્વિક મહામારી કોરોનાનાં કપરા સમયમાં રાજ્યના નાગરીકોનાં સ્વાસ્થ્ય માટે વેન્ટીલેટર ખરીદવાને બદલે સત્તા મેળવવા-ટકાવવા ધારાસભ્યોનું ખરીદ –વેચાણ સંધની દુકાન ચાલું કરી આચરેલી અનૈતિકતા અને રાજ્યનાં સાડા છ કરોડ નાગરીકોના સ્વાસ્થ્યને ભગવાન ભરોસે છોડનાર ભાજપ સરકાર પર આકરા સવાલો કરતા ગુજરાત ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી અમિત ચાવડાની સુચના અનુસાર આવતી કાલ તા. ૦૭-૦૬-૨૦૨૦ ને રવિવારના રોજ સવારે ૧૧-૦૦ થી સાંજના ૫-૦૦ વાગ્યા સુધી ઓન લાઈન ઝુંબેશ “બોલશે ગુજરાત” દ્વારા આ નિષ્ઠુર રાજ્યની સરકારને ઢંઢોળીને આવા ગરીબ – મધ્યમવર્ગીય – ખેડૂતો – વેપારીઓ તથા ...
Read More